Saturday, February 18, 2012

શું તમે જાણો છો કે ૧૦૮ આંકડો કેટલો પવિત્ર છે અને તેની પાછળનું શું કારણ છે ? હિન્દુઇઝમ, શીખઈઝમ, જૈનિઈઝમ, બુદ્ધીઈઝમ વગેરે ધર્મોમાં તેનું આગવું સ્થાન શા માટે છે ખબર ?

108 represents the ultimate reality of the universe

The individual numbers represents,

1 = one thing

0 = nothing

8 = everything (infinity)

* માળાની અંદર ૧૦૮ મણકા હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ ૧૦૮ છે.

* બ્રહ્માના ૯ અને આદિત્યના ૧૨ આ રીતે તેમનો ગુણાકાર ૧૦૮ થાય છે.
એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.

* માનવ જીવનની ૧૨ રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ ૧૦૮ થાય છે.

* આકાશમાં ૨૭ નક્ષત્ર છે. આના ૪-૪ પાદ કે ચરણ છે. ૨૭ નો ૪ સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ ૧૦૮ મહાદશાઓની ચર્ચા કરાઈ છે.

* ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા ૧૦ હજાર ૮૦૦ છે અને બે શુન્યને દૂર કરવા પર ૧૦૮ થાય છે.

* શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં ૧૦ હજાર ૮૦૦ ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ ૧૦૮ જ બચે છે.

* જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં ૧૦૮ મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે. અર્હંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨૫ તેમજ સાધુના ૨૭ આ રીતે પંચ પરમિષ્ઠના કુલ ૧૦૮ ગુણ હોય છે.

દરેક ભારતીયને આવી વાતની જાણ તો હોવી જ જોઈએ કે આપણી સંસ્કૃતી માં જે જે વાતો આવેલી છે તે બધા પાછળ કેટલો બુદ્ધિગમ્ય રીતે વિચાર કરેલ છે.
शिवपुराण में लिखा है कि देवाधिदेव महादेव की जिन अष्टमूíतयोंसे यह अखिल ब्रह्माण्ड व्याप्त है, उन्हीं से सम्पूर्ण विश्व की सत्ता संचालित हो रही है। भगवान शिव की इन अष्टमूíतयोंको इन्हीं आठ मन्त्रों से पुष्पांजलि दें-
ॐशर्वायक्षितिमू‌र्त्तयेनम:।
ॐभवायजलमू‌र्त्तयेनम:।
ॐरुद्रायअग्निमू‌र्त्तयेनम:।
ॐउग्रायवायुमू‌र्त्तयेनम:।
ॐभीमायआकाशमू‌र्त्तयेनम:।
ॐपशुपतयेयजमानमू‌र्त्तयेनम:।
ॐमहादेवायसोममू‌र्त्तयेनम:।
ॐईशानायसूर्यमू‌र्त्तयेनम:।
पुराणों के मत से शिवरात्रि-व्रत मात्र शैवोंके लिए ही नहीं वरन् वैष्णव, शाक्त, गाणपत्य, सौर आदि सभी संप्रदायों के मतावलंबियों के लिए भी अनिवार्य है।


प्राचीनकाल में राजा भरत, मान्धाता,शिवि,नल,नहुष,सगर,युयुत्सु, हरिश्चन्द्र आदि महापुरुषों ने तथा स्त्रियों में लक्ष्मी, इन्द्राणी, सरस्वती, गायत्री, सावित्री, सीता, पार्वती, रति आदि देवियों ने भी शिवरात्रि-व्रत का श्रद्धापूर्वकपालन किया था। इस लोक के सभी पुण्यकर्म इस व्रतराज की समानता नहीं कर सकते।
फाल्गुन मास के कृष्णपक्ष की अर्धरात्रिव्यापिनीचतुर्दशी महाशिवरात्रि से प्रारम्भ करके वर्षपर्यन्तप्रत्येक मास के कृष्णपक्ष में मध्यरात्रिव्यापिनीचतुर्दशी मासिक शिवरात्रि में व्रत करते हुए शिवार्चन करने से असाध्य कार्य भी सिद्ध हो जाता है।
कुंवारियोंके लिए विवाह का सुयोग बनता है। विवाहितोंके दाम्पत्य जीवन की अशान्ति दूर होती है। वस्तुत:शिवरात्रि भगवान शंकर के सान्निध्य का स्वíणम अवसर प्रदान करती है। इस अमोघ व्रत के फलस्वरूप जीव शिवत्व की प्राप्ति से भगवान शिव का सायुज्य अíजत कर लेता है।