Thursday, February 28, 2013

આખરે બ્રાહ્મણ શું છે?

આખરે બ્રાહ્મણ શું છે?
મિત્રો આખરે બ્રાહ્મણ શું છે? કોઈ કહે ભિખારી છે, પૌરાણિક કાળ થીજ માંગતા આવ્યા છે. સુદામા ની કથામાં પણ લોકો સાંભળે છે કે 'औरन को धन चाहिए बावरी भाम्भन के धन केवल भिक्षा' એટલે બધાને ધન જોઈએ પણ બ્રાહ્મણ ને તો ફક્ત ભિક્ષા. શું વાસ્તવ માં એવું છે? બ્રાહ્મણ પ્રાયઃ વિરક્ત હોવાને કારણે આદિ કાળથી ધન કે સત્તા થી દુર રહેતો આવ્યો છે. એને એની અક્ષમતા કે કમજોરી સમજવી  ભૂલ  ભરેલું છે. ઈતિહાસ સાક્ષી છે કે એજ રાજા સફળ થયો છે જેને કોઈ સારા બ્રાહ્મણ ની સહાયતા પ્રાપ્ત થઇ છે. રાજાને  ધર્મ ધર્મ નાં માર્ગે ચાલવા માટે નીર્દેશાજ નહિ પણ એવું ન કરતા એને સુધારવા કે દંડ આપવાને પણ બ્રાહ્મણ સમર્થ રહ્યા છે. પાપી રાજા વેણ હોય કે કે બૌદ્ધ મૌર્ય વંશ નાં મગધ નો સમર્થ ધાનાનંદ, બધા બ્રાહ્મણો ની ક્રોધાગની માં ભષ્મ થઇ ગયા. દ્રુપદે પોતાના મિત્ર દ્રોણ નું અપમાન કર્યું તો દ્રોણે એને ચરણોમાં ઝુકાવ્યો. પુષ્યમિત્ર શુન્ગે બૌદ્ધો  ને મારી બ્રાહ્મણ ધર્મ ની પુનઃ સ્થાપના કરી. ચાણક્ય નું  પરાક્રમ સર્વવિદિત છે. આદિ શંકરાચાર્યજીએ પણ જૈન અને બૌદ્ધ નાં વિસ્તાર ને રોકી ને પુનઃ બ્રાહ્મણ ધર્મ ની સ્તાપના કરી. વિશ્વામિત્ર સમજી ગયા હતા કે ક્ષત્રીય બળ બ્રાહ્મણ બાળ ની સામે તુચ્છ છે માટે બ્રાહ્મણ બનવા માટે એમને કઠોર તાપ નો આશ્રય લીધો. આ બધું જણાવવા પાછળ એકજ કારણ કે સર્વ સમર્થ હોવા છતાં વિરક્ત જીવન જીવવું બ્રાહ્મણ નો સ્વભાવ રહ્યો છે મજબુરી નહિ. સાથેજ એ પણ કે નિરંકુશ સત્તા ને સદૈવ પોતાના ચરણોમાં ઝુકાવતા બ્રાહ્મણ ને બરાબર આવડે છે. આજે આપણે સૌ બ્રાહ્મણ એક થઈને કાર્ય કરીએ તો આજે પણ સત્તા આપના ચરણો માં ઝુકાશેજ. પણ એ સદૈવ યાદ રાખવું કે બ્રાહ્મણ નું બળ એનું બ્રહ્મા તેજ અને શાસ્ત્રો નું જ્ઞાન રહ્યું છે, એ આપના મુળિયા છે એને કદીએ નહિ ભૂલવું.
જે બ્રહ્મ ને જાણે એ બ્રાહ્મણ, વેદ પાઠ કરનાર વિપ્ર, સંસ્કારી હોય તો દ્વિજ, આત્મજ્ઞાન હોય તો પંડિત આ પ્રકારે જેટલા પણ નામો કે શબ્દો બ્રાહ્મણ માટે પ્રયુક્ત થાય છે એ બધા જ્ઞાનવાચી છે. માટે બ્રાહ્મણ જ્ઞાની હોય તો સમાજ માં પૂજનીય હોય છે. માટે આપણે સૌ બ્રાહ્માનોએ અધ્યયનશીલ રહેવું જોઈએ. ગ્યાન્હીન ની નિંદા કરવામાં આવી છે. મનુસ્મૃતિમાં લખાયું છેકે ઉત્તમ અંગ મુખ થી ઉત્પન્ન થવાથી અને વેદ ને ધારણ કરવાને કારણે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. જે બ્રાહ્મણ નાં મુખેથી દેવગણ હવ્ય અને અને પિતૃગણ કવ્ય ગ્રહણ કરે છે એ શ્રેષ્ઠ જ છે. આ પૃથ્વીના સમસ્ત પ્રાણીઓના ધર્મકોશ ની રક્ષામાં સમર્થ હોવાને કારણે બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ છે. આ સંસારમાં જે કઈ છે એ શ્રેષ્ઠ બ્રાહ્મણોનું છે. બ્રાહ્મણ પોતાનુજ ખાય છે, પોતાનુજ પહેરે છે અને પોતાનુજ દાન કરે છે. બ્રાહમણ ની કૃપા થીજ અન્ય લોકો સંસાર ને ભોગવે છે. આ પ્રમાણો થી બ્રાહમણ ની શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે સાથે જવાબદારી પણ આપણનેજ પ્રાપ્ત થાય છે. ભણવું, ભણાવવું, યજ્ઞ કરવા અને કરાવવા તથા દાન આપવું અને લેવું આ ૬ કર્મ બ્રાહ્મણો ને બતાવ્યા છે એમાં આપણે બધાએ રાત રહેવું જોઈએ. બાંધવો આજે આપના બાળકો ને આધુનિક શિક્ષા જરૂર અપાવો પણ, સંધ્યા - ગાયત્રી પણ જરૂર શીખવો. બાળકો કહેવાથી નહિ જોઇને શીખે છે. આપણે સંધ્યા કરીશું તો બાળકો પણ કરશે. આધુનિક પરિવેશ માં આપના બાળકો માં બ્રહ્મ તેજ ની સાથે વૈશ્ય સમાજની ધન કમાવવાની કળા અર્થાત વૈશ્ય તેજ પણ હોય. ત્યારેજ આપણે આજના આ મુશ્કેલ દમય માં બધાથી આગળ રહી શકીશું.
વિનમ્ર નિવેદન - બ્રાહ્મણો ને બ્રાહ્મણ બનાવે છે સન્ધ્યોપાસના, એનાથી  તમારામાં બ્રહ્મતેજ આવે છે અને તમે ખરા અર્થમાં એક બ્રાહ્મણ બનો છો.સંધ્યા કરવામાં ૧૦ કે ૧૫ મિનીટ લાગે છે. એનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે વાણીમાં ઓજસ આવે છે વ્યક્તિ નિખરે છે, પૂણ્ય વધે છે પાપ નષ્ટ થાય છે, મન પ્રસન્ન અને તન સ્વસ્થ રહે છે અને બીજા ઘણા લાભો થાય છે કે વર્ણન સમભાવ નથી. સ્નાન, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી શિખા બંધન અને તિલક ધારણ કરવું. શરીર અને આસન શુદ્ધ કરો. આચમન, પ્રાણાયામ, અપામુપસ્પર્શન, માર્જન, અઘમર્ષણ, સૂર્ય અર્ઘ્ય દાન, સુર્યોપસ્થાન, ન્યાસ, ગાયત્રી આવાહન , ગાયત્રી જપ, મુદ્રા આદિ સંધ્યાના અંગ છે.બ્રાહ્મણ હોવું સૌભાગ્યની વાત છે. પોતાની ભીતર બ્રાહ્મણત્વ ઉતારીનેજ એનો લાભ લઇ શકીએ છીએ.. 
બાંધવો, બ્રાહ્મણ ફક્ત એક જાતી નથી પણ એક ધર્મ છે, દર્શન છે, સાધન છે. અને જો સાધન ભજન નહિ કરીએ તો નામ માત્રના બ્રાહ્મણ રહી જઈશું.જે પુરોહિત , કથા વાર્તા તો કરે છે પણ પોતાને માટે સાધન, ભજન નહિ કરે તો એ પેલા શાકભાજી વાલા જેવો હશે જે જીવન ભર શાકભાજી માં રચેલો પચેલો રહે છે પણ એનો સ્વાદ નથી ચાખી શકતો. 'દર્વી પાક રસમ યથા'. વૃન્દાવનમાં એક મહાત્માએ કહ્યું કે કોઈ દક્ષિણા આપે તો એને માટે સવા લાખ મંત્રો આરામ થી જપી લે છે પણ પોતાને માટે એક માળા જપવી પહાડ જેવી લાગે. આચાર-વિચાર થી હીન બ્રાહ્મણ ને 'દ્વીજ્બંધુ' કહેવાયો છે જેનો અર્થ છે નામ માત્ર નો બ્રાહ્મણ. આ દ્વીજ્બંધુ  ને શુદ્રો સમાન માનવામાં આવ્યો. ભાગવત માં કહ્યું છે - 'સ્ત્રીશુદ્રદ્વીજ્બંધુનાં ત્રયી ન શ્રુતિ ગોચરા'  ૧૪.૨૫. માટે આપ સૌને નિવેદન કરું છું કે સંધ્યા ગાયત્રી જરૂર કરો. ગાયત્રી દેવી બ્રાહ્મણો માટે સાક્ષાત છે એમની કૃપા અતિ શીઘ્ર પ્રાપ્ત થાય છે. મને એક મોટા પંડિતજીએ કહ્યું દરિદ્રતા અને ગાયત્રી વિરુદ્ધાર્થી શબ્દ છે. એટલે ગાયત્રી જપ કરનાર બ્રાહ્મણ ક્યારેય દરિદ્ર નથી હોતો. બ્રાહ્મણ જો ઓછો ભણેલો ગણેલો હશે પણ ગાયત્રી જાપક હોય તો એનુ લૌકિક પરલૌકિક કલ્યાણ નિશ્ચિત અને શીઘ્ર થશેજ. સંધ્યાના પ્રભાવથી વધેલી સાત્વિકતા અને તેજ આપણને પોતાની અંદર ની બદીઓથી લડવાની શક્તિ પ્રદાન કરે છે. સંધ્યા થી હીન હોવાથીજ માંસ ભક્ષણ, મદિરા સેવન જેવા દોષો સમાજમાં વધતા રહ્યા છે અને ચારિત્રિક દોષ પણ વધી રહ્યા છે. દેવી ભાગવત માં ગૌતમ ઋષીએ બ્રાહ્મણો ને પતિત થઇ જવાનો, આચાર બ્રષ્ટ થઇ જવાનો  શ્રાપ આપ્યો છે, પણ કૃપા કરીને એ વ્યવસ્થા પણ કરી કે સંધ્યા કરશે એના પર મારા  શ્રાપ નો પ્રભાવ નહિ પડે. જો તમે નોકરીયાત છો, પૂરોહીતી નથી કરતા તો પણ સંધ્યા ગાયત્રી જરૂરી છે. એનો આધ્યાત્મિક લાભ તો છેજ લૌકિક લાભ એ છે કે તમારો આત્મવિશ્વાસ વધશે, સ્મરણ શક્તિ વધશે, વાણી માં ઓજસ આવશે. આ બધાથી આપણે આપના કાર્યક્ષેત્રમાં ઘણો લાભ થશે.  https://www.facebook.com/LetUsKnowSomething  https://www.facebook.com/groups/hitopadesh/

Wednesday, February 27, 2013

જીવનની અંતિમ ઈચ્છા

જીવનમાં એકજ ઈચ્છા કે હું કેટલું જીવું એ નહીં પણ કેવું જીવું અને એના આધારે લોકો મારા ગયા પછી ફરિયાદ નહિ કરે મને અને મારા કાર્યોને ફરી ને યાદ કરે.

જુઠાણું !!!!

એક પાપી માણસ માર્યા બાદ નર્ક માં ગયો.
થોડા વર્ષો પછી એનાજ ગામ ના  પંડિતજી એને ત્યાં સ્વર્ગ માં મળ્યા .
પેલા પાપીએ ખુબજ આશ્ચર્ય થયું કે આખું ગામ જે પંડિતજી ની સચ્ચાઈ અને માણસાઈ નાં સોગંદ ખાતું હતું, એમને તો સ્વર્ગ માજ સ્થાન મળવું જોઈતું હતું.
એને પંડિતજી ને પુછીજ લીધું, "પંડિતજી ! તમે અહી શા માટે???
પંડિતજી બોલ્યા ' તારી ભાભીને કારણે !
પાપી આશ્ચર્ય સાથે ' એટલે??'
પંડિતજી, ' હું આખી જીંદગી ક્યારેય જુઠું નથી બોલ્યો , ફક્ત પત્ની સામે જુઠું બોલતો હતો..
એ રોજ સવારે તૈયાર થઇ ને મને પૂછતી - હું કેવી લાગુ છું ?????
 
एक पापी आदमी मरने के बाद नर्क में गया.
कुछ सालों बाद उसके गांव के ही पंडितजी उसे
नर्क में मिल गये.
उस पापी आदमी को बड़ा आश्चर्य हुवा की,
सारा गांव जिन पंडितजी की शराफत, इंसानियत
की कसमें खाता था, उन्हेतो स्वर्ग में
जाना चाहिये था.
उसने हैरान होकर पंडितजी से पूछ ही लिया-
पंडितजी! आप यहाँ कैसे???
पंडितजी-तुम्हार ी भाभी के कारण!
पापी-मतलब ??
पंडितजी-मैंने मेरी पूरी जिंदगी में कभी झूठ
नही बोला, बस बीबी से बोलता था...
पापी-मै कुछ समझा नही....
पंडितजी-वो रोज सुबह तैयार होकर मुझसे पूछती-
मै कैसी लग रही हूँ जी ??? :0 ;p

Monday, February 25, 2013

હંમેશા બીજાના પર આધારિત નાં રહો, નિજ મનને જાગૃત કરો,  જાતના અનુભવો માંથી શિક્ષા મેળવો, પોતાનો માર્ગ સ્વયમ નિર્ધારિત કરો.
 हमेशा किसी और पर आधारित मत रहो, स्वयं के मन को जागृत करो, स्वयं के अनुभव से शिक्षा लो, स्वयं का मार्ग स्वयं ही निर्धारित करो.

"Do not be led by others, awaken your own mind, amass your own experience, and decide for yourself your own path."
- Atharva Veda

अथर्ववेद, काण्ड १९, सूक्त ६७

पश्येम शरदः शतम् ।।१।।
जीवेम शरदः शतम् ।।२।।
बुध्येम शरदः शतम् ।।३।।
रोहेम शरदः शतम् ।।४।।
पूषेम शरदः शतम् ।।५।।
भवेम शरदः शतम् ।।६।।
भूयेम शरदः शतम् ।।७।।
भूयसीः शरदः शतात् ।।८।।
(अथर्ववेद, काण्ड १९, सूक्त ६७)

અર્થ - આપણે સો શરદ જોશું, એટલે સો વર્ષ સુધી આપણી આંખો ની જ્યોતિ સ્પષ્ટ બની રહેશે (૧); આપણે સો વર્ષ સુધી જીવીએ (૨); સો વર્ષ સુધી આપણી બુદ્ધિ  સક્ષમ બની રહે, આપણે જ્ઞાનવાન બન્યા રહીએ (૩); સો વર્ષો સુધી આપણે વૃદ્ધિ કરતા રહીએ, આપણે ઉન્નતી થતી રહે (૪);સો વર્ષો સુધી આપણે પુષ્ટિ કરતા રહીએ આપણે પોષિત રહીએ,  આપણને પોષણ મળતું રહે (૫); આપણે સો વર્ષો સુધી કાયમ રહીએ (વસ્તુતઃ બીજા મંત્ર ની પુનરાવૃત્તિ) (૬); સો વર્ષો સુધી આપણે પવિત્ર બન્યા રહીએ, કુત્સિત ભાવનાઓ થી મુક્ત રહીએ (૭); સો વર્ષો થી પણ વધુ વર્ષો સુધી આ બધી કલ્યાણમય વાતો થતી રહે (૮) 
 
अर्थ - हम सौ शरदों तक देखें, यानी सौ वर्षों तक हमारे आंखों की ज्योति स्पष्ट बनी रहे (१)। सौ वर्षों तक हम जीवित रहें (२); सौ वर्षों तक हमारी बुद्धि सक्षम बनी रहे, हम ज्ञानवान् बने रहे (३); सौ वर्षों तक हम वृद्धि करते रहें, हमारी उन्नति होती रहे (४); सौ वर्षों तक हम पुष्टि प्राप्त करते रहें, हमें पोषण मिलता रहे (५); हम सौ वर्षों तक बने रहें (वस्तुतः दूसरे मंत्र की पुनरावृत्ति!) (६); सौ वर्षों तक हम पवित्र बने रहें, कुत्सित भावनाओं से मुक्त रहें (७); सौ वर्षों से भी आगे ये सब कल्याणमय बातें होती रहें (८)।

Sunday, February 24, 2013

ABCD આવડે  છે આજ સુધી કોઈએ આવી રીતે ભણાવ્યું નહિ હોય  ...
A=અંબે
B=ભવાની
C=ચામુંડા
D=દુર્ગા
E=એકરુપી
F=ફરસધારણી
G=ગાયત્રી
H=હિંગલાજ
I=ઇન્દ્રાણી
J=જગદંબા
K=કાળી
L=લક્ષ્મી
M=મહામાયા
N=નારાયણી
O=ઓમકારીણી
P=પદ્મા
Q=કાત્યાયની
R=રત્નાપ્રિયા
S=શીતળા
T=ત્રિપુર  સુંદરી
U=ઉમા
V=વૈષ્ણવી
W=વારાહી
Y=યતી
Z=ઝ્યના
ABCD વાંચતા જાઓ જય માતાદી કહેતા જાઓ .
માતા રાની તમારું કલ્યાણ કરે ........

સાચું જીવન

દુનિયામાં કોઈ પણ વસ્તુ પોતાને માટે નથી બની.
જેમ : 
દરિયો - જાતે પોતાનું પાણી નથી પીતો 
વૃક્ષ - ક્યારેય પોતાનું ફળ નથી ખાતું 
સુરજ - પોતાને માટે પ્રકાશ નથી વાપરતો 
ફૂલ - પોતાની સુગંધ પોતાને માટે નથી વિખેરતું 
જાણો છો શા માટે ?
કારણ બીજાને માટે જીવવું એજ સાચું જીવન છે.
 
दुनिया में कोई भी चीज़ अपने आपके लिए नहीं बनी है।

जैसे :

दरिया - खुद अपना पानी नहीं पीता।

पेड़ - खुद अपना फल नहीं खाते।

सूरज - अपने लिए कभी रोशनी नहीं करता.

फूल - अपनी खुशबु अपने लिए नहीं बिखेरते।

मालूम है क्यों ?

क्योंकि दूसरों के लिए जीना ही असली जिंदगी है।
શ્રી રામ જ્ઞાન નું પ્રતિક છે અને માં સીતા ભક્તિ નું પ્રતિક છે. ધનુષ  અહંકાર નું પ્રતિક છે. અહંકાર નું ધનુષ તૂટ્યા પછીજ મનુષ્ય નાં જીવન માં જ્ઞાન અને ભક્તિ નું મિલન થાય છે, ત્યારેજ જીવ ભાવ સાગર ને પાર ઉતારી શકે છે.
જ્ઞાન વિના ભક્રી આંધળી છે અને ભક્તિ વિના જ્ઞાન પાંગળું છે. આ બંને મળે , ત્યારે જીવ નું કલ્યાણ થાય છે. ભગવાન શ્રી રામે ગુરુ વિશ્વામિત્ર ની કૃપા થી શિવ ધનુષ તોડ્યું. અહંકાર નું ધનુષ ગુરુ કૃપાથીજ તૂટે છે. 
 
श्रीराम ज्ञान के प्रतीक हैं और माँ सीता भक्ति की प्रतीक हैं। धनुष अहंकार का प्रतीक है। अहंकार का धनुष टूटने के बाद ही मनुष्य के जीवन में ज्ञान और भक्ति का मिलन होता है, तभी जीव भव सागर से पार हो सकता है।

ज्ञान के बिना भक्ति अंधी है और भक्ति के बिना ज्ञान पंगु है। ये दोनों मिले, तब जीव का कल्याण होता है।

भगवानराम ने गुरु विश्वामित्र की कृपा से शिव धनुष तोडा। अहंकार का धनुष गुरु कृपा से टूटता है।

Saturday, February 23, 2013

ઘરના મુખ્ય દ્વાર પર અંદર અને બહાર સ્વસ્તિક શા માટે?
હિંદુ ધર્મમાં કોઈ પણ તહેવાર અને ઉત્સવ પર ઘરમાં રંગોળી / સાથીયા પુરવાની સ્વસ્તિક બનાવવા વગેરે નાં રીવાજ છે. આ પ્રતિક ચિન્હ જેમાં નદી, ઇન્દ્ર ધ્વજ , સ્વસ્તિક, ચન્દ્રમેરું વગેરે છે, એમાં બધાય અતિ શુભ માનવામાં આવે છે. અનેક ખોદકામો માંથી એવા અવશેષો મળ્યા છે. એવું માનવામાં આવે છે કે મુખ્યદ્વાર પર આ ચિન્હો  ને લગાવવાથી ઘર માં પ્રવેશ કતાનાર દરેક વ્યક્તિ ની સાથે  સકારાત્મક ઉર્જા નો પ્રવેશ થાય છે. આ ચિન્હો ને બનાવવાથી અથવા ચિત્કાદ્વાથી ઘરમાં સુખ-શાંતિ અને મંગલકારી પ્રભાવ ઉત્પન્ન થાય છે. આ માંગલિક ચિન્હો આપણી સંસ્કૃતિ અને સભ્યતા ની ધરોહર છે.
क्यों बनाएं मुख्यद्वार के दोनों ओर स्वस्तिक ? : -हिन्दू धर्म में किसी भी त्यौहार और उत्सव पर घर में रंगोली बनाना, स्वस्तिक बनाना और मांडने बनाना आदि का रिवाज है। ये प्रतीक चिन्ह जिनमें नदी, इन्द्रध्वज, स्वास्तिक, चन्द्रमरू आदि हैं। सभी बहुत शुभ माने जाते हैं। कई खुदाइयों में ऐसे अवशेष मिले| ऐसा माना जाता है कि मुख्यद्वार पर इन चिन्हों को लगाने से घर में हर प्रवेश करने वाले व्यक्ति के साथ सकारात्मक ऊर्जा का प्रवेश होता है। इन्हें बनाने या इनको प्रतीक रूप से लगाने से घर में सुख-शान्ति एवं मंगलकारी प्रभाव उत्पन्न होते हैं। ये मांगलिक चिन्ह हमारी संस्कृति व सभ्यता की धरोहर हैं।

Wednesday, February 20, 2013

વસંત ઋતુચર્યા

વસંત ઋતુચર્યા
આયુર્વેદમાં ઋતુચર્યાનું પોતાનું એક અલગ મહત્વ છે, પૂર્ણતયા નીરોગી જીવન જીવવા માટે ઋતુ અનુસાર ખાવા પીવાનું તથા દિનચર્યા માં બદલાવ લાવવાને જ આયુર્વેદમાં 'ઋતુચાર્યા' કહેવાયું છે.  
અત્યારે શિયાળાનું ગમન અને વસંત ઋતુ નું આગમન થયું છે માટે આપણે વસંત ઋતુચર્યા થોડી જાણકારી મેળવીએ.  વસંત ઋતુ ને ઋતુ રાજ કહેવાય છે, જેમાં રંગ બેરંગી પુલ ખીલે છે, મંદ મંદ શીતલ વાયરો વાય છે, જેના વડે સહજ્માજ પ્રભુ સ્મરણ થાકી ધ્યાનાવસ્થા માં પહોંચી શકાય છે. આવી સુંદર ઋતુમાં આયુર્વેદ ખાવા પીવા માં સંયમ ની સલાહ આપે છે જેનાથી વ્યક્તિ અને સમાજ નીરોગીતાનું ધ્યાન રાખી શકે.
જે રીતે પાણી આગને ઓલવે છે એવીજ રીતે વસંત ઋતુમાં પીગલેલો કફ જઠરાગ્ની (જઠર/પેટ ની એ અગ્નિ જે પાચન નું કારણ છે) ને મંદ / ધીમી કરી દે છે. માટે આ ઋતુમાં શેકેલા ચના, લીલી હળદર, આડું, જુના જવ, આખા માગ અને જુના ઘઉં થી બનેલ લોટ ખાવાની સલાહ આપેલ છે. 
આ ઋતુમાં સુરજ નાં કુમળા તડકા નો શેક લેવો હિતાવહ છે જેનાથી આખા વર્ષ માટે વિટામીન ડી શરીરમાં એકઠું થઇ જાય છે. સવારે ઉઠીને દોવા જવું તથા વ્યાયામ કરવાથી વિશેષ લાભ મળે છે. આ ઋતુમાં દિવસે સુવું /ઊંઘવું રોગોને આમંત્રણ આપવા જેવું થાય કારણ આ ઋતુમાં દિવસે સુવાથી કફ કુપિત થાય છે, માટે આ ઋતુમાં દિવસે  સુવું જોઈએ નહિ. આ ઋતુમાં લીમડાની નવી કુંપળો ફૂટે છે, એવી ૧૫-૨૦ લીમડાની કુંપળો ને ૨-૩ કાળા મરીના દાણા સાથે ચાવી જવાથી આખા વર્ષ દરમ્યાન ચામડીના રોગ, લોહીના વિકાર અને યાવ વગેરે થી બચવાની પ્રતિરોધક ક્ષમતા વિકસિત થાય છે.
આ ઋતુમાં પાચન શક્તિ ઓછી / મંદ થઇ જાય છે માટે આ ઋતુમાં પાચન માં ભારી પદાર્થો નું સેવન ન કરવું. ઠંડા પીના, આઈસ્ક્રીમ, બરફના ગોળા, ચોકલેટ, ફીણેલી વસ્તુઓ, દહીં વગેરે નો આ ઋતુમાં સદંતર ત્યાગ કરવો જોઈએ.
ઋતુચર્યા અપનાવવાથી અનેક રોગો થી બચી શકાય છે.
 वसंत ऋतुचर्या

आयुर्वेद में ऋतुचर्या का अपना एक महत्व है, पूर्णतया निरोगी जीवन जीने के लिए ऋतु अनुसार खानपान तथा दिनचर्या में बदलाव लाने को ही आयुर्वेद में 'ऋतुचर्या' कहा गया है l

अभी शीत ऋतु का गमन तथा वसंत ऋतु का आगमन हुआ है इसलिए आपसे हम वसंत ऋतुचर्या का ज्ञान साझा कर रहे हैं.
वसंत ऋतु को 'ऋतुराज' कहा गया है जिसमें रंग बिरंगे फूल खिलते हैं तथा शीतल व मंद वायु बहती है, जिसमें सहज में ही प्रभु स्मरण द्वारा ध्यानावस्था में पहुंचा जा सकता है l

ऐसी सुन्दर ऋतु में आयुर्वेद ने खान पान में संयम की बात कहकर व्यक्ति एवम समाज की निरोगिता का ध्यान रखा है l

जिस तरह पानी आग को बुझा देता है वैसे ही वसंत ऋतु में पिघला हुआ कफ़ जठराग्नि (जथर/पेट की वो अग्नि जो पाचन का कारण है ) को मंद कर देता है l
इसीलिए इस ऋतु में  भुने चने, ताज़ी हल्दी, ताज़ी मूली, अदरक, पुरानी जों,साबुत मूंग तथा पुराने गेहूं से निर्मित दलिया व आटा खाने के लिए कहा गया है l

इस ऋतु में सूरज की मंद धूप का सेक लेना चाहिए जिससे पूरे वर्ष के लिए विटामिन डी शरीर में एकत्रित हो जाता है l

इस ऋतु में सुबह उठकर दौड़ लगाने तथा व्यायाम करने से विशेष लाभ मिलता है l

इस ऋतु में दिन में सोना रोगों को आमंत्रण देने जैसा है क्योंकि इस ऋतु में दिन में सोने से कफ़ कुपित होता है l अतः वसंत ऋतु में दिन में नहीं सोना चाहिए l

इस ऋतु में नीम की कोमल नयी कोपलें फूटती हैं, ऐसी 15-20 नीम की कोपलें 2-3 काली मिर्च के साथ चबा चबा के खाने से वर्षभर केलिए, चर्मरोग, रक्तविकार और ज्वर आदि से बचाव की प्रतिरोधक क्षमता विकसित होती है l

इस ऋतु में पाचन शक्ति कम हो जाती है अतः इस ऋतु में पचने में भारी पदार्थों का सेवन नहीं करना चाहिए l ठन्डे पेय,आइसक्रीम, बर्फ के गोले ,चोकलेट, मैदा, खमीरी चीज़ें , दही आदि का इस ऋतु में बिलकुल त्याग कर देना चाहिए l

ऋतुचर्या अपनाने से अनेक रोगों से बचाव होता है l

Tuesday, February 19, 2013

આટલું કરવાથી આંખો ક્યારેય નબળી નથી પડતી ચશ્માં નહિ આવે .............

આટલું  કરવાથી આંખો ક્યારેય નબળી નથી પડતી ચશ્માં નહિ આવે .............
ઓફિસમાં સતત કમ્પ્યુટર સ્ક્રીનની સામે રહેવાને કારણે અથવા સતત ટીવી. જોવાને કારણે આંખોમાં અનેક પ્રકારની સમસ્યા થઇ શકે છે. આંખોમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થવાનો અર્થ છે આંખોની બરાબર સંભાલા ના રાકાહાવી. આંખો આપના શરીર નું અતિ સંવેદનશીલ અંગ છે અને જો એનું ધ્યાન રાકાહાવામાં આવે તો આંખો હંમેશા ચાસ્માઓ થી આઝાદ અને બીમારીઓ થી બચાવી રાખી શકાય છે.
ચશ્માં ન આવે અને આંખો સ્વસ્થ રહે એને માટે અમુક સાવધાનીઓ રાકાહાવી જરૂરી છે. જેમ કે આંખો નો મેકપ, કાજળ, આંખોને તુવાલા થી દબાવીને ઘસીને લુછવાનો પ્રયાસ કડી ન કરવો. તબીબની સલાહ વગર આંખો કોઈ પણ દવા ન નાખવી. સુઈ ને ટીવી ન જોવું, અંધારામાં ટીવી ન જોવું. જો આવી નાની નાની વાતો નું ધ્યાન રાખીશું તો આંખો લાંબી ઉમર સુધી સ્વસ્થ રહેશે.
આંખો બળતરા થવી, ઓછું દેખાવું,આંખોમાં જાળા આવવા વગેરે સમાયા છે જે આગળ જતા ઘમ્ભીર રૂપ ધારણ કરી શકે છે. માટે જયારે પણ આંખોમાં આવી રીતની કોઈ તકલીફ વધારે થતી હોવાનું લાગે તો આંખોના તબીબ પાસે જરૂર જવું. સાથે રોજે મોઢામાં પાણી ભરી આંખો પર ૨૫ થ ૩૦ વાર આંખો પર પાણી ની છાલક મારવી અને આંખોની તપાસ બે ત્રણ મહીને એક વાર નિયમિત કરાવતા રહેવું.
ચિંતા, તાન, અનિદ્રા થી બચો. આંખોમાં બળતરા કે તડકા માંથી આવ્યા હોય તો આંખો પર બરફની પટ્ટીઓ મુકવી. આંખોને ફ્રેશ રાખવા માટે રૂ ને કાકડીના રસ માં ભીનાવીને ફીર્ઝ માં મૂકી બપોરે સુતા સમયે આંખો પર મુકો. ગુલાબ્જલ્માં રૂ ભીનાવીને આંખો પર મુકો. સવારે ઓફીસ્જાતા પહેલા વપરાયેલ બે ટી બેગ્સ ફ્રીઝમાં મુકવાનું ન ભૂલતા અને જ્યારે ઘરે આવો ત્યારે એ ટી બેગ્સ ને આંખો પર થોડી મીનીટો માટે મુકો. એના થી તમારી થાકેલી આંખોને અરમ આપવાની સાથે એનો સોજો પણ ઓછો કરશે. એના સિવાય તડકા માં જાઓ તો સનગ્લાસ પહેરવાના ન ભૂલતા.
આંખોને સ્વસ્થ રાખવા માટે તમારા ખાન પાન પર પણ વિશેષ ધ્યાન રાખો. તમારા ભોજનમાં વિટામીન એ, અને સી થી ભરપુર માત્ર વાળો ખોરાક જેમ કે પાંદડા વાલા શાક, ટામેટા, દૂધ ઉત્પાદનો ને પણ તમારા આહારમાં શામેલ કરો. એનાથી આંખોનું તેજ તો વધાશેજ સાથે નાની ઉમર માં ચશ્માં નથી આવતા અને આંખોની અનેક બીમારીઓ થવાની સંભાવના નથી રહેતી.
 ये करेंगे तो न कभी आंखें कमजोर होंगी न ही चश्मा लगेगा --------
______________________________________________________

ऑफिस में लगातार कम्प्यूटर स्क्रीन के सामने रहने के कारण या लगातार टी.वी. देखने के कारण आंखों में कई तरह की समस्याएं हो सकती है। आंखों में किसी भी तरह की समस्या के होने का एक मुख्य कारण आंखों की ठीक से देखभाल न करना है।आंखें हमारे शरीर का बहुत संवेदनशील अंग है और यदि इसका ध्यान रखा जाए तो आंखों को हमेशा चश्मे से आजाद व बीमारियों से बचाकर रखा जा सकता है।

- चश्मा न लगे व आंखे स्वस्थ रहें इसके लिए कुछ सावधानियां रखना भी जरुरी है। जैसे आंखों का मेकअप, काजल, तौलिए से रगड़ कर छुड़ाने का प्रयास ना करें। आंखो मे कोई दवा बिना परामर्श के न डालें। लेटकर टी.वी. न देखे,अंधेरे मे टी.वी. न देखें। यदि इन छोटी-छोटी बातों का ध्यान रखेंगे तो आंखे लंबी उम्र तक हेल्दी रहेंगी।
- आंखों में जलन होना, कम दिखाई देना, आंखों में जाले आना आदि ऐसी समस्याएं हैं जो आगे जाकर गंभीर रूप धारण कर सकती हैं। इसीलिए जब भी आंखों में इस तरह की कोई तकलीफ ज्यादा महसूस हो तो डॉक्टर के पास जरूर जाएं। साथ ही रोजाना मुंह में पानी भर कर दिन में दो बार 25-50 बार आंखों पर पानी का छींटा मारें और अपनी आंखों का चेकअप दो-तीन महीने में करवाते रहें।

- चिंता, तनाव, अनिद्रा से बचें।आंखों में जलन हो या धूप से आए हो तो बर्फ के पानी की पट्टियां रखें। आंखों को फ्रे श रखने के लिए खीरे के रस में भिगोकर रुई फ्रिज में रखें। दोपहर को सोते समय आंखों पर रखें। गुलाब जल में रुई भिगो कर आंख पर रखें। सुबह ऑफिस आने से पहले उपयोग किए गए दो टी-बैग्स फ्रिज में रखना न भूलें और जब आप घर जाएं तो इन टी-बैग्स को आंखों पर कुछ मिनिटों के लिए रखें। यह आपकी थकी हुई आंखों को आराम देने के साथ-साथ उनकी सूजन भी कम करेगा। इसके अलावा धूप में जाएं तो सनग्लॉसेस लगाना न भूलें।

- आंखों को स्वस्थ रखने के लिए खान-पान पर भी विशेष ध्यान देने की जरुरत होती है।अपने भोजन मे विटामिन ए व सी से भरपूर मात्रा मे ले हरी पत्तेदार सब्जियां, टमाटर,  और दुग्ध उत्पादों को भी अपने आहार में शामिल करें। इससे आंखों की रोशनी तो बढ़ती ही है। साथ ही कम उम्र में चश्मा नहीं लगता व आंखों की कोई भी बीमारी होने की संभावना बहुत कम हो जाती है।

બાબા ચોક્સીનાથ મંદિર

ઉત્તરપ્રદેશમાં શાહજહાંપુર કોતવાલી વિસ્તારમાં સ્થિત એક મંદિર માં જોલવા શિવલિંગ છે જેનો રંગ દિવસમાં ત્રણવાર બદલાય છે. સવારે શિવલિંગ નો રંગ ભૂરો હોય છે, બપોરે લીલો અને સાંજે કાળો થઇ જાય છે. 
લગભગ ચારસો વર્ષ જુના આ શિવલિંગ નું એટલું સત છે કે દેશના ખૂણે ખૂણે થી લોકો પોતાની માનતા સાથે અહી આવે છે જે પૂરી થાય છે. 
શહીદોની નગરી શાહજહાંપુર નાં કોતવાલી વિસ્તારમાં માં બાબા ચોક્સીનાથ નું મંદિર એમાં આ જોલવા શિવલિંગ છે જે ચાર સો વર્ષ પુરાણું છે.
બાળસાહ શાહજહાન નાં સિપાહી સાલાર સુખલાલ ચોકસી ચારસો વર્ષ પૂર્વે અહી આવ્યા હતા, એ સમયે ગર્રા નદી પર પુલના નિર્માણ નું કાર્ય ચાલી રહ્યું હતું. એમને એમના સહયોગીઓ ની સાથે અહી રહેવાની યોજના બનાવી. એ વખતે આ વિસ્તાર માં વૃક્ષો અને ઝાડીઓ ને કાપીને જ્યારે સાફ કરવામાં આવી રહ્યા હતા ત્યારે એક કોરડી શિવલિંગ સાથે  અથડાઈ. જ્યારે ખોદકામ કર્યું એમાંથી શિવલિંગ નીકળ્યું હતું જેની ઉપર કોરાડી નું નિશાન અંકિત થયેલું હતું.
ત્યાર બાદ સુખલાલ ચોકસી એ બાદશાહ ની નોકરી છોડી દીધી અને ત્યાજ રહીને પૂજા અર્ચના કરવા લાગ્યા. શિવલિંગ ને સ્થાપિત કરી એક મંદિર નું નિર્માણ કરાવ્યું જેને ચોકસી બાબા મંદિર નામ આપવામાં આવ્યું. અમાવાસ્યા અને સોમવારે અહી દુર દુર થી શ્રધ્ધાળુ પોતાની માનતાઓ લઈને અહી આવે છે.
દર વર્ષે મહાશિવરાત્રી એ અહી ભવ્ય આયોજન થાય છે, એ દિવસે અહી ઘણી ભીડ હોય છે.
આ મંદિર પૂરાનું હોવાની સાથે સાથે આસ્થાનું પણ કેન્દ્ર છે. કહેવાય છે કે બાબા ચોક્સીનાથ નાં મંદિર માં થી કોઈ પણ શ્રધાલું ખાલી હાથ પાછો નથી જતો. લોકો અહી ઝોળી ફેલાવી ને આવે છે અને ઝોળી ભરીને જાય છે. સૌથી વધારે આશ્ચર્ય ની વાત એનું જોલવા હોવું. મંદિરમાં શિવલિંગ ની પાસે શાહજહાં થી લઈને બ્રિટીશ કાળ સુધીના સિક્કાઓ લાગેલા છે. જોડીમાં શિવલિંગ ને શિવા પાર્વતી નું રૂપ માનવામાં આવે છે.
 
उत्तर प्रदेश में शाहजहांपुर के कोतवाली इलाके में स्थित एक मंदिर में स्थित जुड़वा शिवलिंग के रंग दिन में तीन बार बदलते हैं।
सुबह में शिवलिंग का रंग भूरा, दोपहर में हरा और शाम में काला हो जाता है।

करीब चार सौ साल पुराने शिवलिंग की इतनी मान्यता है कि देश के कोने कोने से लोग अपनी मुरादें लिये यहां आते हैं जो पूरी होती है।

शहीदों की नगरी शाहजहांपुर के कोतवाली इलाके के चौक में बाबा चौकसीनाथ का मंदिर है जिसमें यह जुड़वा शिवलिंग लगा है जो चार सौ साल पुराना है।

बादशाह शाहजहां के सिपहसालार सुखलाल चौकसी चार सौ साल पहले यहां आये थे। उस समय गर्रा नदी पर पुल का निर्माण हो रहा था।

उन्होंनें अपने सहयोगियों के साथ यहां रहने की योजना बनायी। उस वक्त इस इलाके में पेड़ और झाड़ियों ही थीं। पेड़ और झाडियों को काट कर जब साफ किया जा रहा था तब एक कुल्हाड़ी शिवलिंग से जा टकरायी। शिवलिंग को जब खोद कर निकाला गया तो उस पर कुल्हाड़ी का निशान बना था।

इसके बाद सुखलाल चौकसी ने बादशाह शाहजहां की नौकरी छोड़ दी और यहीं रह कर पूर्जा अर्चना करने लगे। शिवलिंग को स्थापित कर एक मंदिर का निर्माण कराया गया जिसे चौकसी बाबा मंदिर का नाम दिया गया। अमावस्या और सोमवार के दिन यहां दूर दूर से श्रद्धालु अपनी मनौती लिये यहां आते हैं।

हर साल महाशिवरात्रि को यहां भव्य आयोजन होता है। इस दिन यहां सबसे ज्यादा भीड़ होती है।

यह मंदिर पौराणिक होने के साथ ही आस्था का भी केन्द्र है। बताते हैं कि बाबा चौकसी नाथ के मंदिर से कोई भी श्रद्धालु खाली हाथ नहीं लौटा। लोग यहां झोली फैलाकर आते हैं और भरकर ले जाते हैं। सबसे ज्यादा आश्चर्य की बात इसका जुड़वा होना है। मंदिर में शिवलिंग के निकट ही शाहजहां से लेकर ब्रिटिश काल तक के सिक्के लगे हैं। जोडे में शिवलिंग को शिव पार्वती का स्वरूप माना जाता है।

આપણને  (૨) બે આંખો અને એક (૧) જીભ હોવાનો અર્થ - બે વાર જોઇને એકવાર બોલવું
આપણને (૨) બે કાન અને (૧) એક મોઢું હોવાનો અર્થ - બે વાર સાંભળ્યા પછી એકવાર બોલવું
આપણને (૨) બે હાથ અને (૧) એક પેટ હોવાનો અર્થ - ખાઈએ એના કરતા બમણું કામ કરવું
આપણને મગજ નાં બે મોટા ભાગ હોય છે , ડાબો  અને જમાનો સાથે એકજ હૃદય
એનો અર્થ - આપણે બે વાર વિચારવું અને વિશ્વાસ એક વારજ કરવો.

Saturday, February 16, 2013

માનવનો પ્રકૃતિ, વૃક્ષો અને છોડ સાથે સદીઓથી અતુટ સબંધ રહ્યો છે

માનવનો પ્રકૃતિ, વૃક્ષો અને છોડ સાથે સદીઓથી અતુટ સબંધ રહ્યો છે. વૃક્ષ, માનવ જીવન નો આધાર છે. કેવળ વધતા પ્રદુષણ ને રોકાવામાજ નહિ પણ જળવાયું અને વાતાવરણ ના  સંતુલન માં પણ વૃક્ષ નું યોગદાન સર્વો પરી છે. વૃક્ષ આપણને ફળ, ફૂલ, ઔષધી અને લાકડા વગેરે આપે છે, સાથે ઘર અને આજુ બાજુ ઝાડ પાન લગાવવા મનુષ્ય નો ધર્મ છે.
બાગબાની નો ઘર અને નગર ની શોભા વધારવામાં અતુટ સબંધ છે. આપણા ઋષિ-મુનીઓ દ્વારા એને સંબંધિત વ્યાખ્યા જ્યોતિષ અને વાસ્તુ સંબંધી ગ્રંથો માં વિસ્તાર થી કરવામાં આવી છે. જ્યોતિષ ગ્રંથ પ્રમાણે, આપણા સૌરમંડળ માં વિભિન્ન ગ્રહો નો અલગ અલગ પ્રકારના વૃક્ષો પર  અધિપત્ય છે. જે વૃક્ષ ઊંચા મજબુત અને કઠોર (શીશામ વગેરે) છે, એના પર સૂર્ય નો વિશેષ અધિકાર હોય છે. દૂધ વાલા વૃક્ષ (દેવદાર વગેરે) પર ચંદ્ર નો પ્રભાવ હોય છે. વેલ બુટ્ટો પર ચંદ્ર અને શુક્ર નો અધિકાર હોય છે. ઝાંખરા વાલા છોડો પર રાહુ અને કેતુ નો વિશેષ અધિકાર હોય છે. જે વૃક્ષો માં રસ વિશેષ ન હોય, કમજોર, જોવામાં અપ્રિય અને સુકા વૃક્ષો પર શનિનો અધિકાર છે.
બધા ફલદાર વૃક્ષો બૃહસ્પતિ નાં વર્ગ માં, ફળ વિનાના વૃક્ષો પર બુધનો અને ફળ, ફૂલવાળા ચીકણા વૃક્ષો પર શુક્ર નો અધિકાર છે. ઔષધીય જડી બુટ્ટીઓ નો સ્વામી ચંદ્ર છે. આયુર્વેદિક ચિકિત્સા પ્રણાલી માં કોઈ ગ્રહ ને આધીન આવતી વનસ્પતિઓ અને ઔષધિઓ થી એ ગ્રહ-જનક રોગ નો ઉપચાર કરવામાં આવે છે. ઉદાહરણ માટે આપણી યાદદાસ્ત ની કારક છે બ્રાહ્મી બુટી જે બુધ નાં આધિપત્ય માં હોય છે એનો ઉપયોગ યાદદાસ્ત વાળી દવાઓ નાં રૂપમાં કરવામાં આવે છે. 
ગ્રહોના અશુભ પ્રભાવ થી બચવા માટે મંત્રપાઠ, હવાન, ધ્યાન અને ઉપાય સબંધી રાતનો નો ઉપયોગ કરવામાં આવે છે. એ ખુબજ મુલ્યવાન હોવાને કારણે ઘણી વાર એ બધા સામાન્ય જન ની પહોંચ થી દુર હોય છે. એવા માં અમુક છોડ નાં મુલીયાનો ઉપયોગ રાતનો નાં વિકલ્પ નાં રૂપે કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર નાં ગ્રંથો પ્રમાણે , નીલગીરી નું ઝાડ દક્ષીણ માં, વાળ નું ઝાડ પશ્ચિમ માં ઔદુમ્બર ઉત્તરમાં અને પીપળો પૂર્વ માં તો એ અશુભ છે. એનાથી વિપરીત ઉત્તરમાં નીલગીરી, પૂર્વમાં વાળ, દક્ષિણમાં ઔદુમ્બર અને પશ્ચિમમાં પીપળો શુભ છે. ઘરની નજીક કાંટેદાર વૃક્ષ બાવળ હોવાથી શત્રુભય, દૂધવાલા વૃક્ષ (આંકડો, કન્ટકારી) થી ધનનાશ અને ફલદાર વૃક્ષ સંતાન માટે હાનીકારક હોય છે.આ વૃક્ષોને ઘરની નજીક નહિ લગાવવા જોઈએ અને એના લાકડા પણ ઘરમાં પ્રયોગ ન કરવા. જો આ વૃક્ષો ને કોઈ કારણે ખસેડવા સમભાવ ન હોય તો એની વચ્ચે શુભદાયક વૃક્ષ જેવા નાગકેસર, અશોક, ફણસ અરિષ્ટ શમી જેવા કોઈ વૃક્ષ લગાવી દેવા થી દોષ નિવૃત્ત થઇ જવાય છે. 
ઘરના પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અથવા ઇશાન ખૂણામાં બગીચો કે તળાવ બનાવડાવવાથી અત્યંત શુભ થાય છે.ઇશાન ખૂણા માં બગીચા થી હલકા ફૂલો વાલા છોડ, વેળા અને ઔષધીય ગુનો વાલા છોડ જેમ કે તુલસી, આમળા વગેરે લગાવવા જોઈએ. ઘર ની આસપાસ લીમડો, દાડમ, અશોક (આસોપાલવ), નારીયાળી, સોપારી અને ઘર ની અંદર તુલસી, ગુલાબ, ચંદન. મોગરા. ચમેલી અને દ્રાક્ષ નાં છોડ શુભ હોય છે. મકાન થી થોડી દુર ઇશાન માં આમળા , નૈરુત્ય માં આમલી, અગ્નિ માં દાડમ, ઉત્તરમાં નીલગીરી અને ફણસ, દક્ષીણ માં ગુલાબ અને પશ્ચિમ માં પીપળો લગાવવો જોઈએ.
આપણા શાસ્ત્રોમાં વૃક્ષો નું મહત્વ અને ઉપયોગીતા નો અંદાજ અ વાત થી લગાવી શકાય કે શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ એક પીપળો, એક લીમડો, દસ આમલી, ત્રણ ફણસ, ત્રણ બીલી, ત્રણ આમળા અને પાંચ આંબા નાં વૃક્ષ લગાવે એ પુન્યાતમાં હોય છે અને ક્યારેય નરક નાં દર્શન નથી કરતો.

 
मानव का प्रकृति,वृक्षों और पौधों के साथ सदियों से अटूट रिश्ता रहा है। वृक्ष, मानव जीवन का आधार है। केवल बढ़ते हुए प्रदूषण को रोकने में ही नहीं, बल्कि जलवायु एवं वातावरण के संतुलन में भी वृक्षों का योगदान सर्वोपरि है। वृक्षों से हमें फल, फूल, औषधि और लकड़ी आदि तो मिलता ही है, साथ ही घर और अपने आसपास पेड़-पौधे लगाना मनुष्य का धर्म है।
बागवानी का गृह-विन्यास और नगर-विन्यास से अटूट नाता है। हमारे ऋषि-मुनियों द्वारा इससे संबंधित व्याख्या ज्योतिष और वास्तु संबंधी ग्रंथों में विस्तार से की गई है।ज्योतिष ग्रंथों के अनुसार, हमारे सौरमंडल के विभिन्न ग्रहों का अलग-अलग प्रकार के वृक्षों पर आधिपत्य है। जो वृक्ष ऊंचे और मज़बूत तथा कठोर तने वाले (शीशम इत्यादि) हैं, उनपर सूर्य का विशेष अधिकार होता है। दूध वाले वृक्षों (देवदार इत्यादि) पर चंद्र का प्रभाव होता है। लता, वल्ली इत्यादि पर चंद्र और शुक्र का अधिकार होता है। झाड़ियों वाले पौधों पर राहू और केतू काविशेष अधिकार है। जिन वृक्षों में रस विशेष न हो, कमज़ोर, देखने में अप्रिय और सूखे वृक्षों पर शनि का अधिकार है।
  सभी फलदार वृक्ष बृहस्पति के वर्ग में, बिना फल के वृक्षों पर बुध का और फल, पुष्प वाले चिकने वृक्षों पर शुक्र का अधिकार है। औषधीय जड़ी बूटियों का स्वामीचन्द्रमा है। आयुर्वेदिक चिकित्सा प्रणाली में किसी ग्रह के अधीन आने वाले वनस्पतियों और औषधियों से ही उस ग्रह-जनक रोग का उपचार किया जाता है।उदाहरण के लिए बुध हमारी याद्दाश्त का कारक है और ब्राह्री बूटी जो बुध के आधिपत्य में है उसका इस्तेमाल याद्दाश्त वाली दवाई के रूप में किया जाता है।
  ग्रहों के अशुभ प्रभाव से बचने के लिए मंत्रपाठ, हवन, ध्यान और उपाय संबंधी रत्नों का उपयोग किया जाता है। इन सभी के अत्यधिक मूल्यवान होने से कई बार ये सभी सामान्य जन की पहुंच से दूर होते हैं। ऐसे में कुछ पौधों की जड़ों का इस्तेमाल रत्नों के विकल्प के रूप में किया जाता है। वास्तुशास्त्र के ग्रंथों के अनुसार, पाकड़ का वृक्ष दक्षिण में, बड़ पश्चिम में, गूलर उत्तर में और पीपल पूर्व में हो, तो यह अशुभ है।
इसके विपरीत उत्तर में पाकड़, पूर्व में बड़, दक्षिण में गूलर और पश्चिम में पीपल शुभ है। गृह के समीप कांटेदार वृक्ष (बबूल आदि)होने से शत्रुभय, दूध वाले वृक्ष (आक, कटैली आदि) से धननाश और फलदार वृक्ष संतान के लिए हानिकारक होते हैं। इन वृक्षों को घरके पास नहीं लगाना चाहिए और उनकी लकड़ी भी घर में प्रयोग न करें। यदि इन वृक्षों को हटाना किसी कारण संभव न हो, तो इनके बीच में शुभदायक वृक्ष जैसे नागकेसर, अशोक, अरिष्ट, कटहल, शमी जैसे कोई वृक्ष लगा देने से दोष निवृत हो जाता है।

घर के पूर्व, उत्तर-पश्चिम या ईशान कोण में वाटिका या तालाब बनवाने से अत्यंत शुभ होता है। ईशान कोण की वाटिका में हल्के फूलों वाले पौधे, बेल और लताएं और औषधीय गुणों वाले पौधे जैसे तुलसी, आंवला इत्यादि लगाए जाने चाहिए। घर के आसपास नीम, अनार, अशोक, नारियल, सुपारी और घर के भीतर तुलसी, गुलाब, चंदन, मोगरा, चमेली और अंगूर के पौधे शुभ होते हैं। मकान से कुछ दूरी पर ईशान में आंवला, नैऋत्य में इमली, आग्नेय में अनार, उत्तर में कैथ व पाकड़, दक्षिण में गुलाब और पश्चिम में पीपल लगाना चाहिए।
हमारे शास्त्रों में वृक्षों की महत्ता और उपयोगिता का अंदाजा इस बात से लगाया जा सकता है कि शास्त्रों के अनुसार जो व्यक्ति एक पीपल, एक नीम, दस इमली, तीन कैथ, तीन बेल, तीन आंवला और पांच आम के वृक्ष लगाता है, वह पुण्यात्मा होता है और कभी नरक के दर्शन नहीं करता।

Friday, February 15, 2013

“ परेशानियाँ कम नहीं ...!”


  • “ परेशानियाँ कम नहीं ...!”
    : परेश ढापरे
    1. तनख्वाह सही है लेकिन महँगाई भी कम नहीं...
    “आम आदमी” की जिंदगी है, परेशानियाँ भी कम नहीं !!

    2. छुट्टियाँ तो हैं, और मनाने की तमन्ना भी कम नहीं...
    पर कब हवा हो जाती है सारी प्लानिंग, पता नहीं ...!!

    3. किसी भी व्यवहार और त्योहार को ठीक से संभाल पाता नहीं…
    दिवाली हो या होली, दिल से कभी मना पता नहीं ...!

    4. दोस्त तो हैं कई सारे, मगर सबकी मजबूरियाँ भी कम नहीं…
    मिल लेता हूँ ‘फ़ेसबूक’ पर कभी-कभी, चलो ! ये तसल्ली भी कम नहीं !!

    5. उलझता हूँ ऑफिस के झमेलों में हमेशा कुछ ऐसे…
    घर के ‘फंक्शनों पर भी, ठीक समय कभी पहुँच पाता नहीं !!

    6. कमिटमेंट्स’ तो करता हूँ, पर पूरे सारे कभी कर पाता नहीं,
    बॉस, रिश्तेदार और दोस्तों को भी, मुझसे शिकायतें कम नहीं... !!

    7. मुस्कुराते हुए मिलता हूँ सबसे, पर हालत अपनी बायाँ करता नहीं ...
    “दो और दो” को जोड़ता हूँ जैसे तैसे, ये ग़म भी कुछ कम नहीं !!

    8. शौक सारे हवा हो गए, ज़िंदगी की जद्दो-जहद में ‘परेश’
    कब मिला करता था फ़ुरसत में खुद से, ये बात भी अब याद नहीं ... !!

    9. एक नन्हीं बेटी है मेरी, जो बस कुछ देर मेरे साथ खेलना चाहती है...
    पर मसरूफ़ियत के चलते, उसकी इतनी-सी ख़्वाहिश भी मैं पूरी कर पाता नहीं !!
    1. પગાર સારો છે પણ મોંઘવારી ઓછી નથી.. "આમ આદમી" ની જીંદગી છે, પરેશાનીઓ ઓછી નથી !!
    2. રજાઓ તો છે, અને માણવાની તમન્ના પણ ઓછી નથી.. પણ ક્યારે હવા થઇ જાય છે બધી પ્લાનિંગ ખબર નથી !!
    3. કોઈ પણ વહેવાર અને તહેવાર ને બરાબર સંભાળી સકતો નથી, દિવાળી હોય કે હોળી દિલ થી માની સકતો નથી !!
    4. દોસ્તો તો ઘણા છે, પણ બધાની મજબુરીઓ પણ ઓછી નથી, મળી લઉં છું 'ફેસબુક' પર ક્યારેક, ચાલો એ તસલ્લી પણ ઓછી નથી !!
    5. ઉલ્ઝ્યો રહું છું ઓફીસના ઝમેલા માં કૈંક એવી રીતે, ઘરના ફંક્શન માં પણ સમયસર પહોંચી સકતો નથી !!
    6. કામીત્મેન્ત તો કરું છું પણ પુરા બધા કરી સકતો નથી, બોસ, સગાઓ, અને દોસ્તોને મારાથી ફર્યાડો ઓછી નથી !!
    7. હસીને મળતો રહું છું સહુને પણ હાલત મારી કહેતો નથી, 'બે ને બે' જોડતો રહું છું જેમ તેમ, એ ગામ પણ કઈ ઓછો નથી !!
    8. શોખ બધા હવા થઇ ગયા, જિંદગીની ઉથલ પાથલ માં 'પરેશ' ક્યારે મળતો હતો ફુરસદમાં જાતને, એ વાત પણ હવે યાદ નથી !!
    9. એક નાની દીકરી છે મારી, જે થોડી વાર રમવા ચાહે મારી સાથ, પણ માંસરુફીયત ને લઈને એનીઆટલી ખાવ્હીશ પણ પૂરી કરી સકતો નથી !!

મૌન

મૌન રહુવું ત્યાગ છે, તપસ્યા છે. મૌન રહેવાથી શરીર માં ઉર્જા વધે છે. મૌન નાં બળે ઘણી સિધ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે મન માં વિષય વાસના નું તાંડવ મચ્યું હોય એ અવસ્થામાં મૌન ખતરનાક સાબિત થાય છે. મૌન આત્માનો શ્રુંગાર છે. જે મૌન ને જાણી લે છે એ જગ જીતી જાય છે. જો લોકો ફક્ત આવશ્યક્તાનુંસારાજ બોલે તો જગતમાં ૬૦% ઝગડા સ્વયમ કતમ થઇ જાય. મનુષ્ય એ એટલું જ બોલવું જોઈએ જેટલું બોલવાથી કામ પાર પડી જાય.
 मौन रहना त्याग है, तपस्या है। मौन रहने से शरीर में ऊर्जा बढ़ती है। मौन के बल से कई सिद्धियां प्राप्त कर सकते हैं। मौन इस अवस्था में खतरनाक होता है जब मन में विषय-वासना का तांडव चल रहा हो और जुबान बंद हो। मौन आत्मा का श्रृंगार है। जो मौन को जान गया वह जग जीत गया।यदि लोग आवश्यकतानुसार बोलें तो 60 प्रतिशत झगड़े स्वयं खत्म हो जाएंगे। इंसान को उतना ही बोलना चाहिए जितना बोलने से काम चल जाए...

હિંદુ , હિંદુ ધર્મ - હિંદુ કોણ?

એક વડીલ સ્નેહી શ્રી ભરત પંચાલ જી એ સરસ પોસ્ટ કરી હતી જે આપણે સાદર 
હિન્દુત્વ માં નીચે જણાવેલ પ્રમુખ તત્વો છે-
હિંદુ , હિંદુ ધર્મ - હિંદુ કોણ?
ગોષુ ભક્તીર્ભવેદયસ્ય પ્રણવે ચ દ્રઢા મતિ: | પુનર્જન્મનિ વિશ્વાસઃ સ વી હિન્દુરિતી  સ્મૃતઃ || અર્થ ગૌમાતા માં જેન ભક્તિ હોય , પ્રણવ જેનો પૂજ્ય મંત્ર હોય, પુનર્જન્મ માં જેને વિશ્વાસ હોય એજ હિંદુ છે . -મેરુતંત્ર ૩૩ પ્રકરણ ને અનુસાર 'હીનં દુશયાતી સ હિંદુ' અર્થ જે હીન (હીનતા કે નીચતા) ને દુષિત સમજે છે (એનો ત્યાગ કરે છે) એ હિંદુ છે. લોકમાન્ય તિલક ને અનુસાર- અસિંધો: સિન્ધુપર્યન્તા યસ્ય ભારતભૂમિકા | પિતૃભૂ: પુણ્ય ભુશચૈવ સ વૈ હિન્દુરીતી સ્મૃતઃ || અર્થ સિંધુ નદી નાં ઉદ્ગમ સ્થાન થી લઈને સિંધુ (હિન્દ મહાસાગર) સુધી ભારત ભૂમિ જેની પિતૃભૂ  (માતૃભુમી) તથા પુણ્ય ભૂમિ  (પવિત્ર ભૂમિ) છે, (અને એનો ધર્મ હિન્દુત્વ છે) એ હિંદુ કહેવાય છે. હિંદુ શબ્દ મૂળ ફારસી છે એનો અર્થ એ ભારતીયો માટે છે જે ભારતવર્ષ નાં પ્રાચીન ગ્રંથો, વેદો, પુરાણો માં વએનીત ભારતવર્ષ નિ સીમા નાં મૂળ અને જન્મજાત પ્રાચીન નિવાસી છે. કાલિકા પુરાણ, મેદની કોષ વગેરે ના આધારે વર્તમાન હિંદુ નિયમો (કાયદાઓ) ના મૂળભૂત આધારો પ્રમાણે વેદ્પ્રતીપાદિત રીતે વૈદિક ધર્મ માં વિશ્વાસ રાખનાર  હિંદુ છે. છતાં ઘણા લોકો અમુક સંસ્કૃતિ નાં મિશ્રિત રૂપ ને ભારતીય સંસ્કૃતિ માને છે, જે તદ્દન ખોટું છે.

૧. ઈશ્વર એક નામ અનેક 
૨. બ્રહ્મ કે પરમ તત્વ સર્વવ્યાપી છે 
૩. ઈશ્વર થી દરો નહિ, પ્રેમ કરો અને પ્રેરણા લો 
૪. હિંદુઓ માં કોઈ એક પૈગંબર નહિ અનેક પૈગમ્બરો છે 
૫. હિન્દુત્વ નું લક્ષ્ય સ્વર્ગ-નર્ક થી ઉપર 
૬. ધર્મ નિ રક્ષા માટે ઈશ્વર વારંવાર જન્મ લે છે
૭. પરોપકાર પૂણ્ય છે બીજાને કષ્ટ આપવું પાપ છે 
૮. જીવ માત્ર નિ સેવા એજ પરમાત્મા નિ સેવા છે 
૯. સ્ત્રી આદરણીય છે 
૧૦ સતી નો અર્થ પતિ ને પ્રતિ સત્યનિષ્ઠા 
૧૧. હિન્દુત્વનો વાસ હિંદુ નાં મન, સંસ્કાર અને પરંપરાઓમાં 
૧૨. પર્યાવરણ નિ રક્ષા ઉચ્ચ પ્રાથમિકતા 
૧૩. હિંદુ દ્રષ્ટિ સમતાવાદી અને સમન્વયવાદી 
૧૪. આત્મા  અજર અમર છે 
 ૧૫. સૌથી મોટો મંત્ર ગાયત્રી મંત્ર 
૧૬. હિન્દુઓના પર્વો અને તહેવારો ખુશીઓ સાથે જોડાયેલા છે 
૧૭. હિન્દુત્વનું લક્ષ્ય પુરુષાર્થ છે અને મધ્ય માર્ગ ને સર્વોત્તમ માનવામાં આવ્યો છે
૧૮. હિન્દુત્વ એકત્વ નું દર્શન છે
જે સંસ્કૃતિ કે ધર્મ નિ ઉત્પત્તિ અને વિકાસ ભારત ભૂમિ પર નથી થયા , એ ધર્મ કે સંસ્કૃતિ ભારતીય (હિંદુ) કેવી રીતે હોય શકે છે. 
हिन्‍दुत्‍व के प्रमुख तत्त्व निम्नलिखित हैं-हिन्दू-धर्म हिन्दू-कौन?-- गोषु भक्तिर्भवेद्यस्य प्रणवे च दृढ़ा मतिः। पुनर्जन्मनि विश्वासः स वै हिन्दुरिति स्मृतः।। अर्थात-- गोमाता में जिसकी भक्ति हो, प्रणव जिसका पूज्य मन्त्र हो, पुनर्जन्म में जिसका विश्वास हो--वही हिन्दू है। मेरुतन्त्र ३३ प्रकरण के अनुसार ' हीनं दूषयति स हिन्दु ' अर्थात जो हीन ( हीनता या नीचता ) को दूषित समझता है (उसका त्याग करता है) वह हिन्दु है। लोकमान्य तिलक के अनुसार- असिन्धोः सिन्धुपर्यन्ता यस्य भारतभूमिका। पितृभूः पुण्यभूश्चैव स वै हिन्दुरिति स्मृतः।। अर्थात्- सिन्धु नदी के उद्गम-स्थान से लेकर सिन्धु (हिन्द महासागर) तक सम्पूर्ण भारत भूमि जिसकी पितृभू (अथवा मातृ भूमि) तथा पुण्यभू ( पवित्र भूमि) है, ( और उसका धर्म हिन्दुत्व है ) वह हिन्दु कहलाता है। हिन्दु शब्द मूलतः फा़रसी है इसका अर्थ उन भारतीयों से है जो भारतवर्ष के प्राचीन ग्रन्थों, वेदों, पुराणों में वर्णित भारतवर्ष की सीमा के मूल एवं पैदायसी प्राचीन निवासी हैं। कालिका पुराण, मेदनी कोष आदि के आधार पर वर्तमान हिन्दू ला के मूलभूत आधारों के अनुसार वेदप्रतिपादित रीति से वैदिक धर्म में विश्वास रखने वाला हिन्दू है। यद्यपि कुछ लोग कई संस्कृति के मिश्रित रूप को ही भारतीय संस्कृति मानते है, जबकि ऐसा नही है।
1. ईश्वर एक नाम अनेक
2. ब्रह्म या परम तत्त्व सर्वव्यापी है
3. ईश्वर से डरें नहीं, प्रेम करें और प्रेरणा लें
4. हिन्दुत्व का लक्ष्य स्वर्ग-नरक से ऊपर
5. हिन्दुओं में कोई एक पैगम्बर नहीं है, बल्कि अनेकों पैगंबर हैं.
6. धर्म की रक्षा के लिए ईश्वर बार-बार पैदा होते हैं
7. परोपकार पुण्य है दूसरों के कष्ट देना पाप है.
8. जीवमात्र की सेवा ही परमात्मा की सेवा है
9. स्त्री आदरणीय है
10. सती का अर्थ पति के प्रति सत्यनिष्ठा है
11. हिन्दुत्व का वास हिन्दू के मन, संस्कार और परम्पराओं में
12. पर्यावरण की रक्षा को उच्च प्राथमिकता
13. हिन्दू दृष्टि समतावादी एवं समन्वयवादी
14. आत्मा अजर-अमर है
15. सबसे बड़ा मंत्र गायत्री मंत्र
16. हिन्दुओं के पर्व और त्योहार खुशियों से जुड़े हैं
17. हिन्दुत्व का लक्ष्य पुरुषार्थ है और मध्य मार्ग को सर्वोत्तम माना गया है
18. हिन्दुत्व एकत्व का दर्शन है


जिस संस्कृति या धर्म की उत्पत्ती एवं विकास भारत भूमि पर नहीं हुआ है, वह धर्म या संस्कृति भारतीय ( हिन्दू ) कैसे हो सकती है।
શ્રી ભરત પંચાલ 

 

માળામાં ૧૦૮ મણકાજ શા માટે હોય છે ?


તમને ખબર છે આપણે જે જપ કરીએ એ માળામાં ૧૦૮ મણકાજ શા માટે હોય છે ?
કારણ આપણા ઋષિ મુનીઓ હજારો વર્ષો પહેલા સુરજ અને ધરતી ની વચ્ચે નું અંતર જાણતા હતા:
સુરજ (સૂર્ય) નો વ્યાસ (ડાયામીટર) = ૧,૩૯૧,૦૦૦ કિલોમીટર્સ
સરાજ (સૂર્ય) અને ધરતી વચ્ચે નું અંતર = ૧૪૯,૫૯૭,૮૭૦.૭ કિલોમીટર્સ
હવે સુરજ અને ધરતીના અંતર ને  સુરજ નાં વ્યાસ વડે ભાગાકાર કરો :
 ૧૪૯,૫૯૭,૮૭૦.૭ / ૧,૩૯૧,૦૦૦ = ૧૦૭.૫૪૬૯૯ જે ૧૦૮ થાય છે.
એ ઋષિ મુનીઓ અને પુરાણો અનુસાર સુરજ અને ધરતીની વચ્ચે ના અંતરને ૧૦૮ સુરજ થી ભરી શકાય છે. માટે આપણે ૧૦૮ મણકાની માળાથી જપ કરીએ છીએ.

  keAapko pata he Mala me 108 hi manke kyu hote he...
Kyuki Hamare Rishi log hazaro saal phle ye jaante the ki suraj or dharti ki bich kitne duri he.

Diametre of sun = 1 391 000 kilometers

Distance between sun and earth = 149,597,870.7 kilometers

The distance is exactly equal to that figure which will come if u multiply sun'd diametre with 108.

According to Puranas, Its written as

Suraj or dharti ki duri ko 108 suraj bich me rakh kar bhar skte he.

Dont Beleive then check it.
149597870/1391000 = 107.54699.

*************

Thursday, February 14, 2013

શ્રેષ્ઠ કર્મ

વહેલી સવારનો સુગંધિત મંદ પવન વહી રહ્યો હતો. એક ગુલાબ નું ફૂલ ખુશી થી ઝૂમી રહ્યું હતું. આસપાસના છોડ અને ઝાદોએ કહ્યું, એટલું બધું ન ઇતરાઇસ સાંજ થતા આ નાજુક પાંખડીઓ મુરઝાઈ જશે. ફૂલે કહ્યું, કોઈ વાત નહિ, જેટલું જીવન છે એટલીવાર તો ખુશ થઇ લઉં. બીજા છોદોએ ફરી કહ્યું, એટલું ઝૂમશે તો માલિની નજરમાં આવી જશે અને એ તને તોડીને લઇ જશે. સાંજથી પહેલાજ જીવન સમાપ્ત થઇ જશે. શું તને દર નથી લાગતો?
ફૂલે સહજભાવે ઉત્તર આપ્યો, આપણે કેટલું સારું જીવન જીવીએ છીએ, એ મહત્વનું છે, કેટલું લાંબુ જીવીએ છીએ એ નહિ. મારે માટે મારા જીવન તો અર્થ છે ચારો તરફ ખુશી અને સુગંધ ફેલાવવી. મારી સુગંધ નાં માધુર્ય ને ફેલાતા મારું મૃત્યુ પણ આવે તો એને અવિનાશી જીવન માનીશ.
સાચુજ કહ્યું છે, જીવન નો માપદંડ એનાથી નથી કે આપણે કેટલા શ્વાસો લઈએ છીએ. એક પ્રભાવહીન લાંબી ઉમર જીવવાનો  કોઈ અર્થ નથી, જો એ માનવતા માટે ઉપયોગી નહિ હોય. જીવન ના ગણેલા યશાશ્વી અને ઉત્તમ ક્ષણ લાંબી આયુના ઘણા વર્ષો ને બરાબર હોય છે. જીવન ની અવધી લાંબી કે ટૂંકી એ આપણા હાથ માં નથી હોતી.
આપનું જીવન કર્મપ્રધાન હોવું જોઈએ. દીઝરાયળીએ કહ્યું હતું, સાહસીક  કાર્ય પણ સાહસિક રીતે કરાવા જોઈએ. કર્મ  કરવાની ઈચ્છા હોવી જોઈએ, કામ આપ મેળે તમારી પાસે આવશે. અર્થપૂર્ણ જીવન નું માપ એ નથી આપણે કેટલા વર્ષો જીવ્યા પણ એ છે કે એ વર્ષોમાં કેટલા સાર્થક કામ કરીએ છીએ. જો કોઈ એક વ્યક્તિ સો વર્ષ કે તેનાથી વધુ જીવે, તો એનાથી શું ફર્ક પડે છે, જો એ વર્ષોમાં  કોઈ ઉપલબ્ધી નહિ હોય.  
આપણા જીવનની અને સામાંજની ઘણી બધી સમાંસ્યાપ નું સમાધાન માણસાઈ થી આવી શકે છે. માનવીય વ્યવહાર થી થઇ શકે છે. ઈસા મસીહ અલ્પાયુ માં ગુજરી ગયા, સ્વામી વિવેકાનાન્દજી ૪૦ વર્ષ ની આયુ પહેલાજ આ સંસાર છોડી ગયા. રામાનુજમ, નેપોલિયન, સિકંદર, કલાપી જેવા અનેક ઈતિહાસ પ્રસિદ્ધ લોકો એકદમ નાની ઉમરમાં ગુજરી ગયા. પણ તેઓ ઈતિહાસ પર પોતાની છાપ છોડી ગયા.
આ જીવન મનુષ્ય માટે ઈશ્વર નો સૌથી મોટો ઉપહાર છે. એની ગરિમા એટલી મોટી છે, જેટલી સંસારમાં અન્ય કોઈ સત્તા ની નહિ હોય. માનવ જીવનજ એ અવસર છે, જેમાં આપણે જે પણ ચાહીએ પ્રાપ્ત કરી શકીએ છીએ. એનો સદુપયોગ આપણને કલ્પવૃક્ષ ની જેમ ફળ આપે છે. જો આપણે આપણા જીવનની સીમિત સમય સીમા માં કાંઇક શ્રેષ્ઠતા પામવા ચાહતા હોઈએ, તો આપણે એ વિચારો અને કાર્યો ને પ્રાથમિકતા આપવી પડશે, જેના થાકી માનવ સમાજ નું કલ્યાણ થાય. માનવ અને સમાજ નાં કલ્યાણ કરવાની ઈચ્છા માત્રથી  આપણી માનસિકતા એવી થઇ જાય છે કે આપનું કલ્યાણ, સ્વાર્થ નહિ વિચારી ફક્ત સમાજ હિત અને માનવ કલ્યાણ તરફજ આગળ વધે છે.
આપણું લક્ષ્ય કેવળ દીર્ઘાયુ મેળવવું નથી. આપણા પ્રયત્ન રહેવા જોઈએ કે જીવન ની સમય સીમા માં જેટલી  વધારે માં વધારે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીએ, કાંઇક સકારાત્મક કરીએ. આપનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ કલ્યાણ માટે જે પણ શ્રેષ્ઠ હોય , પૂર્ણતા પ્રાપ્ત કરવાનાનો પ્રયાસ કરવો. મનુષ્ય જીવન એક મધુર અને અમૂલ્ય ઈશ્વરીય દેન છે, જેની  સાથે કોઈ રમત નહિ થવી  જોઈએ. કેવળ દેખાડા માટે પોતાનું જીવન દાવ પર ન લગાવવું.   
જ્યારે પણ કર્તવ્ય ની લલકાર હોય કે આપણી ચેતના નું નિદર્શન હોય, ત્યારે આપણે કોઈ જોખમ કે ભય ને કારણે પોતાના દાયિત્વ થી વિમુખ ન થવું જોઈએ. લાગ્યા રહેવું જોઈએ. જેટલી ખુશી આપણે અભાવગ્રસ્ત ચહેરાઓ પર લાવી શકીશું, એટલાજ આપણા કર્મોને શ્રેષ્ઠ માનવામાં આવશે.
 
प्रात: की सुगंधित मंद पवन बह रही थी। एक गुलाब का फूल खुशी से झूम रहा था। आसपास के पेड़-पौधों ने कहा, इतना मत इतराओ, शाम होते-होते ये नाजुक पंखुडियां मुरझा जाएंगी। फूल ने कहा, कोई बात नहीं, जितना जीवन है, उतनी देर तो खुश हो लूं। दूसरे पौधों ने फिर कहा, इतना झूमोगे तो माली की नजर में आ जाओगे और वह तुम्हें तोड़ कर ले जाएगा। शाम से पहले ही जीवन समाप्त हो जाएगा। क्या तुम्हें डर नहीं लगता?

फू ल ने सहज भाव से उत्तर दिया, हम कितना अच्छा जीवन जीते हैं, यह महत्व रखता है, कितना लंबा जीते हैं, वह नहीं। मेरे लिए मेरे जीवन का मतलब है चारों तरफ खुशबू और खुशी खुशबू फैलाना। यदि मेरी सुगंध का माधुर्य फैलने से मेरी मृत्यु भी आ जाती है, तो उसे मैं अविनाशी जीवन मानूंगा।

ठीक ही कहा है, जीवन का नापतौल इसमें नहीं कि हम कितनी सांसें लेते हैं। एक प्रभावहीन लंबी उम्र जीने का कोई मतलब नहीं है, यदि वह मानवता के लिए उपयोगी नहीं हो। जीवन के चंद यशस्वी और उत्तम क्षण लंबी आयु के कई वर्षों के बराबर होते हैं। जीने की अवधि छोटी या लंबी, हमारे हाथ में नहीं होती।

हमारा जीवन कर्मप्रधान होना चाहिए। डिजरायली ने कहा था, साहसी कार्य भी साहसिक ढंग से किए जाने चाहिए। कर्म करने की इच्छा होनी चाहिए, काम अपने आप ही तुम्हारे पास आ जाएगा। अर्थपूर्ण जीवन का पैमाना यह नहीं है कि हम कितने वर्ष जीते हैं, बल्कि यह है कि उन वर्षों में कितना सार्थक काम करते हैं। यदि कोई एक व्यक्ति सौ वर्ष या उससे अधिक भी जीता है, तो इससे क्या फ र्क पड़ता है, यदि उन वर्षों में कोई उपलब्धि नहीं हो।

हमारे जीवन और समाज की बहुत सी समस्याओं का समाधान इंसानियत से हो सकता है। मानवीय व्यवहार से हो सकता है। ईसा मसीह अल्पायु में ही गुजर गए; स्वामी विवेकानंद 40 वर्ष की आयु से पहले इस संसार से चले गए। रामानुजम, नेपोलियन, सिकंदर, कीट्स जैसे अनेक इतिहास प्रसिद्ध लोग बहुत कम उम्र में ही गुजर गए। लेकिन वे इतिहास पर अपनी छाप छोड़ गए।

यह जीवन मनुष्य के लिए ईश्वर का सबसे बड़ा उपहार है। इसकी गरिमा इतनी बड़ी है, जितनी संसार में किसी अन्य सत्ता की नहीं। मानव जीवन ही वह अवसर है, जिसमें हम जो भी चाहें प्राप्त कर सकते हैं। इसका सदुपयोग हमें कल्पवृक्ष की भांति फ ल देता है। यदि हम अपने जीवन की सीमित समय सीमा में कुछ श्रेष्ठता पाना चाहते हैं, तो हमें उन विचारों और कार्यों को प्राथमिकता देनी होगी, जिससे मानव समाज का कल्याण हो। मानव और समाज के कल्याण करने की इच्छा मात्र से हमारी मानसिकता ऐसी हो जाती है कि अपना कल्याण, स्वार्थ न सोचकर केवल समाज हित और मानव कल्याण की ओर बढ़ जाते हैं।
 
हमारा लक्ष्य केवल दीर्घायु पाना नहीं है। हमारी कोशिश रहनी चाहिए कि जीवन की समय सीमा में जितना अधिक से अधिक हो सके श्रेष्ठता प्राप्त करें, कुछ सकारात्मक करें। हमारा मुख्य उद्देश्य होना चाहिए कि मानव कल्याण के लिए जो भी श्रेष्ठ हो, पूर्णता प्राप्त करने का प्रयास करें। मनुष्य जीवन एक मधुर और अमूल्य ईश्वरीय देन है, जिसके साथ कोई खिलवाड़ नहीं किया जाना चाहिए। केवल दिखावे के लिए अपने जीवन को दांव पर न लगाएं।
जब कभी कर्तव्य की ललकार हो या फि र हमारी चेतना का निर्देशन हो, तब हमें किसी खतरे या भय के कारण अपने दायित्व से विमुख नहीं हो जाना चाहिए। डटे रहना चाहिए। जितनी मुस्कान हम अभावग्रस्त चेहरों पर ला पाते हैं, उतने ही हमारे कर्म श्रेष्ठ माने जाएंगे।

બોધપાઠ

અતિ પ્રાચીન વાત છે. દક્ષીણ ભારત માં વીરસેન નામક રાજા રાજ કરતા હતા. એમના રાજ્યમાં વિષ્ણુદેવ નામક એક બ્રાહ્મણ હતો. એક વાર દુષ્કાળ ને કારણે ભિક્ષા મળવી બંધ થઇ ગઈ. (પૂર્વ કાળ માં બ્રાહ્મણ નો મૂળ ધર્મ સાધના કરાવી અને સમાજ ને ધર્મશીક્ષણ આપતા ભીક્શાતન કરી જીવન યાપન કરવું).
એક વાર બાળકો નાં પેટમાં અન્ન ગયે ત્રણ દિવસ વીતી ગયા હતા. પત્ની રડતા રડતા બોલી,  " હવે મારાથી સહન નહિ થાય, કોઈ પણ માં પોતાના સંતાનોને આ રીતે મારસ્તા નહિ જોઈ શકે. તમારે કાઈ પણ કરવુજ પડશે." પંડિતજીએ આવેશમાં આવી કહ્યું, "શું કરું? ચોરી કરું?" 
પત્નીએ કહ્યું, "હા, ચોરી કરો, હવે બીજો કોઈજ રસ્તો નથી બચ્યો." પંડિતજીએ પત્નીને મનાવાનો અત્યાડીક પ્રયાસ કર્યો, પણ તેઓ એની હાથ આગળ નતમસ્તક થયા. રાતે તેઓ રાજમહલ નાં ભાન્દાર્ગૃહ્માં પહોંચ્યા. એ સમયે બધા પહેરેદાર સુઈ રહ્યા હતા. તેઓ અંદર ઘુસ્યા તો સોના ચાંદી ની મહોરીઓ અને અનાજ નાં ઊંચા ઊંચા ઢગ જોઇને અચંભિત થઇ ગયા. એમને પોતાની પાઘડી ઉતારી અને એમાં અનાજ બાંધ્યું ગાંઠ મારી અને ઉતાવળે બહાર આવી ગયા.
પાછા આવ્યા પછી એમને ઊંઘ ન આવી. સવાર થતાજ તેઓ સીધા રાજદરબાર જઈ પહોંચ્યા. પોતાનો અપરાધ જણાવી રાજાને અનુરોધ કર્યો કે એને એની ચોરીનો દંડ આપે. રાજા થોડી વાર વિચારતા રહ્યા, થોડી વાર વિચાર્યા પછી એક લાંબો નિઃસાસો નાખતા બોલ્યા, "દંડ તો મળશે પંડિતજી મહારાજ ! પણ એ તમને નહિ મારી જાતને. આજથી હું ફરી ફરી ને પ્રજાના સુખ દુખ ની જાણકારી લઈશ, જેનાથી પાછા કોઈ પ્રજાજનને ચોરી કરવાની જરૂર નહિ પડે."
 
अति प्राचीन बात है। दक्षिण भारत में वीरसेन नामक राजा राज्य करते थे। उन्हीं के राज्य में विष्णुदेव नामक एक ब्राह्मण था। एक बार अकाल की वजह से भिक्षा मिलनी बंद हो गई। ( पूर्व काल में ब्राह्मण का मूल धर्म होता था साधना करना और समाज को धर्मशिक्षण देते हुए भिक्षाटन कर जीवन यापन करना )
एक दिन बच्चों के पेट में अन्न गए तीन दिन बीत गए थे। पत्नी रोते हुई बोली, “अब मुझसे सहा नहीं जाता। कोई मां अपने बच्चों को इस तरह मरते हुए नहीं देख सकती। तुम्हें कुछ-न-कुछ करना ही होगा।” पंडितजी ने झल्लाकर कहा “क्या करना होगा? क्या चोरी करूं?”
पत्नी ने कहा, “हां, चोरी करो। अब और कोई चारा नहीं बचा है।” पंडितजी ने पत्नी को मनाने का अत्यधिक प्रयास किया, पर वह उसकी हठ के आगे नतमस्तक हो गए। रात को वह राजमहल के भंडार गृह में पहुंचे। उस समय सारे पहरेदार सो रहे थे। वह अंदर घुसे तो सोने-चांदी के मोहरों तथा अनाज के ऊंचे-ऊंचे ढेरों को देखकर आंखें चौंधिया गई। उन्होंने अपनी पगड़ी उतारी और उसमें अनाज रखकर गटर बांधा और तेजी से बाहर आ गए।
लौट कर आने के बाद उन्हें नींद नहीं आई। सुबह होते ही वे सीधे राजदरबार जा पहुंचे। अपना अपराध बताने के बाद राजा से अनुरोध किया कि वह उन्हें चोरी का दंड दें। राजा कुछ देर सोचते रहे। कुछ क्षण पश्चात लंबी सांस खींचते हुए वे बोले, “दंड तो मैं अवश्य दूंगा, पंडित महाराज! परंतु आपको नहीं, बल्कि अपने आपको। आज से मैं घूम-घूमकर प्रजा के सुख-दुख की जानकारी लूंगा, जिससे फिर किसी प्रजा जन को चोरी करने की जरूरत ही न पड़े।”

ભગવાન સૂર્યદેવ

ભગવાન  સૂર્ય  નાં  લગ્ન વિશ્વકર્મા ની પુત્રી સંજ્ઞા સાથે થયા. વિવાહ ઉપરાંત સંજ્ઞાએ વૈવસ્વત  અને યમ (યમરાજ) નામક બે પુત્રો અને યમુના (નદી) નામક એક પુત્રીને જન્મ આપ્યો. સંજ્ઞા એકદમ કોમલ સ્વભાવની હતી, જ્યારે સૂર્યદેવ પ્રચંડ તેજવાન હતા. સંજ્ઞા સૂર્યદેવ નાં પ્રચંડ તેજ ને ઘણા કષ્ટો ઉપરાંત સહન કરી શકતી હતી, એને માટે આ તેજ અસહનીય હતું. એમના તેજ થી બચવા માટે તેઓ પોતાની છાયા ને સૂર્યદેવ ની પાસે છોડીને સ્વયમ પિતા વિશ્વકર્મા ને ત્યાં ચાલી ગઈ. ત્યાં રહેતા અનેક દિવસો વીતી ગયા, ત્યારે વિશ્વકર્માએ એને પતિ ગૃહે જવા કહ્યું. તે સૂર્યદેવ નાં તેજ થી ભાતાભીત હતી એમનો સામનો કરવા નાતી માંગતી માટે ઉત્તર્કુરું નામક સ્થાન પર ઘોડીનું રૂપ લઈને તપસ્યા કરવા લાગી. અહી સૂર્યદેવ અને સંજ્ઞા નાં સંતાનો છાયાનેજ સંજ્ઞા સમજતા હતા. એક દિવસ છાયા એ કોઈ વાતે ક્રોધિત થઈને યમ ને શાપ આપી દીધો. શાપ થી ભયભીત યમ પિતા સુર્યની શરણ માં ગયા અને એમને માતાએ શાપ આપ્યાનું જણાવ્યું. 'માતાએ  પોતાના પુત્ર ને શાપ આપ્યા નું સાંભળી સૂર્યદેવ ને  છાયા પર સંદેહ ઉપજ્યો. એમને છાયાને બોલાવી અને સંજ્ઞાને વિષે પુછવા લાગ્યા. છાયા ચુપ ચાપ રહેતા સૂર્યદેવ એને શાપ આપવા તૈયાર થઇ ગયા. ત્યારે ભયભીત છાયા એ બધું સાચે સાચું જણાવ્યું. તરતજ સૂર્યદેવે ધ્યાન લગાવી જોયું કે સંજ્ઞા ઉત્તર્કુરું નામક સ્થાને ઘોડીનું રૂપ ધારણ કરીને એમના તેજ ને સૌમ્ય અને શુભ કરવાના ઉદેશ્ય થી કઠોર તપસ્યા કરી રહી છે. ત્યારે સૂર્યદેવે પોતાના સ્વસુર વિશ્વકર્મા પાસે જઈ એન્માનું તેજ ઓછું કરવાની પ્રાર્થના કરી. વિશ્વકર્મા એ એમના તેજને ઓછું કરી આપ્યું. સર્ય નાં ઋગ્વેદ માય તેજ થી પૃથ્વી, સામ્વેદ્મય તેજ થી સ્વર્ગ અને યાજુર્વેદ્મય તેજ થી પાતાલ ની રચના થઇ. સૂર્યદેવ નાં તેજ નાં  સોળ ભાગ હતા. 
વિશ્વાકાર્માંજીએ એમાંથી  પંદર ભાગ ઓછા કરી દીધા અને એમાંથી ભગવાન શિવનું ત્રિશુલ, વિષ્ણુ નું ચક્ર, વાસુઆક નામક ન્હાય્ન્કાર શંકુ, અગ્નીદ્વ ની શક્તિ, કુબેરની પાલખી તથા અન્ય દેવગણ માટે અસ્ત્ર શાસ્ત્રો ની રચના કરી. ત્યારથી સૂર્યદેવ પોતાના તેજ નાં સોળમા ભાગથીજ પ્રકાશિત છે. તેજ ઓછું થવા પછી સૂર્યદેવ ઘોડા નું રૂપ ધરી સંજ્ઞા ની પાસે ગયા અને ત્યાજ એઅમાની સાથે સંસર્ગ કર્યો. એનાથી એમની નાસત્ય, દસ્ત્ર અને રેવત નામક પુત્રો પ્રાપ્ત થયા.નાસ્ત્યા અને દસ્ત્ર અશ્વિનીકુમાર નાં નામથી પ્રસિદ્ધ  થયા. ત્યાર બાદ સૂર્ય એ પ્રસન્ન થઇ ને સંજ્ઞા ને વાર માંગવા કહ્યું. સંજ્ઞા એ પોતાના પુત્ર વૈવસ્વત માટે માનું પદ, યમ માટે શાપ મુક્તિ અને યમુના માટે નદી નાં રૂપે પ્રસિદ્ધ થવાનું માંગ્યું. ભગવાન સૂર્યદેવે ઈચ્છિત વાર પ્રદાન કર્યા અને એને સાથે લઈને પોતાને લોક પાછા ફર્યા.
 
भगवान सूर्य का विवाह विश्वकर्मा की पुत्री संज्ञा से हुआ। विवाह के बाद संज्ञा ने वैवस्वत और यम (यमराज) नामक दो पुत्रों और यमुना (नदी) नामक एक पुत्री को जन्म दिया। संज्ञा बड़े कोमल स्वभाव की थी, जबकि सूर्यदेव प्रचंड तेजवान थे। संज्ञा सूर्यदेव के तेज को बड़े कष्ट से सहन कर पाती थी। उसके लिए वह तेज असहनीय था। तब उनके तेज से बचने के लिए वह अपनी छाया को उनकी सेवा में छोड़कर स्वयं पिता विश्वकर्मा के पास चली गई। वहाँ रहते हुए अनेक दिन हो गए, तब विश्वकर्मा ने उसे पति के घर लौटने को कहा। वह सूर्यदेव के तेज से भयभीत थी और उनका सामना नहीं करना चाहती थी। इसलिए उत्तरकुरु नामक स्थान पर घोड़ी का रूप बनाकर तपस्या करने लगी। इधर सूर्यदेव और संज्ञा की संतानें छाया को ही संज्ञा समझते थे। एक दिन छाया ने किसी बात से क्रोधित होकर यम को शाप दे दिया। शाप से भयभीत होकर यम पिता सूर्य की शरण में गए और उन्हें माता द्वारा शाप देने की बात बताई। ‘माता ने अपने पुत्र को शाप दे दिया’-यह सुनकर सूर्य को छाया पर संदेह हो गया। उन्होंने छाया को बुलवाया और उससे संज्ञा के विषय में पूछने लगे। छाया के चुप रहने पर वे उसे शाप देने को तैयार हो गए। तब भयभीत छाया ने सबकुछ सच-सच बता दिया। सूर्यदेव ने उसी क्षण समाधि लगाकर देखा कि संज्ञा उत्तरकुरु नामक स्थान पर घोड़ी का रूप धारण कर उनके तेज को सौम्य और शुभ करने के उद्देश्य से कठोर तपस्या कर रही है। तब सूर्यदेव ने अपने श्वसुर विश्वकर्मा के पास जाकर उनसे अपना तेज कम करने की प्रार्थना की। विश्वकर्मा ने उनके तेज को कम कर दिया। सूर्य के ऋग्वेदमय तेज से पृथ्वी, सामवेदमय तेज से स्वर्ग और यजुर्वेदमय तेज से पाताल की रचना हुई। सूर्यदेव के तेज के सोलह भाग थे।પ્
विश्वकर्मा ने इनमें से पन्द्रह भाग कम कर दिए और उनसे भगवान शिव का त्रिशूल, विष्णु का चक्र, वसुआक नामक भयंकर शंकु, अग्निदेव की शक्ति, कुबेर की पालकी तथा अन्य देवगण के लिए अस्त्र-शस्त्रों की रचना की। तभी से सूर्यदेव अपने तेज के सोलहवें भाग से ही चमकते हैं।तेज कम होने के बाद सूर्यदेव घोड़े का रूप बनाकर संज्ञा के पास गए और वहीं उसके साथ संसर्ग किया। इससे उन्हें नासत्य, दस्त्र और रेवंत नामक पुत्रों की प्राप्ति हुई। नासत्य और दस्त्र अश्विनीकुमार के नाम से प्रसिद्ध हुए। तत्पश्चात सूर्य ने प्रसन्न होकर संज्ञा से वर माँगने को कहा। संज्ञा ने अपने पुत्र वैवस्वत के लिए मनु पद, यम के लिए शाप मुक्ति और यमुना के लिए नदी के रूप में प्रसिद्ध होना माँगा। भगवान सूर्यदेव ने इच्छित वर प्रदान किए और उसे साथ लेकर अपने लोक में लौट गए।

હું ચુપ રહી : કશુજ નહિ બોલી કારણ હું "માં" છું,

જે દીકરાને નવ મહિના પેટમાં રાખ્યો એ, 
લગ્ન પછી નવ મહિના પછી વહુ ને લઈને જુદો થઇ ગયો,
હું ચુપ રહી : કશુજ નહિ બોલી કારણ હું "માં" છું,
નવમે દિવસે એનો ફોન આવ્યો, વહુને સારી નોકરી મળી છે.
મેં  પૂછ્યું તારું જમવાનું? એને કહ્યું ટીફીન મંગાવીએ છીએ, 
હું સહમી ગઈ હું ચુપ રહી : કશુજ નહિ બોલી કારણ હું "માં" છું.
નવરાત્ર માં દીકરાનો ફોન આવ્યો પુત્રવુંધુ પ્રેગ્નન્ટ છે તું સંભાળ રાખશે ને?
મેં હા કહી હું ચુપ રહી કશુજ નહિ બોલી કારણ હું "માં" છું.
પુત્રવધુને પુત્ર જન્મ્યો, પુત્ર નો ચહેરો જોઈ હું રડી પડી,
પુત્રે પૂછ્યું, માં આ ખુશીના આંસુ છે?
હું ચુપ રહી: કશુજ નહિ બોલી કારણ હું "માં" છું.
દીકરાએ પૂછ્યું માં  તારે ઘેર અમારા દીકરાનું બેબી સીટીંગ કરીશ ને? 
હું એ સાંભળીને હંસી હું ચુપ રહી: કશુજ નહિ બોલી કારણ હું "માં" છું.
પછીથી પૌત્રએ એક દિવસ પૂછ્યું
દાદી દાદી તમે અમારાથી જુદા કેમ રહો છો ?
આ સાંભળી હું રડી પડી 
પણ હા હું ચુપજ રહી: કશુજ નહિ બોલી  કારણ હું "માં" છું. 
 
जिस लडके को नौ महीने पेट मेँ रखा वो,
शादी के बाद
नौ महीने बाद बहु को लेकर अलग हो गया,
मैँ चुप रही: कुछ नही बोली क्योँकिँ मैँ "माँ" हु.
उसका नौँवे दिन फोन आया,
पुत्रवधु को अच्छी जोब मिली है. मैँने
पुछा तूम्हारा खाना ?
उसने कहा " टिफिन मँगवाते है,
मैँ सहम गई
मैँ चुप रही: कुछ नही बोली क्योँकिँ मैँ "माँ" हु.
नवरात्री मेँ लडके का फोन आया
पुत्रवधु प्रगनेन्ट है आप देखभाल करोगी ना ?
मैने हा कही.
मैँ चुप रही: कुछ नही बोली क्योँकिँ मैँ "माँ" हु.
पुत्रवधु ने पुत्र जन्मा , प्रपोत्र का
चेहरा देख कर मैँ रो पडी,
पुत्र ने पुछा
माँ यह खुशी के आँसु है ?
मैँ चुप रही: कुछ नही बोली क्योँकिँ मैँ "माँ" हु.
बेटे ने पुछा , माँ तुम तुम्हारे घर हमारे बेटे
का बेबी सिटिँग करोगी ना ?
मैँ यह सुनकर हँसी.
मैँ चुप रही: कुछ नही बोली क्योँकिँ मैँ "माँ" हु.
बाद मेँ....
प्रपोत्र ने एक दिन पुछा "
दादी जी दादी जी आप हम सेँ अलग क्यु हो ?
यह सुनकर मैँ रो पडी
लेकिन हा
मैँ चुप रही: कुछ नही बोली क्योँकिँ मैँ "माँ" हु.
એક ધનવાન પરિવારની કન્યા  ના લગ્ન એક સુયોગ્ય પરિવારમાં થાય છે, છોકરો ભણેલો ગણેલો અતિ સુંદર પણ બેરોજગાર હતો. પરિવારની આર્થિક સ્થિતિ ઘણી સારી હતી જેને કારણે એના માતા પિતા એને કોઈ પણ કામ કરવા કહેતા ન હતા અને કહેતા કે બેટા તું તો અમારું એક માત્ર સંતાન છે, તારે માટે તો અમે ઘણું બધું ધન એકત્ર કર્યું છે અને અમે કમાઈ રહ્યા છીએ તું તો બસ મજા કર. આ વાય સાંભળી છોકરી ઘણી ચિંતિત રહેતી પણ પોતાના મન ણી વ્યથા કોઈને કહી નોતી શકતી. એક દિવસ એક મહાત્મા જે છ મહીને એક વાર આવતા તે ઘરે આવ્યા અને બોલ્યા, "માઈ એક રોટી ખાવી છે", છોકરી એક રોટલી લઈને મહાત્માને આપવા દોડી , સાસુ પણ દરવાજે ઉભી હતી. મહાત્માએ છોકરીને કહ્યું "બેટી રોટલી તાજી છે કે વાસી", છોકરી એ જવાબ આપ્યો કે મહારાજ રોટલી તો વાસી છે.
સાસુ ત્યાં ઉભી સાંભળી રહી હતી એને કહ્યું, "હરામખોર તને તાજી રોટલી વાસી દેખાય છે". મહાત્મા ચુપ ચાપ ત્યાંથી ચાલી નીકળ્યા અને છોકરી ને કહ્યું "બેટી હું એ દિવસે પાછો આવીશ જે દિવસે રોટલી તાજી હશે".
સમય વ્યતીત થતો ગયો અને પેલી કન્યાના પતિને નોકરી મળી ગઈ. હવે છોકરી ખુશ રહેવા લાગી. થોડા દિવસો બાદ મહાત્માજી પાછા આવ્યા અને છોકરીને સાસરે જઈ રોટલી માંગી, મહાત્માને માટે છોકરી રોટલી લાવે છે. મહાત્માજી ફરી પેલોજ સવાલ કરે છે, "બેટી રોટલી તાજી છે કે વાસી" એટલે છોકરીએ જવાબ આપ્યો "એકદમ તાજી છે મહાત્માજી", મહાત્માએ રોટલી લઇ લીધી અને છોકરી ને ખુશી થી ઘણા ઘણા આશીર્વાદો આપ્યા.
સાસુ દરવાજા પર ઉભી સાંભળી રહી હતી બોલી, "હરામખોર તે દિવસે રોટલી વાસી હતી અને આજે રોટલી તાજી, વાહ! બહુ સરસ" સંત ઉભા રહ્યા અને બોલ્યા, " અરે ગાંડી તું શું જાને તું તો અજ્ઞાની છો તારી વહુ વાસ્તવમાં ઘણી હોશિયાર છે, જ્યારે હું પહેલા આવેલો ત્યારે તો એને રોટલી વાસી હોવાનું કહેલું કારણ એ તમારા કમાયેલા ધન થી જીવન વ્યતીત કરી રહ્યા હતા, જે એમને માટે વાસી હતું.પણ હવે તારો દીકરો નોકરી કરવા લાગ્યો છે અને પોતાની કમાઈ નું તાજું ધન લાવે છે માટે તારી વહુએ પહેલા વાસી અને હવે તાજી રોટલી કહ્યું. માં બાપ નું કમાયેલું ધન વાસી હોય છે કામ તો પોતે કમાયેલા ધન થી જ ચાલે છે. સાસુ મહાત્મા ને ચરણો માં પડી અને એને તાજી વાસી નું જ્ઞાન થયું તે બદલ આભાર વ્યક્ત કર્યો અને પોતાની વહુ પર ગર્વ થયો માટે મનાવે હંમેશા કોઈએ કમાયેલા ધન પર આશ્રિત ન રહેવું જોઈએ પણ સદૈવ તાજું ધન કમાવા તત્પર રહેવું જોઈએ. જો આપણે કમાયેલું ધન પર આશ્રિત રહેશું તો એ પણ એક દિવસ ખતમ થઇ જશે માટે આપણે તાજા ધન ણી આસ કરીને સદૈવ પ્રગતી પથ પર નિરંતર પ્રવાસ કરવો જોઈએ.
 
 एक धनी परिवार की कन्या(तारा ) का विवाह ,एक सुयोग्य परिवार मे होता है ,लड़का पढ़ा लिखा और अति सुन्दर लेकिन बेरोजगार था। परिवार की आर्थिक स्थति बहुत ही अच्छी थी जिसके कारण उसके माता -पिता उसे किसी भी कार्य करने के लिये नहीं कहते थे और कहते थे कि बेटा(जिगर ) तू हमारी इकलौती संतान है ,तेरे लिये तो हमने खूब सारा धन दौलत जोड़ दिया है और हम कमा रहे है, तू तो बस मजे ले ।
इस बात को सुनकर लड़की (तारा) बेहद चिंतित रहती मगर किसी से अपनी मन की व्यथा कह नहीं पाती । एक दिन एक महात्मा जो छ:माह मे फेरी लगाते थे उस घर पर पहुँच गये और बोले । माई एक रोटी की आस है लड़की (तारा ) रोटी ले कर महात्मा फ़क़ीर को देने चल पड़ी ,सास भी दरबाजे पर ही खडी थी । महात्मा ने लड़की से कहा बेटी रोटी ताजा है या वासी लड़की (तारा) ने जबाब दिया कि महाराज रोटी वासी है।
सास बही खडी सुन रही थी और उसने कहा हरामखोर तुझे ताजी रोटी भी वासी दिखाई पड़ रही है ।महात्मा चुप चाप घर से मुख मोड़ कर चल पड़ा और लड़की (तारा ) से बोल़ा कि बेटी मे उस दिन वापस आऊंगा जब रोटी ताजा होगी ।
समय व्यतीत होता गया और तारा के पति (जिगर ) को कुछ समय बाद रोजगार मिल गया। अब तारा बहुत खुशी रहने लगी । कुछ दिन बाद महात्मा जी वापस फेरी लगाने आये और तारा के ससुराल जाकर रोटी मांगने लगे, महात्मा के लिये तारा रोटी लाती है । महात्मा जी का फिर बही सबाल था, बेटी रोटी ताजा है या वासी तारा ने जबाब दिया की महात्मा जी रोटी एक दम ताजी है,महात्मा ने रोटी ले ली और लड़की को खुशी से बहुत आशीर्वाद दिया।
सास दरबाजे पर खडी सुन रही थी और बोली की हरामखोर उस दिन तो रोटी वासी थी और आज ताजा वाह! बहुत बढ़िया संत रुके और बोले अरी पगली तू क्या जाने तू तो अज्ञानी है तेरी बहू वास्तब मे बहुत होशियार है जब मे पहले आया था तो इसने रोटी को वासी बताया था क्योकि यह तुम्हारे जोड़े और कमाये धन से गुजारा कर रहे थे जो इनके लिये वासी था । मगर अब तेरा बेटा रोजगार पर लग गया है और अपनी कमाई का ताजा धन लाता है इसलिये तेरी बहू ने पहले वासी और अब ताजी रोटी बताई । माँ बाप का जुड़ा धन किसी ओखे- झोके के लिये होता है जो वासी होता है , काम तो अपने द्वारा कमाये ताजा धन से ही चलता है । सास महात्मा के पैरों मे गिर पड़ी और उसको ताजी वासी का ज्ञान व अपनी बहू पर गर्व हुआ इसलिये मानव को हमेशा जुडे धन पर आश्रित नहीं रहना चाहिये वल्कि सदैव ताजे धन की ओर ललायित रहना चाहिये ,अगर हम जुडे धन पर ही आश्रित रहेंगे तो वो भी एक दिन खत्म हो जायेगा इसलिये हमे ताजा धन की आस करके सदैव प्रगति पथ पर निरंतर प्रवाह करना चाहिये।

સકારાત્મક વિચાર

સકારાત્મક વિચાર 
જુના જમાના ણી વાત છે. ગ્રીસ દેશના સ્પાર્ટા રાજ્ય માં પીડારટસ નામનો એક યુવાન રહેતો હતો, એ ભળી ગણીને એકદમ વિદ્વાન બની ગયો હતો . એક વાર એને ખબર પડી કે રાજ્ય માં ત્રણ સો જગ્યા ખાલી છે, એ નોકરી ણી શોધમાં હતોજ, માટે એને તરત અરજી મોકલી આપી. પણ જ્યારે પરિણામ નીકળ્યા ત્યારે ખબર પડી કે પીડારટસ ને નોકરી નથી આપી.
જ્યારે એના મિત્ર ને આની ખબર પડી તો એને વિચાર્યું કે આનાથી પીડારટસ ખુબજ દુખી થયો હશે, માટે તેઓ બધા મળીને એને આશ્વાસન આપવા એના ઘરે ગયા. પીડારટસ મિત્રોની વાતો સાંભળી હસવા લાગ્યો અને બોલ્યો, "મિત્રો, આમાં દુખી થવાની ક્યા વાત છે? મને તો એ જાણીને આનંદ થયો કે આપણા રાજ્યમાં મારાથી અધિક યોગ્યતા વાલા ત્રણ સો મનુષ્ય છે."
હવે ધારોકે આવુજ જો આપણી સાથે થાય તો શું અપને પણ એવુજ વિચારીએ જેવું પીડારટસે વિચાર્યું? કોઈ આપણને પૂછે તો આપણે એવું કહીએ કે : ત્યાં તો વગ અને કાસીલો ચાલે છે. મેં પણ વગ તો ઘણી લગાવી જોઈ પણ કામ ન આવી. ઘણા લોકો તો નોકરી નાં ઇન્તેર્વ્યું આપતા પહેલાજ કાંઇક જુગાર શોધી લે છે. આપણી યોગ્યતા પર ભરોસો રાખવો જોઈએ. એક મોકો ગયો તો બીજો મળશે. સદૈવ આશાવાન રહેવું જોઈએ.
 
सकारात्मक सोच
-------------------------
पुराने जमाने की बात है। ग्रीस देश के स्पार्टा राज्य में पिडार्टस नाम का एक नौजवान रहता था। वह पढ़-लिखकर बड़ा विद्वान बन गया था।
एक बार उसे पता चला कि राज्य में तीन सौ जगहें खाली हैं। वह नौकरी की तलाश में था ही, इसलिए उसने तुरन्त अर्जी भेज दी।
लेकिन जब नतीजा निकला तो मालूम पड़ा कि पिडार्टस को नौकरी के लिए नहीं चुना गया था।

जब उसके मित्रों को इसका पता लगा तो उन्होंने सोचा कि इससे पिडार्टस बहुत दुखी हो गया होगा, इसलिए वे सब मिलकर उसे आश्वासन देने उसके घर पहुंचे।
पिडार्टस ने मित्रों की बात सुनी और हंसते-हंसते कहने लगा, “मित्रों, इसमें दुखी होने की क्या बात है? मुझे तो यह जानकर आनन्द हुआ है कि अपने राज्य में मुझसे अधिक योग्यता वाले तीन सौ मनुष्य हैं।”
मित्रो, अगर ऐसा ही हमारे साथ हो तो क्या हमारी सोच भी यही होती है जो पिडार्टस की थी या कुछ और ? कोई हमारा जबाब पूछे तो शायद हम कुछ ये कहते हैं :

वहां पर तो सोर्स और रिश्वत चल रही थी। मैंने भी सोर्स तो बहुत लगायी थी पर काम नहीं हुआ। बहुत से लोग तो नौकरी का इंटरव्यू देने से पहले जुगाड़ ढूढ़ते हैं। अपनी योग्यता पर भरोसा रहना चाहिए। एक मौका गया तो दूसरा मिलेगा। सदैव आशावान रहना चाहिए।

પ્રેમ ની લણણી

પ્રેમ ની  લણણી  
એક જૂની વાત છે. કોઈ ગામમાં બે ભાઈ રહેતા હતા. મોટા ના લગ્ન થી ગયેલા પણ નાનો ભાઈ હજી કુંવારો હતો. બંને સાથે મળીને સહિયારી ખેતી કરતા હતા. એક વાર એમના ખેતરમાં ઘઉં નો પાક તૈયાર થઇ ગયો. બંને એ મળીને પાક ઉતારી ઘઉં તૈયાર કર્યા. એના પછી બંને એ અડધા ઘઉં વહેંચી લીધા. હવે એને ભરી ઘરે લઇ જવાનું બાકી હતું. રાત થઇ ગઈ માટે આ કામ બીજે દિવસે થઇ શકે. રાતે બંને નાં પાક ની રખેવાળી કરવા ખેતરમાંજ રોકાવાનું હતું. બંને ને ભૂખ લાગી હતી. બંને એ એક પછી એક જઈ ને ખાઈ આવવાનું નક્કી કર્યું, પહેલા મોટો ભાઈ ભોજન કરવા ઘરે ગયો, નનો ભાઈ ખેતાર્માજ રોકાયો. એને વિચાર કર્યો ભાઈના લગ્ન થઇ ગયા છે, એનો પરિવાર છે માટે એને વધારે અનાજ ની જરૂર હશે . આમ વિચારી એને પોતાના ભાગના ઢગલા માંથી અમુક ટોકરીઓ ભરી ઘઉં  કાઢી મોટા ભાઈના ઢગલા માં મેળવી દીધા. મોટા ભાઈ થોડીવારમાં ભોજન કરી પાછા આવી ગયા હવે નાનો ભાઈ ભીજન કરવા ઘરે ગયો. મોટો ભાઈ વિચારવા લાગ્યો મારો તો પરિવાર છે, બચ્ચા છે, તેઓ મારું ધ્યાન રાખી શકે છે, પણ મારો નાનો ભાઈ તો એકદમ એકલો છે, એને જોવા વાળું કોઈ નથી. માટે મારાથી વધારે ઘઉં ની જરૂર હશે. એને પોતાના ઢગલા માંથી અમુક ટોકરીઓ ઘઉં નાના ભાઈ વાલા ઢગલા માં મેળવી દીધા. આમ બંને તરફ ના ઘઉંની માત્રામાં કોઈ ફરક આવ્યો નહિ. હા, બંને ના આઓસી પ્રેમ અને ભાઈચારામાં થોડી વૃદ્ધિ જરૂર થઇ ગઈ. 
प्रेम की फसल ♥

बहुत पुरानी कथा है। किसी गांव में दो भाई रहते थे। बडे की शादी हो गई थी। उसके दो बच्चे भी थे। लेकिन छोटा भाई अभी कुंवारा था। दोनों साझा खेती करते थे। एक बार उनके खेत में गेहूं की फसल पककर तैयार हो गई। दोनों ने मिलकर फसल काटी और गेहूं तैयार किया।इसके बाद दोनों ने आधा-आधा गेहूं बांट लिया। अब उन्हें ढोकर घर ले जाना बचा था। रात हो गई थी इसलिए यह काम अगले दिन ही हो पाता। रात में दोनों को फसल की रखवाली के लिए खलिहान पर ही रुकना था। दोनों को भूख भी लगी थी।
दोनों ने बारी-बारी से खाने की सोची।
पहले बड़ा भाई खाना खाने घर चला गया। छोटा भाई खलिहान पर ही रुक गया। वह सोचने लगा-
भैया की शादी हो गई है, उनका परिवार है इसलिए उन्हें ज्यादा अनाज की जरूरत होगी। यह सोचकर उसने अपने ढेर से कई टोकरी गेहूं निकालकर बड़े भाई वाले ढेर में मिला दिया। बड़ा भाई थोड़ी देर में खाना खाकर लौटा। उसके बाद छोटा भाई खाना खाने घर चला गया। बड़ा भाई सोचने लगा - मेरा तो परिवार है, बच्चे हैं, वे मेरा ध्यान रख सकते
हैं। लेकिन मेरा छोटा भाई तो एकदम अकेला है, इसे देखने वाला कोई नहीं है। इसे मुझसे ज्यादा गेहूं की जरूरत है। उसने अपने ढेर से उठाकर कई टोकरी गेहूं छोटे भाई वाले गेहूं के ढेर में मिला दिया! इस तरह दोनों के गेहूं की कुल मात्रा में कोई
कमी नहीं आई। हां, दोनों के आपसी प्रेम और भाईचारे में थोड़ी और वृद्धि जरूर हो गई।