Tuesday, April 23, 2013

મટકું / માટલું નો લાભ -----

 
મટકું / માટલું નો લાભ -----
____________________
ઉનાળો  આવતાજ ઠંડુ પાણી નહિ હોય તો તરસ નથી છુપાતી અને આપણે ફ્રીઝ માં પાણી રાખવાનું શરુ કરી દઈએ છીએ . પણ આ પાણી ઘણું વધારે ઠંડુ હોવાને કારણે નુકસાન કરે છે,વાયુ વધારે છે, એ સિવાય પ્લાસ્ટિક ની બોટલ પણ પાણી રાખવા માટે સુરક્ષિત નથી . આવો ત્યારે માટલું કે માટી નું બનેલ પાણી ભરવા માટે નું પાત્ર મટકું કેટલું ફાયદાકારક છે ......
- માટલામાં પાણી ઉચિત તાપમાન પર રહે છે, નાં વધુ ઠંડુ નાં વધુ ગરમ .
-મટકાનું/માટલાનું પાણી પીવાથી તરત સંતુષ્ટિ મળે છે .
- માટીમાં પાણીને શુદ્ધ કરવાના ગુણ હોય છે અને આ પાણી ને સુક્ષ્મ પોષક તત્વો પ્રદાન કરે છે .
- માટલાનું પાણી પીવાથી નાં તો ગળું ખરાબ થાય નાં તો માથું દુઃખે .
- વીજળી ની બચત થશે અને ભરપુર ઠંડુ પાણી નૈસર્ગિક રૂપે ઉપલબ્ધ થશે .
- કુમ્ભારો ને રોજી મળશે .
- ઘરની બહાર પાણી ભરેલું માટલું   તર્સ્યાઓને મફત પાણી મળશે અને આપણને પુણ્ય . આપના દેશમાં પાણી ની પરબો ખોલવામાં આવે છે .
मटके के लाभ -----
______________

गर्मियां आते ही ठन्डे पानी के ना होने से प्यास नहीं बुझती और हम फ्रीज में पानी रखना शुरू कर देते है.पर यह पानी बहुत ज़्यादा ठंडा होने से नुकसान करता है ,वात बढाता है , इसके अलावा प्लास्टिक की बोतल भी पानी रखने के लिए सुरक्षित नहीं होती.मिटटी से जुड़ने के लिए मटके का इस्तेमाल करे...
- इसमें पानी सही तापमान पर रहता है , ना बहुत अधिक ठंडा ना गर्म .
- मटके का पानी पिने से तुरंत संतुष्टि होती है.
- मिटटी में शुद्धि करने का गुण होता है और यह पानी को सूक्ष्म पोषक तत्व देता है.
- इसे पिने से ना ही गला खराब होगा ना ही सिरदर्द होगा.
- बिजली की बचत होगी और भरपूर ठंडा पानी नैसर्गिक रूप से उपलब्ध होगा .
- कुम्हारों को रोज़गार मिलेगा.
- घर के बाहर भी पानी से भरा मटका रखवा देने से प्यासों को मुफ्त पानी मिलेगा और हमें पुण्य .हमारे देश में पानी बेचना भयंकर पाप माना जाता है.

Sunday, April 21, 2013

વેદોમાં કુ-પ્રચારિત માંસાહાર નું ખંડન

વેદોમાં કુ-પ્રચારિત માંસાહાર નું ખંડન 
============================

ઋષભ કંદ - ઋષભક નો પરિચય 

ભારતીય સંસ્કૃતિનુજ જેને જ્ઞાન નથી અને જે ભારત માં જન્મ લઈને ભારતીય સંસ્કૃતિ ને આત્મસાત નથી કરી શક્ય એ  દુર્બુદ્ધિગણ ભારતી-સંસ્કૃત થી અનભિજ્ઞ હોવા ઉપરાંત સંસ્કૃત માં લખાયેલ આર્ષ ગ્રંથો નાં આર્થ નો અનર્થ કરવા પર ઉતારું થઇ જાય છે . એ રક્ત-પીપાશું એ રક્ત થી ન કેવળ ભારતીય જ્ઞાન ગંગા પણ આ ગંગા નું ઉદ્ગમ ગંગોત્રી સ્વરૂપ પાવન વેદો ને પણ ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરે છે .

જે સાધારણ સંસ્કૃત નથી જાણતા એ વેદો ની અઘરી સંસ્કૃત નાં વિદ્વાન બનતા અર્થ નો અનર્થ કરે છે . શબ્દ તો કામ ધેનું છે એના  લૌકિક અને  અર્થ નીકળતા હોય છે . હવે કયા શબ્દ ની સંગતી બેસે  છે, એ અર્થ ગ્રહણ કરાય તો એનો ઉચિત અર્થ  શકાય નહિ તો અનર્થકારી છે . 

એવા ઘણા શબ્દો વેદોમાં મળી આવે છે, જેનો સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ થી હીન વ્યક્તિ મન ગઢંત અર્થ તારવી લઈને અર્થ નો અનર્થ કરીને અહિંસા ની ગંગોત્રી વેદો ને હિંસક સિદ્ધ કરવાનાં ભરસક પ્રયાસ કરે છે . પણ  રક્ત પીપાશુઓ ની કુમતિ નું ખંડન સદા થતું આવ્યું છે, અને વર્તમાનમાં પણ અહિંસક ભારતીયતા નાં સાધકો દ્વારા બધી જગ્યાએ આ એ નાર પિશાચો ને સાર્થક જવાબ આઓપવામાં આવેજ છે . આજ મહાન કાર્યમાં પોતાની આહુત્યી સમય સમય પર અનેક વિદ્વાનો દ્વારા  નિરંતર અર્પિત કરવામાં આવી છે , જ્યાં શાકાહારના પ્રચાર ની સાથે આર્ષ ગ્રંથો ની પવિત્રતા ને ઉજાગર કરાતા લેખ પ્રકાશિત કરવામાં આવે છે . જેને વાંચવા થી અને મનન થી ઘણા માંસાહારી ભાઈ-બહેનો માંસાહાર ત્યાગી ચુક્યા છે, જે આવા વિદ્વાનોની મહાન સફળતા છે.


છતાં ઘણા લોહી માંસ નાં લોલુપ આસુરી વૃત્તિઓના સ્વામી પોતાની પાયાવિહોણા આગ્રહ થી ગ્રસિત થઇ માંસાહાર નો પક્ષ લેવા માટે રેતીની દીવાલ જેવા તર્કવિતર્ક કરતા ફરે છે . એજ ક્રમમાં એક લેખ જેમાં યાગ્ય નાં વૈદિક શબ્દો નો સંગત અર્થ બતાવી એનો પ્રચાર નો ભાંડો ફોડ કરવામાં આવ્યો હતો .
ત્યાં એજ દુરાગ્રહ નો પરિચય આપતા ઋગ્વેદનો આ મંત્ર ----
અદ્રીણા  તે મન્દિન ઇન્દ્ર તૂયાન્ત્યસુન્વન્તિ સોમાન્  પિબસિ  ત્વમેષામ્।
પચન્તિ તે વૃશાભાં અત્સિ તેષા પૃક્ષેણ યન્મઘવન્ હૂયમાન:।।      --- ઋગ્વેદ, 10.28.3

લખતી વખતે આમાં પ્રયુક્ત "વૃશાભા" નો અર્થ બળદ કરતા કુઅર્થીઓ કહે છે કે આમાં બળદ રાંધવાની વાત કહી છે . જેનો ઉચિત અર્થ, નિરાકરણ કરતા જણાવ્યું છે કે એ બળદ નથી, એનો અર્થ છે ---
હે ઈન્દ્રદેવ !  માટે જ્યારે યજમાન જલ્દી જલ્દી પથ્થર નાં ટુકડા પર આનંદપ્રદ સોમ રસ તૈયાર કરે છે ત્યારે આપ એને પીવો છો . હે ઐશ્વર્ય સંપન્ન ઈન્દ્રદેવ ! જ્યારે યજમાન હવીષ્ય ના અન્ન થી યજ્ઞ કરતા શક્તિસંપન્ન હવ્ય ને અગ્નિ માં હોમે છે ત્યારે તમે એનું સેવન કરો છો .
અહી શક્તિસંપન્ન હવ્યા ને સ્પષ્ટ કરતા જણાવ્યું કે એ શક્તિસંપન્ન હવ્ય "વૃશાભા"-"બળદ" નહિ પણ બળકારક "ઋષભક" (ઋષભ કંદ) નામક ઔષધી છે .

પણ દુર્બુધ્ધિઓ ને અહી પણ સંતુષ્ટિ નથી અને પોતાનાં અજ્ઞાન નું પ્રદર્શન કરતા પૂછે છે કે ઋષભ કંદ નો "માર્કેટ રેટ" શું ચાલે છે આજકાલ ????
હવે દુર્ભાવના પ્રેરિત કુપ્રશનો નાં ઉત્તર એમને તો શું અપાય, પણ ભારતીય સંસ્કૃતિ માં આસ્થા નાં મત ને પુષ્ઠ કરવા માટે ઋષભ કંદ - ઋષભક નો થોડો પરિચય અહી આપી દઈએ .....

આયુર્વેદમાં બળ-પુષ્ટિ કારક, કયા કલ્પ કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવતી આઠ મહાન ઔષધિઓ નું વર્ણન કરવામાં આવેલ છે, એને સંયુક્ત રૂપે "અષ્ટવર્ગ" ના નામે પણ ઓળખાય છે .

અષ્ટ વર્ગ માં સંમિલિત આઠ છોડ નાં નામ આ રીતે છે ----
1. ઋદ્ધિ 
2. વૃદ્ધિ 
3. જીવક 
4. ઋષભક
5. કાકોલી 
6. ક્ષીરકાકોલી 
7. મેદો 
8. મહામેદા

આ બધા ઓર્કિડ પરિવારનાં છોડ છે, જેને દુર્લભ પ્રજાતિઓ ની શ્રેણીમાં રાખવામાં આવે છે . શરીર ની રોગપ્રતિકારક ક્ષમતા અને શક્તિ વધારવાના કામ આવનારી આ ઔષધિઓ ફક્ત અત્યાધિક ઠંડા વિસ્તારોમાં ઉગે છે . એના છોડ વાતાવરણ માં બદલાવ સહન નથી કરી શકતા . એ અનુસંધાન સંસ્થાન (એફઆરઆઈ) અને વનસ્પતિ વિજ્ઞાન નાં વિશેષજ્ઞો  પ્રમાણે અષ્ટ વર્ગ ઔષધિઓ ઘણી ઓછી બચી છે . જીવક, ઋષભ અને ક્ષીર કાકોલી ઔષધિઓ નામમાત્ર બચી છે . અન્ય ઔષધ છોડ પણ વિલુપ્તી તરફ જી રહ્યા છે .  

 જે ઔષધી ની અહી ચર્ચા કરી રહ્યા છે એ વૃષભક નામક ઔષધી આ અષ્ટ વર્ગ નું મહત્વપૂર્ણ ઘટક છે . વૈદ્યકીય ગ્રંથો માં એને - "બંધુર, ધીરા દુર્ધારા ગોપતી, ઇન્દ્રક્સા, કાકુદા, માતૃકા વિશાની, વૃષા અને વૃશાભા" નાં નામે ઓળખાય છે . આધુનિક વનસ્પતિ શાસ્ત્રમાં એને Microstylis Muscifera Ridley  નાં નામે ઓળખાય છે . 



वेदों में कु-प्रचारित मांसाहार का खंडन
============================
 
 

ऋषभ कंद - ऋषभक का परिचय

भारतीय संस्कृति का ही जिनको ज्ञान नहीं और जो भारत में जन्म लेकर भी भारतीय संस्कृति को आत्मसात नहीं कर पाये वे दुर्बुद्धिगण भारती-संस्कृत से अनभिज्ञ होते हुये भी संस्कृत में लिखित आर्ष ग्रन्थों के अर्थ का अनर्थ करने पर आमादा है । ये रक्त-पिपासु इस रक्त से ना केवल भारतीय ज्ञान-गंगा बल्कि इस गंगा के उद्गम गंगोत्री स्वरूप पावन वेदों को भी भ्रष्ट करने का प्रयास करतें है ।

जो साधारण संस्कृत नहीं जानते वे वेदों की क्लिष्ट संस्कृत के विद्वान बनते हुये अर्थ का अनर्थ करते है । शब्द तो काम धेनु है उनके अनेक लौकिक और पारलौकिक अर्थ निकलते है । अब किस शब्द की जहाँ संगति बैठती है, वही अर्थ ग्रहण किया जाये तो युक्तियुक्त होता है अन्यथा अनर्थकारी ।

ऐसे ही बहुत से शब्द वेदों मे प्राप्त होते है, जिनको संस्कृत भाषा और भारतीय संस्कृति से हीन व्यक्ति अनर्गल अर्थ लेते हुये अर्थ का कुअर्थ करते हुये अहिंसा की गंगोत्री वेदों को हिंसक सिद्ध करने की भरसक कोशिश करते है । लेकिन ऐसे रक्त पिपासुओं के कुमत का खंडन सदा से होता आया है, और वर्तमान में भी अहिंसक भारतीयता के साधकों द्वारा सभी जगह इन नर पिशाचों को सार्थक उत्तर दिया जा रहा है । इसी महान कार्य में अपनी आहुती समय समय पर कई विद्वानों द्वारा भी निरंतर अर्पित की जा रही है, जहाँ शाकाहार के प्रचार के साथ आर्ष ग्रन्थों की पवित्रता को उजागर करते हुये लेख प्रकाशित किए जाते हैं । जिनके पठन और मनन से कई मांसाहारी भाई-बहन मांसाहार त्याग चुके है, जो की ऐसे विद्वानों की महान सफलता है ।

        लेकिन फिर भी कई रक्त मांस लोलुप आसुरी वृतियों के स्वामी अपने जड़-विहीन आग्रहों से ग्रसित हो मांसाहार का पक्ष लेने के लिए बालू की भींत सरीखे तर्क-वितर्क करते फिरते है । इसी क्रम में एक लेख जिसमें यज्ञ के वैदिक शब्दों के संगत अर्थ बताते हुये इनके प्रचार का भंडाफोड़ किया गया था ।
वहाँ इसी दुराग्रह का परिचय देते हुये ऋग्वेद का यह मंत्र ---

अद्रिणा ते मन्दिन इन्द्र तूयान्त्सुन्वन्ति सोमान् पिबसि त्वमेषाम्।
पचन्ति ते वृषभां अत्सि तेषां पृक्षेण यन्मघवन् हूयमानः ॥
-ऋग्वेद, 10. 28. 3

 लिखते हुये इसमें प्रयुक्त "वृषभां" का अर्थ बैल करते हुये कुअर्थी कहते हैं की इसमें बैल पकाने की बात कही गयी है । जिसका उचित निराकरण करते हुये बताया गया की नहीं ये बैल नहीं है ; इसका अर्थ है ------

-हे इंद्रदेव! आपके लिये जब यजमान जल्दी जल्दी पत्थर के टुकड़ों पर आनन्दप्रद सोमरस तैयार करते हैं तब आप उसे पीते हैं। हे ऐश्वर्य-सम्पन्न इन्द्रदेव! जब यजमान हविष्य के अन्न से यज्ञ करते हुए शक्तिसम्पन्न हव्य को अग्नि में डालते हैं तब आप उसका सेवन करते हैं।

इसमे शक्तिसंपन्न हव्य को स्पष्ट करते हुये बताया गया की वह शक्तिसम्पन्न हव्य "वृषभां" - "बैल" नहीं बल्कि बलकारक "ऋषभक" (ऋषभ कंद) नामक औषधि है ।

लेकिन दुर्बुद्धियों को यहाँ भी संतुष्टि नहीं और अपने अज्ञान का प्रदर्शन करते हुये पूछते है की ऋषभ कंद का "मार्केट रेट" क्या चल रहा है आजकल ?????

अब दुर्भावना प्रेरित कुप्रश्नों के उत्तर उनको तो क्या दिये जाये, लेकिन भारतीय संस्कृति में आस्था के मत को पुष्ठ करने के लिए ऋषभ कंद -ऋषभक का थोड़ा सा प्राथमिक परिचय यहाँ दिया जा रहा है ----

 
आयुर्वेद में बल-पुष्टि कारक, काया कल्प करने की अद्भुत क्षमता रखने वाली आठ महान औषधियों का वर्णन किया गया है, इन्हे संयुक्त रूप से "अष्टवर्ग" के नाम से भी जाना जाता है ।
अष्ट वर्ग में सम्मिलित आठ पौधों के नाम इस प्रकार हैं-

१॰ ऋद्धि
२॰ वृद्धि
३॰ जीवक
४॰ ऋषभक
५॰ काकोली
६॰ क्षीरकाकोली
७॰ मेदा
८॰ महामेदा

ये सभी आर्किड फैमिली के पादप होते हैं, जिन्हें दुर्लभ प्रजातियों की श्रेणी में रखा जाता है। शरीर की रोग प्रतिरोधक क्षमता व दमखम बढ़ाने में काम आने वाली ये औषधिया सिर्फ अत्यधिक ठंडे इलाकों में पैदा होती हैं। इनके पौधे वातावरण में बदलाव सहन नहीं कर सकते ।
वन अनुसंधान संस्थान [एफआरआइ] और वनस्पति विज्ञान के विशेषज्ञों के मुताबिक अष्ट वर्ग औषधियां बहुत कम बची हैं। जीवक, ऋषभ व क्षीर कोकली औषधियां नाममात्र की बची हैं। अन्य औषध पौधे भी विलुप्ति की ओर बढ़ रहे हैं।

जिस औषधि की यहाँ चर्चा कर रहे है वह ऋषभक नामक औषधी इस अष्ट वर्ग का महत्वपूर्ण घटक है । वैधकीय ग्रंथों में इसे - "बन्धुर , धीरा , दुर्धरा , गोपती .इंद्रक्सा , काकुदा , मातृका , विशानी , वृषा और वृषभा" के नाम से भी पुकारा जाता है । आधुनिक वनस्पति शास्त्र में इसे Microstylis muscifera Ridley के नाम से जाना जाता है ।

બોજો

બોજો  
એક વ્યક્તિ પોતાના માથા પર પોતાને ખાવા માટે અનાજ ની ગુણી  ઉઠાવીને જઈ  રહ્યો હતો .  એની સાથે બીજો વ્યક્તિ પણ પોતાને માથે પેલા પહેલા વ્યક્તિ કરતા ચાર ઘણી મોટી ગુણી  ઉઠાવીને જઈ  રહ્યો હતો  .   પણ પહેલો વ્યક્તિ ગુણી નાં બોજા હેઠળ દબાઈ રહ્યો હતો , જ્યારે બીજો વ્યક્તિ મસ્તીથી ગીત ગાતા જઈ  રહ્યો હતો .
પહેલાએ બીજાને પૂછ્યું, "કેમ ભાઈ ! શું તને બોજો નથી લાગતો ?"
બીજાએ કહ્યું, " તારા માથે તારા ખાવાનો બોજો છે, મારે માથે પરિવારને ખવડાવીને ખાવાનો બોજો છે . 
સ્વાર્થ નાં બોજા થી  સ્નેહ સમર્પણ નો બોજો સદૈવ હલકો લાગે છે .
 
एक आदमी अपने सिर पर अपने खाने के लिए अनाज की गठरी ले कर जा रहा था।

दूसरे आदमी के सिर पर उससे चार गुनी बड़ी गठरी थी।
लेकिन पहला आदमी गठरी के बोझ से दबा जा रहा था, जबकि दूसरा मस्ती से गीत गाता जा रहा था।

पहले ने दूसरे से पूछा, "क्योंजी! क्या आपको बोझ नहीं लगता?"

दूसरे वाले ने कहा, "तुम्हारे सिर पर अपने खाने का बोझ है,
मेरे सिर पर परिवार को खिलाकर खाने का।

स्वार्थ के बोझ से स्नेह समर्पण का बोझ सदैव हल्का होता है।"

ૐ - ત્રણ અક્ષરો નું મહત્વ

 
ૐ - ત્રણ અક્ષરો નું મહત્વ 

ૐ  શબ્દ માં ત્રણ અક્ષર છે - ઓ, ઉ અને મ .
1. "ઓ" અક્ષર નાં  ઉચ્ચારણ થી ઓજ (શક્તિ) ની વૃદ્ધિ થાય છે કારણ ઉચ્ચારણ કરતી વેળા મૂળબંધ (ગુદા માર્ગ નું સંકોચન) લાગે છે જેનાથી વીર્યની ઉર્ધ્વરેતા  (શક્તિ નાં રૂપમાં પરિવર્તન) સ્વયમ થતું રહે છે . લાંબો સમય નાં અભ્યાસ થી મૂળાધાર ચક્ર પ્રવાહિત થાય છે .
2. "ઉ" અક્ષર નાં ઉચ્ચારણ થી ઉદાર શક્તિ નો વિકાસ, ઉડડયન બંધ (પેટ ની અંદર સંકોચન) થી થાય છે, જેનાથી ઉદર (પેટ) સંબંધી બીમારીઓ ધીરે ધીરે જાતેજ સમાપ્ત થઇ જાય છે . થોડો સમય અભ્યાસ કરવાથી માંનીપૂરક ચક્ર પ્રવાહિત થાય છે .
3. "મ" અક્ષર નાં ઉચ્ચારણ થી મસ્તિષ્ક ની શક્તિઓ નો વિકાસ થાય છે કારણ એ સમય મસ્તિષ્ક માં ભમરાનો ગણગણાટ સંભળાય છે જેને ભ્રામરી પ્રાણાયામ કેવાય છે જેને કારણે મસ્તિષ માં એક વિશેષ પ્રકાર નો તરંગ (વેવ્ઝ) ઉત્પન્ન થાય છે જેનાથી મસ્તિષ્ક માં ઝામી ગયેલ વિકાર બહાર નીકળે છે સાથે શૂન્ય પડેલા અવયવ (અંગ) પણ કાર્ય કરવા લાગે છે . ફલસ્વરૂપ મસ્તિષ્ક ની સ્મરણ શક્તિ વધવા માંડે છે . 'મ' નાં ઉચ્ચારણ થી સહરાર ચક્ર પ્રભાવિત થાય છે . "ૐ" શબ્દ નો અનેકવાર ઉચ્ચારણ થી એક સાથે પ્રવાહિત થાય છે તો કુંડલીની શક્તિ જાગૃત થાય છે .જેનાથી ઉપર જણાવેલ બધીજ ઉપલબ્ધિઓ સ્વતઃ પ્રાપ્ત થવા લાગે છે .
 
 ऊँ शब्द मेँ तीन अक्षर हैँ --  ओ, उ तथा म् । 
ऊँ - तीन अक्षरोँ का महत्व
1 ." ओ " अक्षर के उच्चारण से ओज (शक्ति ) की वृद्धि होती है क्योँकि उच्चारण करते समय मूलबन्ध (गुदा मार्ग को सिकोड़ना ) लगता है जिससे विर्य का उर्ध्वरेता (शक्ति के रुप मेँ परिवर्तन ) स्वयं होता रहता है । लंबे समय के अभ्यास से मूलाधार चक्र प्रवाहित होता है ।
2 . " उ " अक्षर के उच्चारण से उदर शक्ति का विकास , उड्डयान बंध के (पेट को अंदर सिकोड़ना ) के लगने से होता है , जिससे उदर( पेट)
सम्बन्धी बीमारी धीरे धीरे स्वतः समाप्त हो जाते हैँ । कुछ समय अभ्यास से मणिपूरक चक्र प्रवाहित होता है ।
3 . " म् " अक्षर के उच्चारण से मस्तिष्क की शक्तियोँ का विकास होता है क्योँकि उस समय मस्तिष्क मेँ भौरे की गुनगुनाहट सुनायी देती है जिसे भ्रामरी प्राणायाम कहते है जिसके कारण मस्तिष्क मेँ एक विशेष प्रकार की तरंग (वेव्स) उत्पन्न होती है जिससे मस्तिष्क मेँ जमेँ विकार बाहर ही निकलते हैँ बल्कि शून्य पड़े अवयव(अंग) भी कार्य करने लगते हैँ । फलस्वरुप मस्तिष्क की स्मरण शक्ति बढ़ने लगती है।'म' के उच्चारण से सहस्रार चक्र प्रभावित होता है । जब मूलाधार,मणिपूरक तथा सहस्रार चक्र "ऊँ" शब्द के कई बार के उच्चारण से एक साथ प्रवाहित होते हैँ तो कुण्डलिनी शक्ति जाग् होती है जिससे उपरोक्त सभी उपलब्धियाँ स्वतः प्राप्त  होने लगती हैँ ।

પવિત્રતા નું મહત્વ -

પવિત્રતા નું મહત્વ -

પવિત્રતા ને અંગ્રેજીમાં PURITY કહી શકીએ છીએ . અષ્ટાંગ યોગ નાં બીજા અંગ 'નિયમ' અંતર્ગત પ્રથમ 'શૌચ' નું  જીવનમાં ઘણું મહત્વ છે . શૌચ એટલે શુચિતા, શુધ્ધતા, શુદ્ધિ, વિશુદ્ધતા, પવિત્રતા અને નિર્મલતા . શૌચ નો અર્થ મન ની બાહરી અને આંતરિક પવિત્રતા થી છે . શૌચ નો અર્થ મલિનતા ને બહાર કાઢવું પણ છે . ખરેખર તો શૌચ એક એવો શબ્દ છે જેને ઉપરોક્ત શબ્દો નો સમાનાર્થી શબ્દ નહિ માની શકાય કારણ એમાં બાહરી અને આંતરિક પવિત્રતા નો અર્થ એક સાથે પ્રતીધ્વનીત થાય છે . અન્ય શબ્દો ની અપેક્ષા એનો અર્થ વ્યાપક છે . શરીર અને મન ની પવિત્રતા એજ શૌચ છે .

પવિત્રતા બે પ્રકારની હોય છે - બાહરી અને આંતરિક . બાહરી અને આંતરિક શૌચ દ્વારાજ જીવન કે મોક્ષ પથ પર સહજતા થી આગળ વધી શકાય છે અન્યથા નહિ . શૌચ નાં અભાવે શરીર દ્વારા અને મન રોગ અને શોક થી ગ્રસ્ત થઇ જાય છે . 

બહારી : બાહરી કે શારીરિક શુદ્ધતા પણ બે પ્રકારની હોય છે . પહેલામાં શરીરને બહારથી શુદ્ધ કરવામાં આવે છે . એમાં માટી, લેપ, ત્રિફલા, લીમડો વગેરે લગાવી નિર્મળ જળ થી સ્નાન કરવાથી ત્વચા (ચામડી) અને અંગો ની શુદ્ધિ થાય છે . બીજી શરીર નાં આંતરિક અંગોને શુદ્ધ કરવા માટે યોગમાં ઘણા ઉપાય બતાવ્યા છે . જેવા શંખ પ્રક્ષાલન, નેતિ, નૌલી, ધૌતી, ગજકરણી, ગણેશક્રીયા, અંગ સંચાલન વગેરે .  

આંતરિક : આંતરિક કે માનસિક શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે બે પ્રકાર છે . પ્રથમ મનના ભાવો અને વિચારો ને સમજતા રહેવાથી . જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર ને ત્યાગવાથી મનની શુદ્ધતા થાય છે . એનાથી સત્ય આચરણ નો જન્મ થાય છે . ઈર્ષ્યા, દ્વેષ, તૃષ્ણા, અભિમાન, કુવિચાર અને પાંચ કલેશને છોડવાથી દયા, ક્ષમા, નમ્રતા, સ્નેહ, મધુર ભાષણ તથા ત્યાગ નો જન્મ થાય છે . એટલે વ્યક્તિ સ્વયમ ની સામે સત્ય અને ઈમાનદાર બની રહે છે . એનાથી જાગૃતિ નો જન્મ થાય છે . 

વિચારોની અસરથી ક્ષમતા વધે છે . બીજી રીત આહાર-વિહાર પર સંયમ રાખતા યમ અને પ્રાણાયામ નું પાલન કરવું . મુખ્યત્વે શૌચ નો તાત્પર્ય છે પવિત્ર થઇ જાઓ, તો અડધું સંકટ તો એમજ દુર થઇ ગયું સમજો . યોગ માં પવિત્રતા નું ઘનુજ મહત્વ છે . શરીર નાં બધા છિદ્રો ને સંધ્યા વંદન થી પૂર્વ સાફ-પવિત્ર કરવા એ પણ શૌચ છે . મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જેમને શૌચ-આચમન કર્યું છે તેઓ ધર્મ અને મંદિર નું સન્માન કરવું જાણે  છે . 



पवित्रता का महत्व - 
पवित्रता को अंग्रेजी में Purity कह सकते हैं। अष्टांग योग के दूसरे अंग'नियम'के उपांगों के अंतर्गत प्रथम'शौच'का जीवन में बहुत महत्व है। शौच अर्थात शुचिता, शुद्धता, शुद्धि, विशुद्धता, पवित्रता और निर्मलता। शौच का अर्थ शरीर और मन की बाहरी और आंतरिक पवित्रता से है। शौच का अर्थ मलिनता को बाहर निकालना भी है। दरअसल शौच एक ऐसा शब्द है जिसे उपरोक्त शब्दों का समानार्थी शब्द नहीं माना जा सकता क्योंकि इसमें बाहरी और भीतरी पवित्रता का अर्थ एक साथ प्रतिध्वनित होता है। अन्य शब्दों की अपेक्षा इसका अर्थ व्यापक है। शरीर और मन की पवित्रता ही शौच है। 

पवित्रता दो प्रकार की होती है- बाहरी और भीतरी। बाहरी और भीतरी शौच के द्वारा ही जीवन या मोक्ष पथ पर सहजता से आगे बड़ा जा सकता है अन्यथा नहीं। शौच के अभाव के चलते शरीर और मन रोग और शोक से ग्रस्त हो जाता है। 
बाहरी : बाहरी या शारीरिक शुद्धता भी दो प्रकार की होती है। पहली में शरीर को बाहर से शुद्ध किया जाता है। इसमें मिट्टी, उबटन, त्रिफला, नीम आदि लगाकर निर्मल जल से स्नान करने से त्वचा एवं अंगों की शुद्धि होती है। दूसरी शरीर के अंतरिक अंगों को शुद्ध करने के लिए योग में कई उपाय बताए गए है- जैसे शंख प्रक्षालन, नेती, नौलि, धौती, गजकरणी, गणेश क्रिया, अंग संचालन आदि। 

भीतरी : भीतरी या मानसिक शुद्धता प्राप्त करने के लिए दो तरीके हैं। पहला मन के भाव व विचारों को समझते रहने से। जैसे- काम, क्रोध, लोभ, मोह, अहंकार को त्यागने से मन की शुद्धि होती है। इससे सत्य आचरण का जन्म होता है। ईर्ष्या, द्वेष, तृष्णा, अभिभान, कुविचार और पंच क्लेश को छोड़ने से दया, क्षमा, नम्रता, स्नेह, मधुर भाषण तथा त्याग का जन्म होता है। अर्थात व्यक्ति स्वयं के समक्ष सत्य और ईमानदार बना रहता है। इससे जाग्रति का जन्म होता है। 

विचारों के असर की क्षमता बढ़ती है। दूसरा तरीका है आहार-विहार पर संयम रखते हुए यम और प्राणायाम का पालन करना। मूलत: शौच का तात्पर्य है पवित्र हो जाओ, तो आधा संकट यूँ ही कटा समझो। योग में पवित्रता का बहुत महत्व है। शरीर के सभी छिद्रों को संध्या वंदन से पूर्व साफ-पवित्र  करना भी शौच है। मंदिर में प्रवेश कराने से पहले जिन्होंने शौच-आचमन की है वे धर्म और मंदिर का सम्मान करना जानते हैं। ॐ ॐ

તક્ષશિલા :- વિદ્યાનું એક ઐતિહાસિક કેન્દ્ર :-

તક્ષશિલા :- વિદ્યાનું એક ઐતિહાસિક કેન્દ્ર :-
=================================
બૃહત્તર ભારત નું એક પ્રાચીન અને મહત્વપૂર્ણ વિદ્યા કેન્દ્ર અને ગાંધાર પ્રાંત ની રાજધાની - તક્ષશિલા . પ્રાચીન ભારત નો ગાંધાર પ્રાંત વર્તમાન દક્ષીની અફઘાનિસ્તાન માં આવે છે . એ શિક્ષા અને વ્યાપાર બંને નું કેન્દ્ર હતું . ઘણા વિચારકો ને અનુસાર છાન્ડોગ્યોપનીષદ માં ઋષિ ઉદ્દાલક આરુની ગાંધાર દેશ નું વર્ણન કરે છે . શતપથ બ્રાહ્મણ માં આરુની ઉદીચ્ય અને ઉદ્દાલક જાતકમાં તક્ષશિલા ની યાત્રા નું વર્ણન છે .  રામાયણ માં એને ભરત  દ્વારા રાજકુમાર તાક્ષ્ના નામ પર સ્થાપિત બતાવ્યું છે, જે અહીના શાસક નિયુક્ત કરાયા હતા . જન્મેજય નો સર્પયજ્ઞ આજ સ્થાન પર થયો હતો . (મહાભારત - 1.3.20)
એ રીતે જોવા જઈએ તો ભરત  નાં પુત્ર તાક્ષ્ના નામ પર આ નગરને વસાવાયેલું . મહાભારત અથવા રામાયણ માં આ વિદ્યાનું કેન્દ્ર હોવાનો ઉલ્લેખ ક્યાય નથી . પણ ઈ।પૂ। સપ્તમ શતાબ્દીમાં આ સ્થાન વિદ્યા નાં કેન્દ્રના રૂપમાં પૂર્ણ રૂપે પ્રસિદ્ધ થઇ ચુક્યું હતું તથા રાજગૃહ, કાશી અને મીથીલાના વિદ્વાનોનાં આકર્ષણ નું કેન્દ્ર બની ગયું હતું . સિકંદર નાં આક્રમણ સમયે આ વિદ્યાપીઠ એના દાર્શનિકો માટે પ્રસિદ્ધ હતી .

ગૌતમ બુદ્ધ નાં સમયમાં તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદત્રયી, ઉપવેડો સહીત 18 (કલાઓ) વિદ્યાઓ (શિલ્પો) ની શિક્ષા આપવામાં આવતી હતી . કોશલ નાં રાજા પ્રસેનજીત નાં પુત્ર તથા બીમ્બીસારના રાજ વૈદ્ય જીવકે અહીજ શિક્ષા મેળવી હતી . કુરુ તથા કોસલરાજ્ય નિશ્ચિત સંખ્યામાં અહી પ્રતિવર્ષ છાત્રો ને મોકલતું હતું . તક્ષશિલા નો એક વિભાગ ધનુ: વિદ્યા  શાસ્ત્ર હતો, જેમાં ભારતના વિભિન્ન ભાગો થી હજારો રાજકુમારો યુદ્ધ વિદ્યા શીખવા આવતા હતા . કહેવાય છે કે પાણીની અહીનાજ છાત્ર હતા . ચાણક્ય અને ચંદ્રગુપ્ત ની પ્રસિદ્ધિ અહીંથી થઇ . અહી વિદેશી છત્ર પણ ભણતા હતા . 
 આ  નગર ઉત્તારાપથ દ્વારા શ્રાવસ્તી અને રાજગૃહ સાથે જોડાયેલ હતો . અશોકના પાચમાં શીલાલેખ માં લખેલ છે કે એને ધર્માધિકારીઓ ને યવન અને કામ્બોજ નાં ગાંધારમાં પણ નિયુક્ત કર્યા હતા .
સાતમી શતાબ્દી માં જ્યારે હ્યુએન્ત્સાન્ગ અહી ભ્રમણ કરવા આવ્યા ત્યારે એનું ગૌરવ સમાપ્ત થઇ ચુક્યું હતું . ફાહિયાન ને પણ અહી કોઈ શૈક્ષિક મહત્વની વાત નોતી મળી . વાસ્તવમાં એની શિક્ષા વિષયક ચર્ચા મૌર્યકાળ પછી નથી સંભળાતી . સમ્ભવતઃ બર્બર વિદેશીઓ એ એને નષ્ટ કરી નાખી હતી .
સંસ્કૃતમાં 'તક્ષશિલા' નું પાલી  ભાષામાં 'તક્ક્સીલા' થયું , અને ગ્રીકમાં એજ બદલાઈને 'ટેકસીલા' થયું જેને અંગ્રેજીમાં  'ટૈકસિલા'  કહેવાય છે . ફાહિયાને એનું ચીની નામ આપ્યું "શી-શી-ચેંગ". એનું ખંડેર રાવલપીંડી થી ઉત્તર-પશ્ચિમમે 22 માઈલ દુર "શાહ કી ઢેરી"  માં છે . પ્રાચીન તક્ષશિલા જ આજે "શાહ કી ઢેરી" છે, જે આજે પાકિસ્તાનમાં છે .
જાતક કથામાં એક રોચક કથા આપવામાં આવી છે . દીવ્યદાન ને અનુસાર બોધિસત્વ ને ચંદ્રપ્રભ નામક બ્રાહ્મણ-યાચક માટે પોતાનું માથું કાપી અર્પિત કરી દીધું હતું . માટે આ નગરનું નામ "તક્ષશિલા" પડી ગયું, જેનો અર્થ થાય : કપાયુલ માથું . સંસ્કૃત માં ટકશ ધાતુ છોલવાનું કે કાપવા માટે પ્રયુક્ત થાય છે . વસ્તુતઃ આ કથામાં સત્યતા ઓછી અને બનાવાતીપાનું વધારે છે . ઈતિહાસ સાથે એનો કોઈ સંબંધ નથી .
 
तक्षशिलाः--विद्या का एक ऐतिहासिक केन्द्रः--
=================================
बृहत्तर भारत का एक प्राचीन और महत्वपूर्ण विद्या का केन्द्र और गान्धार प्रान्त की राजधानी--तक्षशिला। प्राचीन भारत का यह गान्धार प्रान्त वर्तमान दक्षिणी अफगानिस्तान में आता है। यह शिक्षा और व्यापार दोनों का केन्द्र था। कुछ विचारकों के अनुसार छान्दोग्योपनिषद् में ऋषि उद्दालक आरुणि गांधार देश का वर्णन करते हैं। शतपथ ब्राह्मण में आरुणि उदीच्य और उद्दालक जातक में तक्षशिला की यात्रा का वर्णन है। रामायण में इसे भरत द्वारा राजकुमार तक्ष के नाम पर स्थापित बताया गया है, जो यहाँ का शासक नियुक्त किया गया था। जनमेजय का सर्पयज्ञ इसी स्थान पर हुआ था। (महाभारत--1.3.20)
इस प्रकार देखा जाय तो भरत के पुत्र तक्ष के नाम पर इस नगर को बसाया गया। महाभारत अथवा रामायण में इसके विद्या के केन्द्र होने की चर्चा नहीं है। किन्तु ई. पू. सप्तम शताब्दी में यह स्थान विद्या के केन्द्र के रूप में पूर्ण रूप से प्रसिद्ध हो चुका था तथा राजगृह, काशी एवं मिथिला के विद्वानों के आकर्षण का केन्
द्र बन गया था। सिकन्दर के आक्रमण के समय यह विद्यापीठ अपने दार्शनिकों के लिए प्रसिद्ध था।
गौतम बुद्ध के समय तक्षशिला विद्यापीठ में वेदत्रयी, उपवेदों के सहित 18 (कलाओं) विद्याओं (शिल्पों) की शिक्षा दी जाती थी। कोसल के राजा प्रसेनजित के पुत्र तथा बिम्बिसार के राजवैद्य जीवक ने यहाँ शिक्षा पाई थी। कुरु तथा कोसलराज्य निश्चित संख्या में यहाँ प्रतिवर्ष छात्रों को भेजते थे। तक्षशिला का एक विभाग धनुःविद्या शास्त्र था, जिसमें भारत के विभिन्न भागों से सैंकडों राजकुमार युद्धविद्या सीखने आते थे। कहा जाता है कि पाणिनि यहीं के छात्र थे। चाणक्य और चन्द्रगुप्त की प्रसिद्धि यहीं से हुई। यहाँ विदेशी छात्र भी पढते थे।
यह नगर उत्तरापथ के द्वारा श्रावस्ती और राजगृह से जुडा हुआ था। अशोक के 5 वें शिलालेख में लिखा मिलता है कि उसने धर्माधिकारियों को यवन और कांबोज के गांधार में भी नियुक्त किया था।

7 वीं शताब्दी में जब ह्वेनसांग इधर भ्रमण करने आया तब तक इसका गौरव समाप्त हो चुका था। फाहियान को भी यहाँ कोई शैक्षिक महत्व की बात नहीं प्राप्त हुई। वास्तव में इसकी शिक्षा विषयक चर्चा मौर्यकाल के बाद नहीं सुनी जाती। सम्भवतः बर्बर विदेशियों ने इसे नष्ट कर डाला।

संस्कृत का तक्षशिला पालि भाषा में "तक्कसिला" हो गया और ग्रीक में यही बदलकर "टेक्सिला" हो गया, जिसे अंग्रेजी में "टैक्सिला" कहा जाता है। फाहियान ने इसका चीनी नाम दिया--"शि-शि-चेंग"। इसका खण्डहर रावलपिंडी से उत्तर-पश्चिम में 22 मील दूर "शाह की ढेरी" में है। प्राचीन तक्षशिला ही आज "शाह की ढेरी है, जो आज पाकिस्तान में है।

जातक-कथा में इस एक रोचक कथा दी गई है। दिव्यदान के अनुसार बोधिसत्व ने चन्द्रप्रभ नामक ब्राह्मण-याचक के लिए अपना सिर काटकर अर्पित कर दिया था। इसलिए इस नगर का नाम "तक्षशिला" पड गया, जिसका अर्थ हैः--कटा हुआ सिर। संस्कृत में तक्ष धातु छीलने या काटने अर्थ में प्रयुक्त है। वस्तुतः इस कहानी में सत्यता कम और बनावटीपन अधिक है। इतिहास से इसका कोई सम्बन्ध नहीं।

વેદના વિષયો :-

વેદના વિષયો :-
============
વેદોમાં  અવયવ રૂપ વિષય તો અનેકો છે, પણ એમાંથી ચાર મુખ્ય છે --
(1) વિજ્ઞાન:-  બધા પદાર્થોને યથાર્થ જાણવા . વિજ્ઞાન એને કહેવાય કે જે કર્મ, ઉપાસના, અને જ્ઞાન આ ત્રણનો યથાવત ઉપયોગ કરવો અને પરમેશ્વર થી લઈને જડ સુધી પદાર્થો નો સાક્ષાત બોધ હોવો . આ ચારેવામાં મુખ્ય છે . એ ઋગ્વેદનો વિષય છે .
(2) કર્મ:- એ ક્રિયા-પ્રધાન હોય છે . એના વિના વિદ્યાભ્યાસ અને જ્ઞાન નથી મળી શકતું, કારણ મન નો યોગ બહારની ક્રિયા અને ભીતરના વ્યવહાર માં સદૈવ રહે છે . એ વિષય યજુર્વેદનો છે .
(3) ઉપાસના:- જેનાથી કર્મોની સમાપ્તિ દ્વારા કર્મ-બંધન છૂટે, એ સામવેદ છે . સામવેદ માં ઉપાસના કાંડ છે .
(4) જ્ઞાન:- જેના દ્વારા સંશય દુર થાતાજ વિષયની સમગ્રતા પૂર્વક જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ અથર્વવેદ છે . એમાં જ્ઞાનકાંડ છે .
वेद के विषयः---
==========
वेदों में अवयवरूप विषय तो अनेक हैं, परन्तु उनमें से चार मुख्य हैं---
(1.) विज्ञानः--सब पदार्थों को यथार्थ जानना। विज्ञान उसको कहते हैं कि जो कर्म, उपासना और ज्ञान इन तीनों से यथावत् उपयोग लेना और परमेश्वर से लेके तृणपर्यन्त पदार्थों का साक्षाद् बोध होना। यह चारों में प्रधान है। यह ऋग्वेद का विषय है।

(2.) कर्मः---यह क्रिया-प्रधान होता है। इसके बिना विद्याभ्यास और ज्ञान नहीं हो सकता, क्योंकि मन का योग बाहर की क्रिया और भीतर के व्यवहार में सदैव रहता है। यह विषय यजुर्वेद का है।

(3.) उपासनाः---जिससे कर्मों की समाप्ति द्वारा कर्म-बन्धन छूटे, वह सामवेद है। सामवेद में उपासना काण्ड है।

(4.) ज्ञानः---जिसके द्वारा संशय हटते ही विषय का समग्रता पूर्वक ज्ञान होता है, वह अथर्ववेद है। इसमें ज्ञानकाण्ड है।

Saturday, April 20, 2013

ગઈ કાલે શ્રી રામ નવમી ઉત્સવ આખા વિશ્વમાં ઉજવાયો એના ઉપલક્ષમાં ભગવાન રામ સાથે જોડાયેલ અમુક તથ્યો નું વૈજ્ઞાની પ્રમાણ સાથે જાણકારી અહી પ્રસ્તુત છે .......



ભગવાન શ્રી રામ નું જીવન ચરિત્ર સૌ પ્રથમ મહર્ષિ વાલ્મિકીએ 'રામાયાણ' માં શ્રી રામનો અયોધ્યાના રાજા તરીકે રાજ્યાભિષેક થયા બાદ આલેખ્યું . મહર્ષિ વાલ્મીકી એક ઉચ્ચ કોટીના જ્યોતિષ શાસ્ત્રી હતા એમણે શ્રી રામના જીવન સાથે જોડાયેલ અનેકો મહત્વની ઘટનાઓ નું ગ્રહ નક્ષત્ર અને રાશિઓને આધારે  કથાન કરેલું. કહેવાની જરૂર નથી કે એજ ગ્રહ દશા, નક્ષત્રો ની દિશા અને રાશિઓનો મેળ હજારો વર્ષો પછી પણ પાછો નથી જોવા મળતો .  મહર્ષિ વાલ્મીકી દ્વારા વર્ણવાયેલ ભગવાન શ્રી રામ અંગેની આજ બધી માહિતીઓને "પ્લેનેટોરીયમ ગોલ્ડ"  નામના સોફ્ટવેર માં પ્રેસિત કરાતા શ્રી રામનાં જીવન અંગે ની અંગ્રેજી તારીખોને જાની શકાઈ છે .
ઇન્ડિયન રેવેન્યુ સર્વિસના શ્રી પુષ્કર ભટનાગરે "ફોગ્વેર પબ્લીશીંગ USA" પાસેથી સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, પૃથ્વીથી બીજા અન્ય ગ્રહોંની દિશા, દશા અને માપ જાણવા માટે ખગોળવિજ્ઞાનીઓ દ્વારા વપરાતા આ સોફ્ટવેરને મેળવી  મહર્ષિ વાલ્મીકી દ્વારા આલેખાયેલ ભગવાન શ્રી રામ નાં જીવન સાથે ઘટેલ ઘટનાઓની તમામ ગ્રહ દશા, નક્ષત્રોની દિશા અને રાશીઓ ની માહિતી આમાં પ્રેસિત કરતા ખુબજ રોચક સંતોષકારક તથ્યો જેવા કે શ્રી રામના જન્મ થી લઇ 14 વર્ષ વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા સુધી જાણવા મળ્યા છે . શ્રી પુષ્કર ભટનાગરે એ સાથે સચોટ અને સંતોષકારક માહિતીઓ Rupa  & Co  દ્વારા પ્રકાશિત એમના પુસ્તક "Dating  the Era of Lord  Rama " આપેલ છે જેમાંથી થોડી માહિતીઓ અહી સાભાર લઈએ છીએ .
1) શ્રી રામ ની જન્મ તારીખ અને વર્ષ :- 10 જાન્યુઆરી 5114 BC સમય બપોરે 12 થી 1 ની વચ્ચે
2)  શ્રી ભરત ની જન્મ તારીખ :- 11મી જાન્યુઆરી 5114 BC  અડધી રાતે 4 વાગ્યાની આસપાસ
3)  શ્રી રામ 14 વર્ષ નાં વનવાસ માટે નીકળ્યા :- 5મી  જાનુઆરી 5089 BC  (25 વર્ષ ની આયુ)
4)  ખર અને દુષણ નામક રાક્ષસો નો વધ :- 7મી ઓક્ટોબર 5077 BC (એ દિવસે સૂર્ય ગ્રહણ અને અમાવાસ્યા હતી) જે પંચવટી થી જોઈ શકાતું હતું .
5)  વાળી નો વધ       :-   3 જી અપ્રિલ 5076 BC
6) શ્રી હનુમાનજી લંકા પહોંચ્યા :-  12 મી સપ્ટેમબર  5076 BC
7) શ્રી હનુમાનજી લંકા થી પાછા ફર્યા :- 14 મી સપ્ટેમબર 5076 BC
8) નલ સેતુ /રામ સેતુ નિર્માણ કાર્ય :- શરુ 15મી સપ્ટેમબર 5076 BC અને પૂર્ણ 19મી સપ્ટેમબર 5076 BC
9) સૈન્ય નું લંકા તરફ પ્રયાણ  :- 20મી સપ્ટેમબર  5076 BC
10 રાવણ નાં કિલ્લા પાસે સૈન્ય પહોંચ્યું :- 12 મી ઓક્ટોબર 5076 BC
11) મેઘનાદનું મૃત્યુ  :-  24 મી નવેમ્બર 5076 BC
12) રાવણ વધ  :- 4 થી ડીસેમ્બર 5076 BC
13) શ્રી રામ અયોધ્યા પાછા આવ્યા :- 2 જી જાન્યુઆરી 5075 BC - તે દિવસે પણ ચૈત્ર  સુદ નવમી હતી  (તે દિવસે શ્રી રામ ની આયુ 39 વર્ષ હતી)

ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષની વનવાસ યાત્રા નું વિવરણ જુના ઉપલબ્ધ પ્રમાણો અને રામ અવતાર ની શોધ અને અનુસંધાન પ્રમાણે કુલ 195 સ્થાનો પર રામ અને સીતાજીના ઠોસ પ્રમાણો મળ્યા છે જેને 5 ભાગોમાં વર્ણિત કર્યા છે .

1. વનવાસનું પ્રથમ ચરણ ગંગા નો પટ્ટો :
સૌથી પહેલા રામ અયોધ્યાથી નીકળી તમસા નદી (ગૌરાઘાટ, ફૈજાબાદ, ઉત્તર પ્રદેશ) ને પાર કરી જે અયોધ્યાથી 20 કિમી દુર છે . ત્યાંથી તેઓ ગોમતી નદીને પાર કરી શ્રિંગવેરપુર (વર્તમાન સિંગરૌર, જીલ્લા ઇલાહાબાદ) પહોંચ્યા એ  નિષાદરાજ ગુહ નો વિસ્તાર હતો જે કેવટ પ્રસંગ માટે વિખ્યાત છે જ્યાંથી ગંગા 2 કિમી દુર હતી અહીથીજ આર્ય સુમંતજીને શ્રી રામે પાછા  મોકલ્યા હતા .  ત્યારબાદ યમુનાં નદીને સંગમ પાસેથી પર કરી રામ ચિત્રકૂટમાં પ્રવેશ કરે છે . અહી આજે પણ વાલ્મીકી આશ્રમ, મંડવ્ય આશ્રમ, ભારત કૂપ વગેરે આજે પણ આ પ્રસંગોની ગાથા નું ગાન કરી રહ્યા છે . ભારત મિલાપ પછી રામ ચિત્રકૂટ છોડી શ્રી અત્રી મુનિના આશ્રમ સતના (મધ્યપ્રદેશ) પહોંચ્યા .


2. વનવાસ નું  ચરણ દંડક વન (દંડકારણ્ય) :
ઘાઢ જંગલો અને વરસાદ વાલુ જીવન ને જીવતા રામ, સીતા અને લક્ષ્મણ સહીત સરભંગ અને સુતીક્ષણ મુનિના આશ્રમ માં પહોંચે છે . નર્મદા અને મહાનદી નાં પટમાં એમણે  પોતાનું અધિક જીવન વિતાવ્યું , પન્ના, રાયપુર, બસ્તર અને જગદલપુર માં તમા જંગલો, ઝરણા, પહાડોને અને નદીઓને પાર કરી રામ અગસ્ત્ય મુનિના આશ્રમ નાશિક પહોંચે છે, જ્યાં એમને અગસ્ત્ય મુની, અગ્નિશાળા માં બનેલા અસ્ત્ર શાસ્ત્ર પ્રદાન કરે છે .

3. વનવાસનાં ત્રીજા ચરણ માં ગોદાવરી નો પટ્ટ :

અગસ્ત્ય મુનિને મળ્યા પછી રામ પંચવટી (પાંચ વાત વૃક્ષો થી ઘેરાયેલ ક્ષેત્ર) જે આજે પણ નાશિક માં ગોદાવરી નદીના તટ પર છે ત્યાં પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું . આજ સ્થળ સુર્પણખા વિવાદ અને ખર દુષણ સાથે યુદ્ધ થયા હતા . નાશિક ક્ષેત્રમાં  જ્યાં મારીચ ને માર્યો હતો, સાથે મૃગવ્યાધેશ્વર  અને બાણેશ્વર જેવા ઘણા અવશેષો છે . અહીથીજ સીતાજીનું અપહરણ થયું હતું, સાથેજ સીતા સરોવર, રામ કુંડ અને ત્ર્યમ્બકેશ્વર સાથે જટાયુ નું મૃત્યુ સર્વતીર્થ નામક સ્થાને થયું હતું જે ઇગતપુરી નાશિક તાલુકાનાં  તાકીદ ગામે મૌજુદ છે જે નાશિક થી 56 કિમી દુર આવેલ છે જે આજે પણ સચવાયેલ છે .  આ સ્થાનને સર્વસ્થાન એટલા માટે કહેવાયું કે કારણ અહીજ મરણાસન્ન જટાયુએ જણાવ્યું હતું કે રામના પિતા દશારથ્જીનું મૃત્યુ થઇ ચુક્યું છે અને રામે અહી જટાયુ ના અગ્નિસંસ્કાર કરી પિતા અને જટાયુનું શ્રાદ્ધ તર્પણ કર્યું હતું .

4. વનવાસ નું ચારથ ચરણ તુંગભદ્રા અને કાવેરી નો પત્તો :

સીતા ની શોધમાં રામ અને લક્ષ્મણ જટાયુ અને કબંધ ને મળી ઋષ્યમુક પર્વત તરફ આગળ વધ્યા , રસ્તામાં પમ્પા સરોવર ની પાસે શબરી ની મુલાકાત થઇ અને નવધા ભક્તિથી શબરીને મુક્તિ મળી . જે આજે બેલગામ નાં સુરેવન વિસ્તારમાં છે અને આજે પણ અહીઅહીના બોરના કાંટાળા વૃક્ષો માટે વિખ્યાત છે . ચંદન નાં જંગલો ને પાર કરી રામ ઋષ્યમુક ની તરફ આગળ વધતા હનુમાન અને સુગ્રીવને મળ્યા, સીતા નાં આભુષણ પ્રાપ્ત થયા અને બાલીનો વધ થયો ... આ સ્થાન આજે પણ કર્ણાટક ના બેલ્લારી નાં હમ્પીમાં સ્થિત છે .

5. વનવાસનું પાંચમું ચરણ સમુદ્ર નો પટ્ટ :
કાવેરી નદીને કિનારે ચાલતા, ચંદનના વાનોને પાર કરતા કોડડીકરાઈ પહોંચ્યા ત્યાંથી પાછા રામેશ્વરમ પુલના નિર્માણ હેતુ ફર્યા .  જેના દરેક પ્રમાણ છેદુકારાઈ માં ઉપલબ્ધ છે . ઉતમ શિલ્પકાર નળ દ્વારા સાગર તટ નું ત્રણ દિવસ સુધી અન્વેષણ અને શોધ કર્યા પછી રામે કોડડીકરાઈ અને છેદુકારાઈ ને છોડી ફરી રામેશ્વરમ ખાતે મુખ્યત્વે ધનુષકોટીમાં પુલ નિર્માણ નું કાર્ય શરુ કર્યું જે પાંચ દિવસમાં પૂર્ણ કરાયું હતું .

--- શ્રી રાહુલ પંડ્યા



Sunday, April 14, 2013

જ્વાલા માતા


જ્વાલા માતાના મંદિરમાં વાતાવરણ કેવું પણ હોય, વિના તેલ, વિના જ્યોત જ્વાલા સલાગતીજ રહે છે. આજ જ્વાલાની અહી પૂજા થાય છે. આ મંદિરમાં નવ દેવીઓ જ્વાલા રૂપે હંમેશા નજરે ચઢે છે.મંદિર પાસે ગોરખ ડબ્બી છે, જ્યાં એક કુંડ માં પાણી ઉકળતું હોય એવું લાગે, પણ અડવાથી એ પાણી બિલકુલ ઠંડુ હોય છે. નવરાત્ર દરમિયાન આ મંદિરમાં શ્રધ્ધાળુઓ ની એટલી ભીડ ઝામે કે મંદિરમાં પ્રવેશ કરવા માટે લોકોએ કલાકો ઉભા રહેવું પડે. જ્વાલાદેવીમાં માં શક્તિ ની નવ જ્વાળાઓ પ્રજ્વલિત છે. કહેવાય છે કે આ નવ જ્વાળાઓ નવ દેવીઓ મહાકાલી, અન્નપૂર્ણા, ચાંદી, હિંગલાજ, વિન્ધ્યાવાસીની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી દેવી નાં રૂપો છે.
કહેવાય છે કે ૧૯૦૫મા કાંગડા શેરમાં જબરદસ્ત ભૂકંપ આવેલો, જેમાં આખું શહેર તબાહ થઇ ગયેલું, પણ આ મંદિરને એક ઘસરકો પણ નતોઆવ્યો. જવાલાદેવી મંદિરના વિષે એક વાર્તા પ્રચલિત છે. ધ્યાનુભક્ત માતા જોતાવાળી નાં પ્રમાં ભક્ત હતા. એક વાર દેવીના દર્શન માટે ગામવાળાઓ સાથે તેઓ દેવીના દર્શને નીકળ્યા.બધા દિલ્લી થી પસાર થઇ રહ્યા હતા ત્યારે મુગલ બાદશાહ અકબરના સિપાહીઓએ એમને રોક્યા અને અકબરના દરબારમાં લઇ ગયા. અકબરે એને પૂછ્યું કે એ ક્યા જઈ રહ્યો છે ત્યારે ધ્યાનુએ જણાવ્યું કે એ બધા માતા જ્યોતવાલીના દર્શન માટે જઈ રહ્યા છે. એ સાંભળી અકબરે કહ્યું કે તારી માતા માં ક્યા શક્તિ છે. ધ્યાનુએ કહ્યું કે એ આખા સંસારની રક્ષા કરે છે. ત્યારે અકબરે ધ્યાનુંના ઘોડાનું માથું કાપી નાખ્યું અને કહ્યું જો તારી માં નાં માં શક્તિ હોય તો ઘોડા નું માથું ફરી જોડીને ઘોડાને જીવિત કરી બતાવે. ધ્યાનુએ માતાની સ્તુતિ કરી અને પોતાનું માથું કાપી માતાને ભેંટ રૂપે ધરી દીધું અને આ બાજુ માતાની શક્તિથી ઘોડાનું માથું જોડાઈ ગયું.
માનવામાં આવે છે કે ક્યારેક બાદશાહ અકબરે આ જ્યોતિ ને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ અસફળ રહ્યો હતો. માં ની મહિમાને જોઈ એ પણ નતમસ્તક થયો અને માતાને સોનાનું છત્ર ચઢાવ્યું. પણ અકબરના મનમાં એ અભિમાન થયું કે એ સોનાનું છત્ર ચઢાવી રહ્યો છે. આનાં પર માતાએ એના હાથમાંથી છાત્રને ગબડાવી મુક્યું અને એને એક એવી અજબ ધાતુ નું બનાવી દીધું. આ ધાતુ શું છે, એ આજે પણ રહસ્ય બનેલું છે. આ છત્ર આજે પણ મંદિરમાં છે. આ રીતે અકબર ને દેવીની શક્તિ નું ભાન થયું.
 
 ज्वाला माता के मंदिर में मौसम कैसा भी हो, बिना तेल, बाती के ज्वाला जलती रहती है। इसी ज्वाला की ही यहां पूजा होती है। इस मंदिर में नौ देवियां ज्वाला रूप में हमेशा नजर आती हैं।
मंदिर के पास ही गोरख डिब्बी है, जहां एक कुंड में पानी खौलता हुआ प्रतीत होता है, पर छूने पर वह ठंडा लगता है। नवरात्र के दौरान इस मंदिर में श्रद्धालुओं की इतनी भीड़ जुटती है कि मंदिर में प्रवेश करने में भी लोगों को घंटों समय लग जाते हैं। ज्वालादेवी में मां शक्ति की नौ ज्वालाएं प्रज्ज्वलित हैं। कहा जाता है कि ये नौ ज्वालाएं नौ देवियों महाकाली, अन्नपूर्ण, चंडी, हिंगलाज, बिंदया बसनी, महालक्ष्मी, सरस्वती, अंबिका और अंजी देवी के रूप हैं।
 कहा जाता है कि 1905 में कांगड़ा शहर में जबरदस्त भूकंप आया था, जिसमें पूरा शहर तबाह हो गया था, लेकिन इस मंदिर को एक खरोंच तक नहीं आई थी। ज्वालादेवी मंदिर के संबंध में एक कथा काफी प्रचलित है। ध्यानुभक्त माता जोतावाली का परम भक्त था। एक बार देवी के दर्शन के लिए वह अपने गांववासियों के साथ ज्वालादेवी के दर्शन के लिए निकला। सभी दिल्ली से गुजर रहे थे। तभी मुगल बादशाह अकबर के सिपाहियों ने उन्हें रोक लिया और अकबर के दरबार में उन्हें पेश किया गया। अकबर ने उनसे पूछा कि वो कहां जा रहे है तो ध्यानु ने बताया कि वो सभी माता ज्योतावाली के दर्शन के लिए जा रहे हैं। इस पर अकबर ने कहां तेरी मां में क्या शक्ति है। ध्यानु ने बताया कि वो सारे संसार की रक्षा करती हैं। इस पर अकबर ने ध्यानु के घोड़े का सिर कटवा दिया और कहा कि अगर तेरी मां में शक्ति है तो घोड़े के सिर को जोड़ कर उसे जीवित कर दें। ध्यानु ने माता की स्तुति की और अपना सिर काट कर माता को भेंट के रूप में प्रदान किया। माता की शक्ति से घोड़े का सिर जुड़ गया।
 माना जाता है कि कभी बादशाह अकबर ने इस ज्योति को बुझाने का प्रयास किया था, पर वो असफल रहा था। मां की महिमा को देख वह भी नतमस्तक हुआ और माता को सोने का छत्र चढ़ाया। लेकिन अकबर के मन में यह अभिमान हो गया कि वो सोने का छत्र चढ़ा रहा है। इस पर माता ने उसके हाथ से छत्र को गिरवा दिया और उसे एक अजीब धातु का बना दिया। यह धातु क्या है, यह आज भी रहस्य बना हुआ है। यह छत्र आज भी मंदिर में मौजूद है।
इस प्रकार अकबर को देवी की शक्ति का अहसास हुआ।

દેવી કુષ્માંડા

કુ  નો અર્થ થાય 'થોડું', ઉષ્મા નો અર્થ થાય 'તાપ', અને અંડા  નો અર્થ અહી બ્રહ્માંડ થાય છે, સૃષ્ટિ એટલે જેની ઉષ્માના અંશ થી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ એ દેવી 'કુષ્માંડા' છે . જ્યારે ચારો તરફ અંધકાર હતો, સમયની પણ ઉત્પત્તિ નહોતી થઇ, તો માં 'કુષ્માંડા' એ પોતાના સંકલ્પ થી સૃષ્ટિ નું સૃજન કર્યું, એનાથી પહેલા તો 'સત ' અને 'અસત' નું પણ અસ્તિત્વ ન હતું.

 દેવી કુષ્માંડા સૂર્યલોક માં રહે છે, અને એ સ્થાન પર કોઈ બીજું નતું રહી શકતું, દેવી નો રંગ પણ સુર્યને સમાન ચમકે છે, એવી ચમક અન્ય દેવી દેવતાઓ માં નથી.
દેવીની આઠ ભુજાઓ છે, અને સાત ભૂજાઓમાં તેઓ ધનુષ, બાણ, કમળ, અમૃત, ચક્ર, ગાળા અને કમંડળ  પકડેલ છે અને આઠમી ભુજામાં તેઓ માલા રાખે છે, જે અષ્ટ સિધ્ધિઓ, અને નવ નિધિઓ આપે છે. સંસ્કૃત માં કુષ્માંડા નો અર્થ છે કોળું અને દેવીને કોલાનો ભોગ લગાવાય છે, જે દેવીને અતિ પ્રિય છે
 નવરાત્રના ચોથે દિવસે દેવી કુશ્માન્દાની પૂજા કરવામાં આવે છે, આ દિવસે સાધક અનાહત કેન્દ્રમાં પ્રવેશ કરી જાય છે. દેવીની સાધના કરવાથી સાધકની બધી બીમારીઓ અને દુઃખ  દુર થઇ જાય છે. સાધક ની યુ નામ, બળ  અને સ્વાસ્થ્ય વધે છે. દેવી કુષ્માંડા ને સરતાથી પ્રસન્ન કરી શકાય છે. 
 દેવી કુષ્માંડા ની પૂજા શાસ્ત્રોમાં વર્ણિત વિધિ થી કરાવી જોઈએ. ધીરે ધીરે દેવી ની કૃપાથી સાધક ને અલૌકિક અનુભવ થવા લાગે છે. આ દુઃખરૂપી સંસાર દિવ્ય સ્થાન બની જશે, દેવીની પૂજા સૌથી સરલા અને ઉત્તમ છે દેવી કુષ્માંડા નો સાધક સરળતાથી સંસારરૂપી સાગર ને પાર કરી લે છે માટે સાધકે  સંસાર અને મુક્તિ માટે દેવી કુષ્માંડા ની પૂજા કરાવી જોઈએ
 
कु का अर्थ है'कुछ', उष्मा का अर्थ है'ताप', और अंडा का अर्थ यहाँ है ब्रह्माण्ड , सृष्टि अर्थात जिसके ऊष्मा के अंश से यह सृष्टि उत्पन्न हुई वे देवी कुष्मांडा हैं जब चारों और अन्धकार था , समय की भी उत्पती नहीं हुई थी , तो माँ कुष्मांडा ने अपने संकल्प से सृष्टि का सृजन किया ,इससे पहले तो'सत्'और'असत'का भी अस्तित्व नहीं था
  देवी कुष्मांडा सूर्य लोक के भीतर रहती हैं , और उस स्थान पर कोई और नहीं रह सकता था , देवी जी के शरीर का रंग भी सूर्य के सामान चमकता है , ऐसी चमक और देवी देवताओं में नहीं है
 देवी जी की आठ भुजाएं हैं, और सात भुजाओं में वे धनुष , बाण ,कमल, अमृत , चक्र , गदा और कमंडल पकडे रखती हैं और आठवें भुजा में वे माला रखती हैं , जो की अष्ट सिद्धियाँ, और नौं निधियां देतीं हैं संस्कृत में कुष्मांडा का अर्थ होता है कद्दू और देवी को कद्दू का भोग लगाया जाता है , जो की देवी जी को बहुत प्रिय है
 नवरात्र के चौथे दिन देवी कुष्मांडा की पूजा की जाती है , इस दिन साधक अनाहत केंद्र में प्रवेश कर जाता है देवी जी की साधना करने से साधक की सभी बीमारियाँ और दुःख दूर हो जाती हैं , साधक की आयु , नाम, बल और स्वास्थ्य बढ़ जाते हैं देवी कुष्मांडा को आसानी से प्रसन्न किया जा सकता है

.देवी कुष्मांडा की पूजा शास्त्रों में वर्णित विधि से पूजा करनी चाहिए धीरे धीरे देवी जी की कृपा से साधक को अलौकिक अनुभव होने लगते हैं यह दुखरूपी संसार दिव्य स्थान बन जाएगी देवी जी की पूजा सबसे सरल और उत्तम है देवी कुष्मांडा जी का साधक आसानी से संसार रुपी सागर को पार कर लेते हैं इसलिए साधक को संसार और मुक्ति के लिए देवी कुष्मांडा की पूजा करनी चाहिए l

Saturday, April 13, 2013

ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ


આઓ જાણીએ ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ માં કઈ પ્રકારે શિક્ષા આપવામાં આવે છે. આજ સુધી આપણે અનેક વાર ભારત ની પ્રાચીન શિક્ષણ પદ્ધતિ ગુરુકુળ વિષે સાંભળ્યું હશે.  આ  શિક્ષણ પ્રણાલી માં ગુરુના ઘરે જઈ શિક્ષા પ્રાપ્ત કરાવી, એટલોજ   અર્થ આપ સૌને ખબર છે. ગુરુકુળ ખરેખર શું છે, ત્યાની દિનચર્યા, અધ્યયન પદ્ધતિ કેવી હોય છે, વગેરે જાન થવા માટે ઉદાહરણ રૂપે એક ગુરુકુળ પદ્ધતિની જાણકારી અહી આપીએ છીએ. ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ દ્વારાજ શ્રી રામ, શ્રી કૃષ્ણ જેવા આદર્શ પુરુષ થાય છે. આજ કારણે એની ઉપયોગીતા અનન્ય સાધારણ જ છે.
દિનચર્યા
ગુરુકુળની દિનચર્યામાં સખત અનુશાસન હોય છે.
૧. પ્રાતઃ (વહેલા સવારે) ૫ વાગે પ્રાર્થના, ગંગાસ્નાન, સૂર્યનમસ્કાર, યોગાસન, ગાયત્રી મંત્ર નો જપ  વગેરે કાર્યો થાય છે.
૨. ત્યાર પછી ૧૧:૩૦ વાગ્યા સુધી પાઠ થાય છે.
૩. ત્યારબાદ ભિક્ષા માંગવી, બ્રહ્મચર્ય વ્રત નું એક અનિવાર્ય ભાગ છે ભિક્ષાટન.
૪. પછી ૧ કલાક આરામ કર્યા બાદ પુનઃ પથ થાય છે.
૫. સુર્યાસ્ત ને દસ - પંદર મિનીટ પહેલા અધ્યયન બંધ થાય છે.
૬. ત્યાર બાદ સંધ્યા સ્તોત્રપથાન અને થોડો ઉપહાર (રાત્રી ભોજ).
૭. વિશ્રામ 
અધ્યયન- અધ્યાપન 
નવા પાથનો સબંધ પૂર્વ પથ સાથે હોય છે. પૂર્વાવલોકન થાય છે. પાઠ આરંભ કરતા પહેલા આચાર્ય દસ મિનીટ પૂર્વ પાઠ કેટલો યાદ રહ્યો, એની પરીક્ષા લે છે. ત્યારબાદ navo પાઠ આરંભ થાય છે. છાત્રો ની સિદ્ધતા થઇ રહી છે કે નહિ એનો  રોજે રોજ ખ્યાલ આવી જાય. એનો અર્થ એવો કે રોજે રોજ પરીક્ષાજ થાય છે. આજ કારણે પરીક્ષા ક્યારે છે, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાવી, એવો કોઈ પ્રશ્નજ નથી ઉઠતો.
આર્થિક સહાયતા 
આપના શિક્ષણ સંસ્થાન ક્યારે પણ શાસનની સહાયતા પર નિર્ભર નથી રહ્યા અને આજે પણ નથી. સમાજના વ્યક્તિજ એમને ધન આપે છે અને એવું કરીને તેઓ સ્વયમ ને કૃતાર્થ માને છે. શાસન ક્યારે પણ શીક્ષન્પ્રનાલી અથવા સંસ્થાનોમાં હસ્તક્ષેપ ન હોતા કરતા. આપણી પ્રાચીન રાજનીતિ તથા શાસંપ્રનાલીનો એ દંડક રહેતો હતો. શિક્ષા ક્ષેત્ર પૂર્ણતઃ સ્વાયત્ત રહતું હતું. ગુણવાન બાળકોને, ઓછા ગુણવાન બાળકોને કારણે વિષયો ધીમી ગતિએ શીખવું અનિવાર્ય ન કરનારી ગુરુકુળ પદ્ધતિ, જયારે વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં આ સુવિધા નથી. માની લો કે એક બાળક કુશાગ્ર બુદ્ધિનો છે અને એને દસમાં સુધીનું શિક્ષણ ત્રણ વર્ષમાં સરળતાથી પૂરું કરી લીધું પ્રથમ શ્રેણીમાં ઉત્તમ પ્રતિશત સાથે ઉત્તીર્ણ થવાની ક્ષમતા છે, પણ વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં એવી વ્યવસ્થા નથી. બીજાઓની સાથે એને ૧૧ મી સુધીનું શિક્ષણ પૂર્ણ કરવું પડે છે. આ કારણે એના જીવનના ૮ બહુમૂલ્ય  વર્ષ વ્યર્થ જાય છે. પ્રત્યેક પરીક્ષામાં એ પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઇ શકે છે, પણ વર્તમાન શિક્ષણ પદ્ધતિ એની અનુમતિ નથી આપતી તથા એના ૮ બહુમુલ્ય વર્ષ વ્યર્થ જાય છે.
આપણી ગુરુકુળ પદ્ધતિમાં એવું નથી થતું. છાત્ર ગુરુ   પાસે  સંહિતા  શીખે  છે. એક મંદ બુદ્ધિ છાત્રને ફક્ત પુરુષ સૂક્ત મોઢે કરતા એક મહિનાનો સમય લાગે છે. બીજો છત્ર ૮ મહિનામાં એ સૂક્ત યાદ કરી લે છે. ગુરુજી એને આગળનો સૌર સૂક્ત શીખવે છે. ત્યાર પાછી ત્રીજું, ચોથું શીખવે છે. એની પ્રગતિમાં અન્ય છાત્રોને કારણે બાધાસા નથી આવતી. અમુક છાત્રો ૩ વર્ષોમાં સંહિતા બોલવા લાગે છે. આગળ પદ, ક્રમ, જતા, ઘન વગેરેને શીખી લે છે. મંદ વિદ્યાર્થી ને કદાચ ૫-૬ વર્ષ લાગી શકે છે. આ પધ્ધતિ  ને કારણે કોઈની પણ હાની નહોતી થતી. 
 
    जानिए गुरुकुल शिक्षणपद्धति में किस प्रकार शिक्षा दी जाती है आजतक आपने अनेक बार भारतकी प्राचीन शिक्षण
पद्धति गुरुकुलके विषयमें सुना होगा । इस शिक्षणप्रणालीमे ं गुरूके घर जाकर शिक्षा प्राप्त करना , इतनाही अर्थ आपको ज्ञात होता है । गुरुकुल निश्चित क्या है, वहांकी दिनचर्या, अध्यापन पद्धति कैसी होती है, इत्यादि ज्ञात होनेके लिए
उदाहरण के रूपमें एक गुरुकुल पद्धतिकी जानकारी यहां दे रहे हैं । गुरुकुल शिक्षण पद्धतिद्वाराही श्रीराम, श्रीकृष्ण जैसे आदर्श पुरुष होते हैं । इस कारण उसकी उपयोगिता अनन्यसाधारण ही है ।
दिनचर्या
‘गुरुकुलकी दिनचर्यामें कडा अनुशासन होता है ।
अ. प्रात: ५ बजे प्रार्थना, गंगास्नान, सूर्यनमस्कार, योगासन, गायत्री मंत्र का जप, इत्यादि कृत्य होते हैं ।
आ. तदुपरांत दिनमें ११.३० तक पाठ होते हैं ।
इ. तदनंतर भिक्षा मांगना; ब्रह्मचर्यव्रतक ा एक अनिवार्य भाग है भिक्षाटन ।
ई. तत्पश्चात् १ घंटा विश्राम कर पुन: पाठ होते हैं ।
उ. सूर्यास्तसे दस-पंद्रह मिनट पूर्व अध्ययन बंद करते हैं ।
ऊ. तदुपरांत संध्या स्तोत्रपठन एवं थोडासा उपाहार ।
ए. विश्राम ।

अध्ययन-अध्यापन
नूतन पाठका संबंध पूर्वपाठसे होता है । पूर्वावलोकन होता है । पाठ आरंभ करनेसेपूर्व आचार्य दस मिनट पूर्वपाठ कहांतक ज्ञात हुआ, इसकी परीक्षा लेते हैं । तदनंतर नया पाठ आरंभ होता था । छात्रोंकी सिद्धता हो रही है अथवा नहीं यह प्रतिदिन
ही ज्ञात होता है । अर्थात् प्रतिदिन परीक्षा ही होती है । इस कारण परीक्षा कब है, परीक्षाकी सिद्धता कैसे करें , ऐसे प्रश्नही नहीं होते हैं ।

आर्थिक सहायता
हमारे शिक्षणसंस्थान कभी भी शासनकी सहायतापर निर्भर नहीं रहे एवं आज भी नहीं हैं । समाजके व्यक्तिही उन्हें धन देते हैं एवं ऐसा कर वे स्वयंको कृतार्थ मानते हैं । शासन कभी भी शिक्षाप्रणाली अथवा संस्थानोंमें हस्तक्षेप नहीं करता था । हमारी प्राचीन राजनीति तथा शासनप्रणालीका यह दंडक होता था । शिक्षाक्षेत्र पूर्णतः स्वायत्त होता था । गुणवान बच्चोंको, अल्प गुणवान बच्चोंके कारण, विषय धीमी गतिसे सीखना अनिवार्य न करनेवाली गुरूकुल पद्धति; जबकि वर्तमान शिक्षणप्रणालीमे ं यह सुविधा नहीं है । मानलें एक बच्चा कुशाग्र बुद्धिका है तथा दसवीं तककी पढाई वह तीन वर्षोंमें 
सहजतासे पूर्ण कर प्रथम श्रेणीमें उत्तम प्रतिशतके साथ उत्तीर्ण होनेकी उसकी क्षमता है; परंतु वर्तमान शिक्षाप्रणालीमे ं वैसी व्यवस्था नहीं है । अन्योंके साथही उसे ११ वीं तककी पढाई पूर्ण करनी पडती है । इस कारण उसके जीवनके ८ वर्ष व्यर्थ जाते हैं । प्रत्येक परीक्षामें वह प्रथम श्रेणीमें उत्तीर्ण हो सकता है; परंतु वर्तमान शिक्षा पद्धति उसे इसकी अनुमति नहीं देती तथा उसके ८ बहुमूल्य वर्ष व्यर्थ जाते हैं ।
हमारी गुरुकुल पद्धतिमें ऐसा नहीं होता । छात्र गुरुसे संहिता सीखते हैं । एक मंद बुद्धि छात्रको केवल पुरुषसूक्त कंठस्थ करने में एक महीनेकी अवधि लगती है । दूसरा छात्र ८ दिनोंमें वह सूक्त याद कर लेता है है । गुरुजी उसे आगेका सौरसूक्त सिखाते हैं।  तदनंतर तीसरा, चौथा सिखाते हैं । उसकी प्रगतिमें अन्य छात्रोंके कारण बाधा नहीं आती । कुछ छात्र ३ वर्षोंमें संहिता कहने लगते है । आगे पद, क्रम, जटा, घन इत्यादिकी सिद्धता करते हैं ।
मंद विद्यार्थीको कदाचित् (शायद) ५-६ वर्ष लग सकते हैं । इस पद्धतिके कारण किसीकी भी हानि नहीं होती थी ।’

Thursday, April 11, 2013

નવરાત્ર નું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય ...........

નવરાત્ર નું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય ...........
નવરાત્ર શબ્દ થી નવ અહોરાત્ર (વિશેષ રાત્રીઓ) નો ખ્યાલ આવે છે . આ સમય શક્તિનાં નવ રૂપો ની ઉપાસના કરવામાં આવે છે . 'રાત્રી' શબ્દ સિદ્ધિ નું પ્રતિક છે .
ભારત નાં પ્રાચીન ઋષિ મુનીઓ એ રાત્રી ને દિવસ ની અપેક્ષા વધારે મહત્વ આપ્યું છે, માટે દિવાળી, હોળી, શિવરાત્રી અને નવરાત્ર વગેરે ઉત્સવો ને રાતે જ મનાવવાની પરંપરા છે . જો રાત્રી નું  કોઈ વિશેષ રહસ્ય ન હોત તો, તો આવા ઉત્સવો ને રાત્રી કહીને નહિ અને દિવસ કહીનેજ બોલાતે . પણ નવરાત્ર નાં દિવસો, નવદિવસ નથી કહેવાતા .
મનીષીઓએ વર્ષમાં બે વાર  નવરાત્ર નું  વિધાન કર્યું છે . વિક્રમ સંવત નો પહેલો દિવસ એટલે ચૈત્ર શુક્લ  ની પ્રતિપદા  (એકમ) પહેલી તિથી થી નવ દિવસ એટલે નવમી સુધી . એજ રીતે બરાબર નવ માસ પછી આસો શુક્લ પક્ષની પ્રતિપદા થી મહાનાવામી અર્થાત વિજયાદસમી નાં એક દિવસ પહેલા સુધી . પણ સિદ્ધિ અને સાધના ની દ્રષ્ટીએ શારદીય નવરાત્ર ને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે . આ નવરાત્ર માં લોકો પોતાની આધ્યાત્મિક અને માનસિક શક્તિ સંચય કરવા માટે અનેક પ્રકારે વ્રત, સંયમ, નિયમ, યજ્ઞ, ભજન, પૂજન, યોગ સાધના વગેરે કરે છે . અમુક સાધક આ નવરાત્રીઓમાં આખી રાત પદ્માસન કે સિદ્ધાસન માં બેસી આંતરિક ત્રાટક કે બીજ મંત્રો નાં જપ દ્વારા વિશેષ સિધ્ધિઓ પ્રાપ્ત કરવા નો પ્રયાસ કરે છે .
નવરાત્રમાં શક્તિ ની 51 પીઠો પર ભક્તો નો સમુદાય ઘણા ઉત્સાહ થી શક્તિ ની ઉપાસના માટે ભેગા થાય છે . જે ઉપાસક આ શક્તિ પીઠો પર નથી પહોંચી શકતા તેઓ પોતાના નિવાસ સ્થળો પરજ શક્તિ નું  આહ્વાન  કરે છે .
 આજકાલ લગભગ બધા ઉપાસક શક્તિ પૂજા રાત્રીએ નહિ, પુરોહિતને/પુજારીને/ મહારાજને દિવસેજ બોલાવીને કરી લે છે . સામાન્ય ભક્તજ નહિ, પંડિત અને સાધુ-મહાત્મા પણ હવે નાવારાત્રોમાં આખી રાત જાગવા નથી માંગતા . કોઈ પણ આળસને ત્યાગવા નથી માંગતા . ઘણા ઓછા ઉપાસક આળસને ત્યાગી અયાત આત્મશક્તિ, માનસિક શક્તિ અને યૌગિક શક્તિની  પ્રાપ્તિ માટે રાત્રિ નાં સમયનો ઉપયોગ કરાતા જોવામાં આવ્યા છે .મનીષીઓએ રાત્રી નાં મહત્વ ને અત્યંત સૂક્ષ્મતા સાથે વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય માં સમજવા અને સમજાવવા નો પ્રયત્ન કર્યો . રાત્રે પ્રકૃતિમાં ઘણા બધા અવરોધ ખતમ થઇ જાય છે . આધુનિક વિજ્ઞાન પણ આ વાત સાથે સહમત છે . આપના ઋષિ-મુનીઓ આજથી કેટલાય હજારો વર્ષો પહેલા પ્રકૃતિ નાં આ વૈજ્ઞાનિક રહસ્યોને જાની ચુક્યા હતા .
દિવસે તમે કોઈ ને બુમ મારશો તો એ દુર સુધી નહિ જાય, પણ રાત્રે એ બુમ મારવામાં આવે તો એ ઘણી દુર સુધી જાય છે . એની પાછળ દિવસનો કોલાહલ ઉપરાંત એક વૈજ્ઞાનિક તથ્ય એ પણ છે કે દિવસે સૂર્ય નાં કિરણો અવાજ નાં તરંગો અને રેડીઓ તરંગો ને આગળ વધવા થી રોકી દે છે . રેડીઓ આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે . ઓછી શક્તિ નાં રેડીઓ સ્ટેશનોને દિવસે પકડવા અર્થાત સાંભળવા મુશ્કેલ હોય છે, જ્યારે સુર્યાસ્ત પછી નાના માં નાના રેડીઓ સ્ટેશન પણ આરામથી સાંભળી શકાય છે . 
વૈજ્ઞાનિક સિધ્ધાંત એ છે કે સૂર્ય નાં કિરણો દિવસે રેડીઓ તરંગો ને જે રીતે રોકે છે, એજ રીતે મંત્ર જાપ ના વિચાર તરંગોમાં પણ દિવસે અડચણ પડે છે . માટે ઋષિ-મુનિઓએ રાત્રીને દિવસ કરતા અધિક મહત્વ આપ્યું છે . મંદિરોમાં ઘંટ અને શંખ નો અવાજ કે કંપન થી દુર દુર સુધી વાતાવરણ કીતાનુઓ થી રહિત થઇ જાય છે . આ રાત્રી નું વિજ્ઞાનિક રહસ્ય છે . જે આ વૈજ્ઞાનિક મહત્વ/ તથ્યને ધ્યાન માં રાખી રાત્રિઓમાં સંકલ્પ અને ઉચ્ચ અવધારણા ની સાથે પોતાના શક્તિશાળી વિચાર તરંગો ને વાયુંમાંન્દાલ્માં મોકલે છે, એમની કાર્યસિદ્ધિ એટલે મનોકામના સિદ્ધિ, એમનો શુભ સંકલ્પ પ્રમાણે ઉચિત સમય અને અને બરાબર વિધિ પ્રમાણે કરવાથી અવશ્ય થાય છે .
જય ભવાની માં ----
  
 

नवरात्र का वैज्ञानिक और आध्यात्मिक रहस्य.........

नवरात्र शब्द से नव अहोरात्रों (विशेष रात्रियां) का बोध होता है। इस समय शक्ति के नव रूपों की उपासना की जाती है। 'रात्रि' शब्द सिद्धि का प्रतीक है।

भारत के प्राचीन ऋषियों-मुनियों ने रात्रि को दिन की अपेक्षा अधिक महत्व दिया है, इसलिए दीपावली, होलिका, शिवरात्रि और नवरात्र आदि उत्सवों को रात में ही मनाने की परंपरा है। यदि रात्रि का कोई विशेष रहस्य न होता,... तो ऐसे उत्सवों को रात्रि न कह कर दिन ही कहा जाता। लेकिन नवरात्र के दिन, नवदिन नहीं कहे जाते।

मनीषियों ने वर्ष में दो बार नवरात्रों का विधान बनाया है। विक्रम संवत के पहले दिन अर्थात चैत्र मास शुक्ल पक्ष की प्रतिपदा (पहली तिथि) से नौ दिन अर्थात नवमी तक। और इसी प्रकार ठीक छह मास बाद आश्विन मास शुक्ल पक्ष की प्रतिपदा से महानवमी अर्थात विजयादशमी के एक दिन पूर्व तक। परंतु सिद्धि और साधना की दृष्टि से शारदीय नवरात्रों को ज्यादा महत्वपूर्ण माना गया है।इन नवरात्रों में लोग अपनी आध्यात्मिक और मानसिक शक्ति संचय करने के लिए अनेक प्रकार के व्रत, संयम, नियम, यज्ञ, भजन, पूजन, योग साधना आदि करते हैं। कुछ साधक इन रात्रियों में पूरी रात पद्मासन या सिद्धासन में बैठकर आंतरिक त्राटक या बीज मंत्रों के जाप द्वारा विशेष सिद्धियां प्राप्त करने का प्रयास करते हैं।

नवरात्रों में शक्ति के 51 पीठों पर भक्तों का समुदाय बड़े उत्साह से शक्ति की उपासना के लिए एकत्रित होता है। जो उपासक इन शक्ति पीठों पर नहीं पहुंच पाते, वे अपने निवास स्थल पर ही शक्ति का आह्वान करते हैं।

 आजकल अधिकांश उपासक शक्ति पूजा रात्रि में नहीं, पुरोहित को दिन में ही बुलाकर संपन्न करा देते हैं। सामान्य भक्त ही नहीं, पंडित और साधु-महात्मा भी अब नवरात्रों में पूरी रात जागना नहीं चाहते। न कोई आलस्य को त्यागना चाहता है। बहुत कम उपासक आलस्य को त्याग कर आत्मशक्ति, मानसिक शक्ति और यौगिक शक्ति की प्राप्ति के लिए रात्रि के समय का उपयोग करते देखे जाते हैं।मनीषियों ने रात्रि के महत्व को अत्यंत सूक्ष्मता के साथ वैज्ञानिक परिप्रेक्ष्य में समझने और समझाने का प्रयत्न किया। रात्रि में प्रकृति के बहुत सारे अवरोध खत्म हो जाते हैं। आधुनिक विज्ञान भी इस बात से सहमत है। हमारे ऋषि - मुनि आज से कितने ही हजारों वर्ष पूर्व ही प्रकृति के इन वैज्ञानिक रहस्यों को जान चुके थे।


दिन में आवाज दी जाए तो वह दूर तक नहीं जाएगी , किंतु रात्रि को आवाज दी जाए तो वह बहुत दूर तक जाती है। इसके पीछे दिन के कोलाहल के अलावा एक वैज्ञानिक तथ्य यह भी है कि दिन में सूर्य की किरणें आवाज की तरंगों और रेडियो तरंगों को आगे बढ़ने से रोक देती हैं। रेडियो इस बात का जीता - जागता उदाहरण है। कम शक्ति के रेडियो स्टेशनों को दिन में पकड़ना अर्थात सुनना मुश्किल होता है , जबकि सूर्यास्त के बाद छोटे से छोटा रेडियो स्टेशन भी आसानी से सुना जा सकता है।

 

वैज्ञानिक सिद्धांत यह है कि सूर्य की किरणें दिन के समय रेडियो तरंगों को जिस प्रकार रोकती हैं , उसी प्रकार मंत्र जाप की विचार तरंगों में भी दिन के समय रुकावट पड़ती है। इसीलिए ऋषि - मुनियों ने रात्रि का महत्व दिन की अपेक्षा बहुत अधिक बताया है। मंदिरों में घंटे और शंख की आवाज के कंपन से दूर - दूर तक वातावरण कीटाणुओं से रहित हो जाता है। यह रात्रि का वैज्ञानिक रहस्य है। जो इस वैज्ञानिक तथ्य को ध्यान में रखते हुए रात्रियों में संकल्प और उच्च अवधारणा के साथ अपने शक्तिशाली विचार तरंगों को वायुमंडल में भेजते हैं , उनकी कार्यसिद्धि अर्थात मनोकामना सिद्धि , उनके शुभ संकल्प के अनुसार उचित समय और ठीक विधि के अनुसार करने पर अवश्य होती है।

जय माँ भवानी...

મહારાજા વિક્રમાદિત્ય

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી અને ભારત ની ગૌરવપૂર્ણ પરમ વૈભવશાળી પરંપરા અનુસાર ચૈત્ર શુક્લ પ્રતિપદા એજ નવા વર્ષનો પ્રારંભ છે. એનો પ્રારંભ જગન્માતા ની આરાધના થી થાય છે. ભગવાન શ્રી રામ ની આરાધના પણ આ સમય થી થાય છે.
આજના દિવસેજ બ્રહ્માજીએ આ સૃષ્ટિ ની રચના કરી, ભગવાન શ્રીરામ નો રાજ્યાભિષેક થયો, ઘણી બધી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટિત થઇ અને 2070 વર્ષ પૂર્વે મહારાજા વિક્રમાદિત્ય એ હું અને શક આક્રમણકારીઓ ને પરાજીત કરી એમને સનાતન ધર્મમાં આત્મસાત કર્યા. મહારાજ વિક્રમાદિત્ય નું રાજ્ય વર્તમાન ઈરાન, અરબ અને તુર્કી સુધી હતું. ઈરાન માં એમની એક મૂર્તિ મળી હતી જેમાં તેઓ ધોતી પહેરી ભારતીય વેશ-ભૂષા માં એક ઘોડા પર સવાર છે. અમુક ઇતિહાસકાર કહે છે કે એમનું નિધન પણ ઈરાન માજ થયું હતું.  ઈરાક અને તુર્કી ની કુર્દ જાતી એમના ભારતીય કૃત સૈનિકોનાજ વંશજ છે. એમનો સમય ભારત નો ગૌરવશાળી યુગ હતો.
હું મારા પૂર્ણ હૃદય થી મારા તમામ મિત્રો અને વાચકોને નવ વર્ષ ની શુભ કામનાઓ અને મારા નમસ્કાર પ્રેષિત કરું છું. આપ સૌના સ્નેહ અને કૃપા મારા જેવા અકિંચન સ્નેહાભીલાષિ  પર કરતા રહેશો.
 
 
वैज्ञानिक दृष्टिकोण से और भारत की गौरवपूर्ण परम वैभवशाली परम्परानुसार चैत्र शुक्ल प्रतिपदा ही नववर्ष का प्रारम्भ है|
इसका प्रारंभ जगन्माता की आराधना से होता है| भगवान श्री राम की आराधना भी इस समय होती है|

आज के ही दिन इस सृष्टि की रचना ब्रह्मा जी ने की, भगवन श्रीराम का राज्याभिषेक हुआ, बहुत सारी अन्य महत्वपूर्ण घटनाएं घटित हुईं और २०७० वर्ष पूर्व महाराजा विक्रमादित्य ने हूण और शक आक्रमणकारियों को पराजित कर उन्हें सनातन धर्म में आत्मसात किया|
महाराज विक्रमादित्य का राज्य वर्तमान ईरान, अरब और तुर्की तक था| ईरान में उनकी एक मूर्ती मिली थी जिस में वे धोती पहिने भारतीय वेश-भूषा में एक घोड़े पर सवार हैं| कुछ इतिहासकार कहते हैं कि उनका निधन भी ईरान में हुआ| इराक और तुर्की की कुर्द जाति उनके भारतीय कृत सैनिकों की ही वंशज है| उनका समय भारत का गौरवशाली युग था|

मैं अपने पूर्ण ह्रदय से अपने सभी मित्रों और पाठकों को नव वर्ष की शुभ कामनाएँ और मेरा नमस्कार प्रेषित करता हूँ| अपने स्नेह और आशीर्वाद की कृपा मुझ जैसे अकिंचन स्नेहाभिलाषी पर करते रहें|