Monday, July 22, 2013

જીવનમાં ગુરુનું મહત્વ

જીવનમાં ગુરુનું મહત્વ
આપણા દેશની વિશેષતા એટલે ગુરુ-શિષ્ય પરંપરા . ગુરુ આપણને અજ્ઞાનતા થી બહાર કાઢે છે . શિક્ષક એ પણ આપણા  ગુરુ છે, માટે આપણે શિક્ષક દિન ને દિવસે પણ ગુરુની પૂજા કરીએ છીએ . તો આપણે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની સાથે આપણા  શિક્ષકો ને પણ ચરણ વંદન કરવા જોઈએ .
સૌથી પહેલા આપણે ગુરુ શબ્દ નો અર્થ સમજી લઈએ . 'ગુ' એટલે અંધકાર અને 'રૂ' એટલે નષ્ટ કરવો . ગુરુ આપણા  જીવનના વિકારોનું અજ્ઞાન દુર કરી આનાન્દમય  જીવનયાપન કેવી રીતે કરવું એ શીખવે છે .
મનુષ્ય જીવનમાં ત્રણ ગુરુ હોય છે .
          સૌ પહેલા આપણને વિવિધ સંસ્કાર આપી સમાજમાં એકરૂપ થવાનું શીખવનારા માં-બાપ આપણા પ્રથમ ગુરુ . બાળપણમાં માં-પિતાજી આપણને દરેક વાત શીખવે છે . સાચા-ખોટાનું, યોગ્ય-અયોગ્યનું ભાન કરાવે છે . સાથે આપણને યોગ્ય આચરણ શીખવે છે . ઉદાહરણ --
1 સવારે વહેલા ઉઠાવું, ધરતી માતાને વંદન કરવા .
2 વડીલોને નમસ્કાર કેમ અને કેવી રીતે કરવા
3 સાંજે 'શુભમકારોતી' કહીને ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવો, કારણ દીપક અંધકાર દુર કરે છે
4 મિત્રોને મળતી વખતે નમસ્કાર કરવા, કારણ પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વર હોય છે
5 ઘરમાં કોઈ મહેમાન આવે તો એમનું સ્વાગત કરવું
  આવી બધી અનેક વાતો માં-બાપ શીખવે છે, એટલે આપણા  પ્રથમ ગુરુ માં-બાપ છે, માટે આપણે  એમનું સમ્માન કરવું જોઈએ અને રોજ સવારે ઉઠી એમને પ્રણામ કરવા જોઈએ .
          ત્યારબાદ આપણને અનેક વાતો શીખવી તમામ રીતે પરિપૂર્ણ કરનારા શિક્ષક આપણા બીજા ગુરુ છે .
માટે ગુરુપુર્નીમાં ને દિવસે એમને ભાવપૂર્ણ નમસ્કાર કરી એમના આશીર્વાદ લેવા જોઈએ . ગુરુ એટલે આપણા  શિક્ષક અને શિષ્ય એટલે આપણે .
શિક્ષક આપણને અનેક વિષયો નું જ્ઞાન આપે છે . ઉદાહરણ ---
ઈતિહાસ શીખવી આપણને રાષ્ટ્રાભીમાન જાગૃત કરે છે, ઈતિહાસ દ્વારા આપના આદર્શ નિશ્ચિત થાય છે . શિક્ષક આપણને આપણી માતૃભાષા શીખવે છે જેથી આપણા માં  નું અભિમાન જાગૃત થાય છે . સમાજશાસ્ત્ર  શીખવીને જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજનું ઋણ આપણા પર હોવાનું ભાન કરાવે છે . અર્થશાસ્ત્ર દ્વારા યોગ્ય માર્ગે ધન કેવી રીતે ઉપાર્જિત કરવું એ શીખવે છે .
આવા શિક્ષકો / ગુરુ ની ક્ષમા માંગી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એ ગુરુપૂર્ણિમા .
          અને ત્રીજા આધ્યાત્મિક ગુરુ જેમના દ્વારા આપણા  જીવનનો વાસ્તવિક અર્થ પામી શકાય . આપણે આગળ  જોયું તે આપણને ભૌતિક વિશ્વના સંદર્ભમાં માર્ગદર્શન કરનારા ગુરુ એટલે માં-બાપ અને શિક્ષક જોયા . હવે આપણે આધ્યાત્મિક ગુરુ કેવા હોય છે એ જોઈશું . પ્રત્યેક વ્યક્તિના  જીવનમાં ગુરુ આવે  છે . જેમકે શ્રી કૃષ્ણ-અર્જુન, શ્રી રામકૃષ્ણ-સ્વામી વિવેકાનંદ, સમર્થ રામદાસસ્વામી-શિવાજી મહારાજ આવી ગુરુ-શિષ્ય પરંપરા એજ આપણા  દેશની વિશેષતા છે .
આધ્યાત્મિક ગુરુ આપણને આપણી  વાસ્તવિક ઓળખ કરાવી આપે છે . આપણા  અજ્ઞાનને કારણે આપણને એવું લાગે છે કે હું એક વ્યક્તિ ચુ, પાના વાસ્તવિક રૂપમાં આપણે વ્યક્તિ ના હોઈને આત્મા છીએ, એટલે ઈશ્વરજ આપણામાં  રહીને પ્રત્યેક કાર્ય કરે છે, પણ અહંકાર રૂપી અજ્ઞાનને કારણે આપણને લાગે છે કે, પ્રત્યેક કાર્ય આપણેજ કરીએ છીએ . વિચારો આત્મા આપણા માંથી નીકળી ગઈ તો તો આપણે શું કરી શકીએ? બસ આ વાત નું સાચું જ્ઞાન કરાવે એ ગુરુ .
આવો મિત્રો આજના આ શુભ દિવસે આપને સૌ સાથે મળી પોત પોતાના માં-બાપ, પોત પોતાના શિક્ષક અને પોત પોતાના આધ્યાત્મિક ગુરુને વંદન કરીએ અને આ પ્રાર્થના કરીએ --
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર
ગુરુ સક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌ મિત્રોને ઘણી ઘાણી  શુભેચ્છાઓ .

Sunday, July 21, 2013

મીણબત્તી

મીણબત્તી 
એક વ્યક્તિ ની 8 વર્ષ ની એકમાત્ર દીકરી માંદી  પડી . ઘણી દવાઓ અને મેહનત પછી પણ એ દીકરી બચી નહિ શકી . પિતા એકદમ ઊંડા શોક માં ડૂબી ગયા અને પોતાની જાતને દુનિયા અને મિત્રો થી દુર કરી દીધી .
એક રાતે એને એક સ્વપ્નું આવ્યું કે પોતે સ્વર્ગમાં હતો જ્યાં નાની નાની પરીઓનું જુલુસ જઈ રહ્યું હતું . તે બધી પરીઓ હાથમાં  સળગતી મીણબત્તી લઇ સફેદ પોશાકમાં હતી . એમાંથી એક પરીની મીણબત્તી ઓલવાયેલી હતી . એણે પાસે જઈ ને જોયું તો એ એની દીકરીજ હતી .
એને એની વ્હાલી દીકરી ને હેત કર્યું અને પૂછ્યું 'બેટી તારી મીણબત્તી ઓલ્વાયેલી કેમ છે?'
દીકરીએ જવાબ આપ્યો 'પપ્પા આ લોકોએ કેટલી વાર મારી મીણબત્તી સળગાવી પણ તમારા આંસુઓ થી દરેક વખતે ઓલ્વાયાજ જાય છે .'
એકદમ પેલા વ્યક્તિની ઊંઘ ઉડી ગઈ અને એને સ્વપ્નનો અર્થ સમજાયો . ત્યારથી એને દોસ્તોને મળવું ખુશ રહેવું શરુ કરી દીધું જેથી એના આંસુઓથી એની વ્હાલી દીકરીની મીણબત્તી ઓલવાય ન જાય .
"કેટલીય વાર આપણા આંસુ અને દુઃખ, આપણે ન ચાહીએ તો પણ આપણા  પોતાનાને દુઃખ  પહોચાડે છે . અને તેઓ દુઃખી  થઇ જતા હોય છે ."
 
मोमबत्ती
एक आदमी की 8 साल की इकलोती और लाडली बेटी बीमार पड़ गयी ।बहुत कोशिश के बाद भी वो नहीं बच पाई । पिता गहरे शोक में डूब गया और खुद को दुनिया और दोस्तों से दूर कर लिया ।

एक रात उसे सपना आया की वो स्वर्ग में था जहाँ नन्ही परियो का जुलुस जा रहा था । वो सब जलती मोमबत्ती को हाथ में लिए सफ़ेद पोशाक में थी । उनमे से एक लड़की की मोमबत्ती बुझी हुई थी । व्यक्ति ने पास जाकर देखा तो वो उसकी बेटी थी ।

उसने अपनी बेटी को दुलारा और पूछा की ‘बेटी तुम्हारी मोमबत्ती में रौशनी क्यों नहीं हैं?’

लड़की बोली की ‘पापा ये लोग कई बार मेरी मोमबत्ती जलाते हैं लेकिन आपके आंसुओ से हर बार बुझ जाती हैं ।”

एकदम से उस आदमी की नीदं खुली और उसे सपने का मतलब समझ आ गया. तब से उसने दोस्तों से मिलना खुश रहना शुरू कर दिया ताकि उसके आंसुओ से उसकी बेटी की मोमबत्ती न बुझे।

“कई बार हमारे आंसू और दुःख, हमारे न चाहते हुए भी अपनों को दुःख देते हैं. और वे भी दुखी हो जाते हैं।”

Thursday, July 18, 2013

છાણ ચોળીને પાડો કરવો તે આનું નામ

છાણ ચોળીને પાડો કરવો તે આનું નામ ......
ગઈ કાલે મારા એક સહ કર્મચારી મિત્ર નોકરી પર ના આવ્યા એટલે આજ જ્યારે તેઓ આવ્યા ત્યારે મેં સહજ રીતે પૂછ્યું શું થયેલું કાલે કેમ નાતા આવ્યા? એમને કહ્યું, કાલે મારા કાકી સાસુનું અવસાન થવાથી ત્યાં જવું પડ્યું માટે આવી નાતો શક્યો . એમને તરત મને પૂછ્યું કે કાકી સાસુને અંગ્રેજીમાં શું કહેવાય? અને મને અંગ્રેજીમાં આ કારણ થી ન આવી શક્યો તે માટે રજા ચિઠ્ઠી લખી આપો . મેં કહ્યું ભાઈ તું ગુજરાતી માં એક બે લીટી માં લખી આપ કે "કાલે મારા કાકી સાસુનું અવસાન થયું હોય હું ત્યાં હાજરી આપવા ગયો હતો અને નોકરી પર નાતો આવી શાયો જે માટે ગઈકાલની મારી રજા મંજુર કરવા વિનંતી ."
પણ એ ભાઈ તો જીદ પકડીને બેઠા કે નાં મારે તો અંગ્રેજીમાજ રજા ચિઠ્ઠી આપવી છે, મેં કહ્યું તો લાખ - " Respected Sir, please kindly mark yesterdays casual leave for me as I had gone to attend the funeral of my 'Paternal Aunty In Law', thanking you yours faithfully....
પછી મેં એને કહ્યું કે એક વાત છે કે આ 'Paternal Aunty In Law' લખ્યા પછી પણ ક્યાય એવું સ્પષ્ટ નથી થતું કે તારા કાકી સાસુ ગુજરી ગયા હતા, કારણ અંગ્રેજીમાં Paternal Aunty એટલે કાકી પણ થાય અને ફોઈ પણ થાય, તો તું જો  'Paternal Aunty In Law' લખે તો સાહેબ કદાચ એવું પણ સમજે કે તારા ફોઈ સાસુ ગુજરી ગયા હતા .
મારા આ બધા સ્પષ્ટીકરણ થી બિચારા પેલા ભાઈ તો ગલોથું ખાઈ ગયા અને કહેતા ગયા કે નથી લખવું મારે અંગ્રેજીમાં હું ગુજરાતી માં બે લીટી લખીને આપી દઉ કે કાકી સાસુની સ્મશાન યાત્રા માં જવાનું હોય હું ગઈ કાલે નાતો આવી શક્યો, મારી રજા મંજુર કરવા વિનંતી .
એક આડ વાત કે આપણે ગુજરાતી માં કેટલી સરળતા થી બધા સગપણ માટે જુદા અને ટુકા ઉચ્ચારણો કરી શકીએ અને એ પણ જુદી રીતે જ્યારે અંગ્રેજીમાં?
1 . કાકી, ફોઈ, મામી, માસી માટે એકજ - Aunty હવે કોઈવાર વધારે જુદું કરવા જઈએ તો ફોઈ અને કાકી માટે - Paternal Aunty અને માસી અને મામી માટે - Maternal Aunty
2.  કાકા, ફૂવા, મામા, માસા માટે - Uncle એને વધુ જુદું કરીએ તો કાકા અને ફૂવા માટે - Paternal Uncle અને મામા અને માસા માટે - Maternal Uncle
તો ભાઈઓ શા માટે બધી પીંજણ માં પડવું અને ખોટી ગેરસમજન ઉભી કરાવી સાદું અને સરળ આપણી ભાષા ગુજરાતી ભાષા જેમાં એક એક શબ્દ નું પોતાનું મહત્વ હોય .
શા માટે જબરદસ્તી છાણ ચોળીને પાડો કરવો ?

Wednesday, July 17, 2013

જોક

રાજ્યો પોતાની પત્નીને કાગળ લખે છે કે આ મહીને પગારને બદલે 100 "કિસ" મોકલું છું .
.
.
થોડા દિવસ પછી પત્નીએ ઉત્તર લખ્યો .."તમારી 100 કિસ મળી , એનો હિસાબ મોકલું છું ....
.
.
.
દૂધવાલાને 2 કિસમાં પટાવ્યો ,
.
.
ચિન્ટુ નાં સરને 7 કિસ આપવી પડી , 
.
.
શાકવાળો 7 કિસમાં  તૈયાર નહતો માટે એને 9 આપવી પડી .
.
.
ઘરમાલિક રોજે 7-8 લઇ જાય છે ,
.
.
તમે ચિંતા કરશો નહિ હજી 30-40 કિસ બાકી પડી છે, આ મહિનો નીકળી જશે .....
गण्या आपल्या बायकोला पत्र लिहितो
या महिन्यात पगार ऐवजी १००"कीस" ( kiss ) पाठवतोय.
.
.
बायकोने उत्तर दिले "तुमचे१०० कीस मिळाले.
हिशोब पाठवते...
.
.
.
दुधवाल्याला २ कीस मध्येच पटवल.
.
.
चिंटू च्या सरांना ७ द्यावी लागली,
.
.
भाजीवाला ७ मध्ये तयार नव्हता म्हणून त्याला ९ द्यावी लागली.
.
.
घरमालक रोज ७-८ घेऊन जातात
.
.
तुम्ही काळजी करू नका अजून३०-४० कीस बाकी आहेत,
या महीन्याच भागून जाईल..

Friday, July 12, 2013

प्यार क्या है ?


प्यार क्या है ?
પ્રેમ શું છે?
-------------------------------

१ घर में बच्चों को खाना खिलाकर माँ भूखी सो जाती है
वो प्यार है .......
1. ઘરમાં બાળકોને ખવડાવીને માં ભૂખી સુઈ જાય એ પ્રેમ છે ........

२ घर में बेटी के विवाह में बिदाई के वक्त
सभी लोगो की आँखों में से आंसूं बहते है
वो प्यार है ..........
2. ઘરમાં દીકરીના લગનમાં વિદાઈ વેળાએ બધાની આંખોમાં આંસુ આવે એ પ્રેમ છે ........

३ हमें चोट लगती है तो पहले डाक्टर नहीं माँ याद आती हे
वो प्यार है ....
3. જ્યારે ઠોકર લાગે કે કંઈ વાગે ત્યારે પહેલા ડોક્ટર નહિ પણ મોઢામાંથી 'માં' નીકળે એ પ્રેમ છે ....

४ घर में अपनी फटी बनियान को देखकर
पिताजी सोचते है इस महीने नहीं अभी तो दादाजी का चश्मा लाना हे वो प्यार है .......
ઘરમાં પોતાનું ફાટેલું ગંજી જોઇને પિતા એવું વિચારે કે આ મહીને નહિ હજી તો દાદાજી નાં ચશ્માં લાવવાના છે એ પ્રેમ છે .......

५ स्कूल में मिठाई मिलने पर बहन खाते वक्त सोचती है नहीं अभी नहीं घर जाकर छोटू के साथ खाउँगी
वो प्यार है .........
સ્કુલમાં મીઠાઈ મળે ત્યારે બહેન ખાતી વખતે વિચારે કે અત્યારે આને ઘરે જઈને નાનકા સાથે ખાઈશ એ પ્રેમ છે .......

६ ईश्वर को भोग लगाने के बाद ही हम खाना खाते है वह ईश्वर की प्रति हमारा प्यार है .........
ઇશ્વર ને  ભોગ ધર્યા પછીજ આપણે ખાઈએ છીએ એ ઈશ્વર પ્રત્યેનો આપનો પ્રેમ છે ....
७ भारत के सभी घरों में गौ माता और कुत्ते की रोटी पहले निकाली जाती है और बाद में सबके लिए रोटिया बनती हैं
वो प्यार है ......
ભારતમાં બધા ઘરોમાં ગાય માતા અને કુતરા માટે પહેલા રોટલા કાઢવામાં આવે અને પછી બધા માટે રતલા બને એ પ્રેમ છે ....

सभी को बताओ की भारतीय लोगो का जीवन ही प्यार, खुशहाली, और आनंद से भरा है... .
प्यार , आनंद. उत्साह, सभी के प्रति आदर भाव हंसना और हंसाना यही तो हमारा जीवन है , यही तो भारतीयता है .
जय माँ भारती..........
वंदे मातरम.
બધાને જણાવો કે ભારતીઓ  નું જીવનજ પ્રેમ, ખુશહાલી, અને આનંદ થી ભરેલું છે ........
પ્રેમ, આનંદ, ઉત્સાહ, બધેને પ્રતિ આદર ભાવ હસવું હસાવવું એજ તો અમારું જીવન છે, એજ તો ભારતીયતા છે .
જાય માં ભારતી 
વંદે માતરમ
अंशुमन

Wednesday, July 3, 2013

સંયોગ

આજે એક એવી લાગણી થઇ કે મારા વિષે અને મારા જીવનમાં સંયોગને કારણે કેવા અનુભવો થયા એ શેર કરું .....
જીવનનો સંયોગ
આજે મારે મારા 45 વર્ષના આયુષ્યમાં અડચણો નો સતત સાથ રહ્યો છે અને એને કારણે ઘડાયેલ મારું જીવન એ અંગે વાત કરવી છે .
1) 10મુ (દસમું) ધોરણ પાસ કર્યું જેમાં 56% ટકા માર્ક્સ આવ્યા, ડીપ્લોમાંમાં  અભ્યાસ માટે વલસાડ અને ગોવા ની કોલેજમાં પરિપત્ર ભર્યા .  સૌપ્રથમ વલસાડ થી કોલ લેટર આવ્યો જીવનમાં પ્રથમ વાર ઈન્ટરવ્યું આપવા જવાનો હતો, પણ મારો એક મિત્ર જેનો પણ ઈન્ટરવ્યું મારી સાથે હતો અને એ ઈન્ટરવ્યું માટે જવા બિલકુલ તૈયારજ  ના હતો .  ઈન્ટરવ્યુંને દિવસે હું એને જોર જબરદસ્તી કરીને લઈજ  ગયો, અને સંયોગ એનું કામ કરી ગયો પ્રવેશ પ્રક્રિયા એના નામ પર આવીને અટકી ગઈ અને મારું નામ બીકુલ એના નામ પછીજ હતું, ત્યારે એકવાર મનમાં આવ્યું કે હું એને શા માટે લઇ ગયો, પણ મારા મહાન પિતાએ મને સમજાવ્યો કે એ અભ્યાસ એના નસીબમાં હતો માટે તારું માધ્યમ બનાવી ઈશ્વર એને ત્યાં સુધી પહોચાડ્યો . એ મારો મિત્ર આજે એક ઉચ્ચ પદ પર આસીન છે અને જયારે મળે છે ત્યારે મારી સાથે સ્નેહથી વાત કરે છે .
2) ત્યારબાદ થોડા દિવસો પછી ગોવા થી ડીપ્લોમાં ફાર્મસી માટે કોલ આવ્યો પિતા સાથે ગોવા ગયો ત્યાં પણ મારું નસીબ કઈક જુદું લખવા તત્પર હતું . ત્યાં મારા બીજા એક ક્લાસ મિત્રને ડીપ્લોમાં મીકેનીકલ માં પ્રવેશ નક્કી થઇ ગયેલો અને સાથે ડીપ્લોમાં ફાર્મસી પણ પ્રવેશ નક્કી થયો તો એ મિત્રે જિદ્દ પકડી કે એને તો ફાર્માંસીજ કરવું છે અને અહી પણ મારા અને એના માર્ક્સ માં (ટકાવારીમાં નહિ) બેજ માર્કનો ફર્ક હતો અને અહીંથી પણ હું ખાલી હાથ પાછો આવ્યો .
નાસીપાસ થઇ ચુક્યો હતો અને એને કારણે ધીમે ધીમે દિશાહીન થતો ગયો, પિતાના કહેવાથી અગ્યારમાં ધોરણમાં સાયન્સ માં પ્રવેશ લઇ ભણવા લાગ્યો પણ એમાં પણ મન નાં લાગતા બોર્ડની પરિક્ષમા નાપાસ થયો જે ત્યાર બાદ ત્રણ પ્રયત્નો પછી પણ પાસ ના કરી શક્યો .
3) સેલવાસ ખાતે ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ માં મિકેનિક રેડિયો એન્ડ ટેલીવિઝન કોર્સ શરુ થયો એમાં પ્રવેશ મેળવ્યો હવે રોજ સેલવાસ જવા આવવાનું અહી ફરી સંયોગ એવો કે કોર્સ શરુ થયો પણ એને માટે કોઈ શિક્ષક ના હતો , છ મહિના આમજ પસાર થયા અને આ કોર્સ નું ભણવા માટે એક પ્રાઈવેટ ઇન્સ્ટીટ્યુટ સુરતમાં પ્રવેશ લઇ ત્યાં છ મહિના અભ્યાસ કરી પાછો આવ્યો એટલે સમાચાર આવ્યા કે સેલવાસ માં શિક્ષણ ની નિયુક્તિ થઇ છે અને કોર્સ ચાલુ થઇ ગયો છે અને ત્યાં અભ્યાસ પૂર્ણ કરી સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું . આ બાજુ દમણમાં  દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર બની રહ્યું હતું, સાથે 1988 માં દમણ સમાહર્તાલય માં નિમ્ન લિપિક તરીકે નોકરી મળી ગઈ સાથેજ દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર માંથી પણ નોકરી માટે કોલ આવ્યો જે અપાર લિપિક નાં પગાર ધોરણ વાળી હવે ફરી સંયોગ ની રમત નિમ્ન લિપિક તરીકે ની નોકરી અને દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર ની નોકરી બંને કેન્દ્ર સરકારની નોકરી પણ પગાર ધોરણ માં ઘણો ફર્ક, એટલે દૂરદર્શન ની નોકરી સ્વીકારી અને સમાહાર્તાલય માંથી રાજીનામું આપ્યું . દોઢ વર્ષની નોકરી પછી ઓડીટ નો વાંધો આવ્યો કે મારે એક્ષ્પિરિયન્સ સમય માં એક મહિનો ઓછો પડતો હતો માટે મને નોકરી માંથી એક મહિનાની નોટીસ આપી છૂટો કર્યો અને સાથેજ એજ સમય દરમિયાન મારા પિતા ત્રણ મહિનાની માંદગી ભોગવી કેન્સરને કારણે મૃત્યુ પામ્યા . પણ નસીબ જોર કર્યું અને ફરી છ મહિનાના અવકાશ પછી ફરી નવેસરથી દૂરદર્શન માજ નોકરી મળી ગઈ .
4) 1991માં લગ્ન થયા જીવન સુખથી વ્યતીત થવા લાગ્યું પણ લગ્નને બે વર્ષ વીત્યા બાળક ન થયું એટલે શરુ થઇ બડી પ્રકારની દોડાદોડી, હિતચિંતકો તરફથી જાત જાતના નુસખા અને પ્રયોગો નો ધોધ એ દરમિયાન દમણ માં પેટ્રોલ પંપ નાં માલિક અને જાતે પારસી એમને અંબા માતા પ્રત્યેની અખૂટ શ્રધ્ધા ને કારણે એમણે અંબામાતાનું સુંદર મંદિર બંધાવ્યું જે દિવસે એની પ્રાણ પ્રતિષ્ઠા હતી એને આગલે દિવસે જે દંપત્તિ યજમાન તરીકે બેસવાના હતા એને ત્યાં કોઈ કારણસર પૂજા નાં બેસાતા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ની યજમાની અમારે માથે આવી અહી પણ સંયોગ કામ કરી ગયો અને અમે એ પૂજા માં બેસી ધન્ય થયા। પ્રાણ પ્રતિષ્ઠા માટે મુખ્ય આચાર્ય સુરત મહિધરપુરા ભવાની વડનાં પૂજ્ય શ્રી ગણપતિશંકર શાસ્ત્રી આવેલા એમને મને કહ્યું તારે ત્યાં બે દીકરા છે તું ફિકર કરીશ નહિ આ વાત 1993 ની હતી અને 1995 નાં જુન મહિનામાં મારે ત્યાં પુત્ર થયો .
5) 1986 થી મને ગાવાનો શોખ હતો એ એક પ્રવૃત્તિમાં પરિણમ્યો અને સૌથી પ્રથમ 1987માં ત્યારે શરુ થયેલી નવી હોટલ મીરામાર ખાતે દમણ નાં અમેરિકન બેકારી વાળા  ગેબ્રિયલ અને બેન્જામીન ભાઈઓની ઓરકેસ્ટ્રા 'રેનીગેડ્સ' માં જોડાયો અને મારી વ્યાવસાયિક ગાવાની સફર શરુ થઇ સાથે બાલ ભવન સંસ્થામાં જોડાઈ અનેક સ્પર્ધાઓ માં ભાગ લઇ અનેક ગાવા માટેના ઇનામો મેળવ્યા . 1989માં ઉદવાડા ગામનું એક નાનું ગ્રુપ વાપી ખાતે અનુકુળ કોમ્પ્લેક્ષ કોપરલી રોડ ખાતે નવરાત્રી નો કાર્યક્રમ કરવાનું હોય એમાં નવ દિવસ ગરબા ગાવા માટેની ઓફર લઈને આવ્યા ત્યાંથી શરુ થઇ ગામની બહાર કાર્યક્રમ કરવાની સફર, ત્યાર બાદ તો અનેક મોટા કલાકારો સાથે નવરાત્ર નાં કાર્યક્રમો કર્યા જેમાં મુખ્ય હતા સુ શ્રી દિવાળીબેન ભીલ, એમની સાથે ગાવાનો એક અનોખો અનુભવ હતો મારી જાત ધન્ય થઇ ગયેલી . અને 2002 ની સાલમાં કરેલ દિવાળીબેન સાથેનો એજ કાર્યક્રમ મારે માટે જીવનનો છેલ્લો સતેજ કાર્યક્રમ રહી ગયો એમાં એક સાથી કલાકાર ખુબ પીને આવેલો જેને સતેજ પર ખુબ ગાળા ગાળી કરી અને ત્યારેજ નક્કી કરી લીધું હવે પછી વ્યાવસાયિક ગાવાનું બંધ .
1994 થી 1998 સુધી સતત દર વર્ષે ભારત સરકાર નાં માનવ અધિકાર સંસાધન મંત્રાલય દ્વારા વિભિન્ન રાજ્યો માં આયોજિત  રાષ્ટ્રીય યુવા મહોત્સવ માં દમણ નું પ્રતિનિધિત્વ કર્યું .
1995માં 17 મે નાં દિવસે દમણ  આકાશવાણી શરુ થયું જેમાં કાર્યક્રમ અધિકારી શ્રી તુષાર શુક્લા અને શ્રી ધીરજ ગોસાઈ હતા જેમને દમણના  સ્થાનિક કલાકારો સાથે એક કાર્યક્રમ શરુ કરેલો 'આજના કલાકાર' જેમાં કેટલાય કાર્યક્રમ રેકોર્ડ કર્યા કરાવ્યા . અને આજ લાલચે મેં મારી બદલી દમણ દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર માંથી આકાશવાણી દમણ  માં કરાવી લીધી અને પછી તો શ્રી તુષારભાઈ અને શ્રી ધીરજભાઈ જેવા નાં કુશળ માર્ગદર્શન હેઠળ અનેકો કાર્યક્રમ કર્યા . જેને પ્રતાપે આજે દમણ માં કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો મને મહેમાન તરીકે અથવા નિર્ણાયક તરીકે આમંત્રણ આપી બોલાવે .
6) 2003 ની સાલમાં દમણ માં એક ભયંકર ગમખ્વાર પુલ હોનારત થઇ જેમાં 28 બાળકો અને એક શિક્ષક માર્યા ગયેલા એના આંદોલનમાં નૈતિક સાથા આપવા બદલ ત્યારના આકાશવાણી દમણ નાં કાર્યક્રમ અધિકારી શ્રી તરુણ શુક્લા ને ખબર નઈ  શું તકલીફ થઇ મારી ફરિયાદ કરી દીધી કે હું રાજનીતિક કાર્યક્રમ માં ભાગ લઉં છું અને રાજનીતિ માં શક્રિય છું, બસ થોડા સમય માં મારી શિક્ષાત્મક બદલી આકાશવાણી પુના મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવી એ તો ભલું થાય મારા એસોસીએસન નાં સાથીઓ જેના બધીજ પ્રકારના સહકાર ને કારણે મારી બદલી રોકવી શકાઈ . પણ એ પ્રસંગે મને વધુ દ્રઢ અને એસોસીએસન પ્રત્યે સમર્પિત બનાવી દીધો અને પછી તો આગળ જતા હું 2011 થી 2013 નાં વર્ષ કાળ માટે એસોસીએસન નાં ગુજરાત એકમ નો ઓર્ગેનાઈઝેસન સેક્રેટરી બન્યો .
7) અત્યાર સુધી બધું બરાબર ચાલ્યું 2002ની સાલમાં મોટા પુત્રના યજ્ઞોપવીત સંસ્કાર કર્યા, 2003માં ઘર હતુજ એના ઉપર એક માલ નું ચણતર કર્યું . વર્ષ 2005 નાં એપ્રિલ મહિનામાં બીજો પુત્ર જન્મ્યો, 2007 ની સાલમાં મારી માતા ઘરમાં કામ કરતા પડી ગયા અને જમણા  થાપાનું હાડકું (જોઈન્ટ- ફીમાર બોલ)તૂટી જતા ઓપરેસન કરી બોલ રેપ્લાસ્મેન્ત કરાવ્યું . પણ કિસ્મત ને કૈંક જુદુજ મજુર હતું અને 6 નવેમ્બર 2008 ને રોજ મારી પત્ની ને એકદમ માથામાં દુઃખાવો  ઉપડ્યો જે અસહ્ય હોય ડોક્ટર પાસે જતા બધા રીપોર્ટ કરાવતા ખબર પડી કે એને બ્રેઈન એન્યુરીઝમ થયું હતું અને તાત્કાલિક મુંબઈ લઇ જઈ ત્યાં ડૉ રાજીવ જોશીના માર્ગદર્શન પ્રમાણે ડૉ મોહનીશ ભટજીવાલે ની દેખરેખ હેઠળ કે ઈ એમ હોસ્પીટલમાં ઓપરેસન કરાયું બધું બરાબર પાર ઉતાર્યું અને સંયોગ ફરી પલટાયો અને ઓપરેસન નાં 4થે દિવસે એક આંચકી આવી અને કોમામાં સારી પડી બસ ત્યાર પછી ત્રણ મહિના સુધી એના પર અનેકો પ્રયોગો થયા અને છેલ્લે એને દમણ  ઘરે લાવવામાં આવી અને ઘરે આવી ત્યારથી બે વર્ષ પછી એટલે કે 19 મે 2010 ની રાત્રે એને છેલ્લા શ્વાસ લીધા અમને બધાને આવજો કરી ગઈ . 

Saturday, June 29, 2013


  • લક્ઝરી ગાડી દ્વારા પહાડો અને તીર્થ સ્થળો પર પીકનીક મનાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગયેલા લોકો પોતાને શ્રધ્ધાળુ કહી રહ્યા હતા અને હવે ઈશ્વરના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, ધિક્કાર છે એમના પર .
    શાસ્ત્રો અનુસાર તીર્થો પર પગપાળા જવાનું વિધાન છે, પાંડવો પણ ઋષિકેશ થી કેદાર પગપાળા ગયા હતા, અને અત્યારે 30-40 વર્ષ પૂર્વ સુધી લોકો આ પરંપરા નો નિભાવ કરતા હતા અને કેદાર જતી વેલા પોતાના પરિજનોને - મિત્રગણોને એટલે અવશ્ય કહી જતા હતા કે "અમે/હું,  કેદાર જઈ  રહ્યા/રહ્યો છીએ/છુ, નથી જાણતા પાછા ફરીશું/ફરીશ", મૃત્યુની સંભાવનાને પહેલાથી માનીને એનાથી નિર્ભય થઇ ને કેદાર દર્શન માટે જતા હતા .
    પણ આજે લોકો એટલા મૂરખા થઇ ગયા છે કે તીર્થ ને પર્યટન સ્થળા માની બેઠા છે અને એ વિચારીને કેદાર આવે છે કે ભગવાન નાં દર્શન પણ કરી લઈશું અને ફરી પણ લઈશું . સાચું તો એ છે કે તેઓ ફરવાનેજ પ્રધાનતા આપે છે, દર્શન તો એક વધારેનો વિકલ્પ માત્ર છે અન્યથા આટલી હોટલો એમજ ખીચોખીચ ભરેલી ના હોય .
    જો આપણે ધર્મ ની રક્ષા કરીશું, તો ધર્મ સદૈવ આપણી રક્ષા કરશે 
     
     
    "लग्ज़री" गाड़ी से पहाड़ों एवं तीर्थ स्थलों में पिकनिक बनाने के उद्देश्य  से गये लोग जो अपने को श्रद्धालु कह रहे थे और अब ईश्वर के अस्तित्व पर प्रश्न उठा रहे हैं उन पर धिक्कार है। 
    शास्त्रानुसार तो तीर्थों में पैदल जाने का ही विधान है, पांडव भी ऋषिकेश से केदार पैदल ही गए थे, और अभी ३०-४० वर्ष पूर्व तक लोग इसी परम्परा को मानते थे और केदार जाते वक़्त अपने परिजनों-मित्रगणों से ये अवश्य कह जाते थे कि "हम केदार जा रहे हैं, न जाने वापस आयेंगे या नहीं ", मृत्यु को पहले ही संभावना मान उस से निर्भय हो कर ही केदार दर्शन को जाते थे ।
    किन्तु आजकल लोग इतने मूर्ख होगये हैं कि तीर्थों को पर्यटन स्थल मान बैठे हैं और ये सोचकर केदार आते हैं कि भगवान् के दर्शन भी कर लेंगे और घूम भी लेंगे । सत्य तो ये है कि वो घूमने को ही प्रधानता देते हैं , दर्शन तो एक अतिरिक्त विकल्प मात्र है अन्यथा इतने होटल्स यूं ही खचाखच नहीं भरे रहते ।

    अगर हम धर्म की रक्षा करोगे, तो धर्म हमारी  सदैव रक्षा करेगा ।
     
     

Saturday, June 22, 2013

મન : 
મન એ આત્મા ની આશ્ચર્યજનક શક્તિ છે . શરીર ની અંદર હું ના રૂપ માં "હું" ઉદિત થાય છે, એ મન છે . જયારે સુક્ષ્મ મન, મસ્તિષ્ક અને ઈન્દ્રીઓ દ્વારા બહિર્મુખી થાય છે એ સ્થૂળ નામ, રૂપ ની ઓળખ હોય છે . જ્યારે એ હૃદય માં રહે છે ત્યારે  નામ, રૂપ વિલુપ્ત થઇ જાય છે . જો મન હૃદય માં રહેતું હોય તો "હું" કે અહંકાર જે સમસ્ત વિચારો નો સ્ત્રોત છે, નીકળી જાય છે અને ફક્ત આત્મા અથવા વાસ્તવિક શાસ્વત "હું" પ્રકાશિત થશે . જ્યાં અહંકાર લેશ્માય્રા નથી હોતો ત્યાં આત્મા છે .
..............મહર્ષિ રમણ
मन:

मन आत्मा की आश्चर्यजनक शक्ति है | शरीर के भीतर जो मैं के रुप “में” उदित होता है, वह मन है | जब सूक्ष्म मन, मस्तिष्क एवं इन्द्रियों के द्वारा बहिर्मुखी होता है तो स्थूल नाम, रुप की पहचान होती है | जब वह हृदय में रहता है तो नाम, रुप विलुप्त हो जाते है| यदि मन हृदय में रहता है तो ‘मैं’ या अहंकार जो समस्त विचारों का स्रोत है, चला जाता हैं और केवल आत्मा या वास्तविक शाश्वत ‘मैं’ प्रकाशित होगा| जहाँ अहंकार लेशमात्र नहीं होता, वहाँ आत्मा है|
...........महर्षि रमण
 

Thursday, June 20, 2013

વેદ માતા ગાયત્રીની ઉત્પત્તિ - 1

 વેદ માતા ગાયત્રીની ઉત્પત્તિ -- 1

          વેદનો અર્થ  જ્ઞાન . જ્ઞાનના ચાર વિભાગ છે ૠક, યજુ:, સામ અને અથર્વ . કલ્યાણ પ્રભુપ્રાપ્તિ, ઈશ્વરદર્શન, દિવ્યત્વ, આત્મશાંતિ, બ્રહ્મનિર્માણ, ધર્મભાવના, કર્તવ્યપાલન, પ્રેમ, તાપ, દયા ઉપકાર, ઉદારતા સેવા આદિનો 'ૠક્' માં સમાવેશ્ગ થાય છે . પરાક્રમ, પુરુષાર્થ, સાહસ, વીરતા, રક્ષણ, આક્રમણ, નેતૃત્વ, યશ, વિજય, પદ, પ્રતિષ્ઠા એ બધા 'યજુ:' માં આવે છે . મનોરંજન, સંગીત, કળા, સાહિત્ય, સ્પર્શેન્દ્રીયોના સ્થૂળ ભોગોનું ચિંતન, પ્રિય, કલ્પના, રમતો, ગતિશીલતા, રૂચી, તૃપ્તિ આદિને 'સામ' માં સ્થાન આપવામાં આવ્યું છે . ધન, વૈભવ, વસ્તુઓનો સંગ્રહ, શાસ્ત્ર, ઔષધી, અન્ન, વસ્ત્ર, ધાતુ, ગૃહ, વાહન આડી સુખસાધાનોની સામગ્રીઓ એ 'અથર્વ' નાં પ્રદેશમાં આવે છે .
          કોઈ પણ જીવતા પ્રાણી ને લો, એની સુક્ષ્મ અને સ્થૂળ, બહારની અને અંદરની ક્રિયાઓ અને કલ્પનાઓનું ગંભીર અને વૈજ્ઞાનિક વિશ્લેષણ કરો, તો તમને જણાશે કે આ ચાર ક્ષેત્રોમાં જ એની સમસ્ત ચેતના પરિભ્રમણ કરી રહી છે (1) ૠક-કલ્યાણ (2) યજું:-પૌરુષ (3) સામ-ક્રીડા (4) અથર્વ-અર્થ . આ ચાર દિશાઓ સિવાય પ્રાણીઓ ની ગ્યાન્ધારા બીજે ક્યાય પ્રવાહિત થતી નથી . ૠક્ ને ધર્મ, યજું: ને મોક્ષ, સામને કામ અને અઠર્વાને અર્થ પણ કહેવામાં આવે છે . એજ બ્રહ્માજીના ચાર મુખ છે . બ્રહ્માને ચતુર્મુખ એટલા માટે કહે છે કે, એ એકમુખ હોવા છતાં પણ ચાર પ્રકારની જ્ઞાનધારા નું નિષ્ક્રમણ કરે છે . વેદ શબ્દનો અર્થ છે 'જ્ઞાન' . એ રીતે એકજ છે, પરંતુ એક હોવા છતાં પણ પ્રાણીઓના અંતઃકરણ તે ચાર પ્રકારે જોવામાં આવે છે . એ માટે વેળા ને સગવડ ખાતર ચાર ભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે . ભગવાન વિષ્ણુની ચાર ભુજાઓ પણ એજ છે . આ ચાર વિભાગોને ક્રમ પ્રમાણે સમજાવવા ચાર આશ્રમો અને ચાર વર્ણોની વ્યવસ્થા કરવામાં આવી છે . બાળક ક્રીડાવસ્થામાં, તરુણ અર્થાવસ્થામાં, વાનપ્રસ્થ પૌરુષાવસ્થામાં અને સન્યાસી કલ્યાણવસ્થામાં રહે છે . બ્રાહ્મણ ૠગ્ છે, ક્ષત્રીય યજું: છે, વૈશ્ય અથર્વ છે, શુદ્ર સામ છે . આ પ્રકારે વેદના ચાર ભાગ પાડવામાં આવ્યા છે .
           ચારે પ્રકારનું જ્ઞાન એકજ ચૈતાન્ય્શક્તિ નું પ્રસ્ફૂરણ છે . એને સૃષ્ટિના આરંભ માં જ બ્રહ્માજીએ ઉત્પન્ન કરી હતી અને એને જ શાસ્ત્રકારોએ ગાયત્રી એવું નામ આપ્યું છે . આ પ્રમાણે ચાર વેદની માતા ગાયત્રી થઇ . તેથી એને વેદમાતા પણ કહેવામાં આવે છે . જેમ જલતત્વ બરફ, વરાળ, (વાદળ, ઝાકળ આદિ) વાયુ (હાઈડ્રોજન, ઓક્શીજન) તથા પાતળા પાણીના રૂપમાં, એમ ચાર રૂપોમાં જોવામાં આવે છે, જેમ અગ્નિતત્વ જ્વાલા ગરમી, પ્રકાશ તથા ગતિના રૂપમાં જોવામાં આવે છે, એજ પ્રકારે એક 'જ્ઞાન ગાયત્રી' નાં ચાર રૂપોમાં દર્શન કરવામાં આવે છે . ચાર વેદો તો ગાયત્રી માતાના ચાર પુત્રો છે .
          આ તો થયું સુક્ષ્મ ગાયત્રીનું, સુક્ષ્મ વેદ્માતાનું સ્વરૂપ . હવે તેના સ્થૂળ રૂપનો વિચાર કરીશું . બ્રહ્માએ ચાર વેદની રચના કરતા પહેલા ચોવીસ અક્ષરોવાળા ગાયત્રી મંત્રની રચના કરી। એ એક મંત્ર્નેક એક અક્ષરમાં એવા સુક્ષ્મ તત્વો સમાવવામાં આવ્યા, જેમના પલ્લવિત થયા પછી ચાર વેદોની શાખા, પ્રશાખાઓ તથા શ્રુતિઓ ઉત્પન્ન થઇ . એક વડના બીજના  ગર્ભમાં વાળનું મહાન વૃક્ષ છુપાયેલું હોય છે . જ્યારે એ બીજ રોપના રૂપમાં ઉગે છે,  વૃક્ષના રૂપમાં મોટું થાય છે, ત્યારે એ અસંખ્ય ડાળીઓ, પાંદડા, ફળ ફૂલ આદિથી લડાઈ જાય છે . એ બધાનો એટલો મોટો વિસ્તાર થાય છે કે એ વિશાલ વૃક્ષ વાદ્બીજ્ના કરતા કરોડો, અબજો ગણું મોટું થાય છે . ગાયત્રીના 24 અક્ષરો પણ એવુજ બીજ છે, જે પ્રસ્ફુટિત થઈને વેદોના મહા વિસ્તારના રૂપમાં પ્રગટ થયું છે .
          વ્યાકરણ શાસ્ત્રનો ઉદ્ગમ શંકરજીના એ ચૌદ સુત્રો છે, જે એમના દમાંરુમાથી નીકળ્યા હતા . એક વાર મહાદેવજીએ આનંદમગ્ન થઈને પોતાનું પ્રિય વાદ્ય ડમરું વગાડ્યું . એ ડમાંરુ માથી  ચૌદ ધ્વની નીકળ્યા . એ (અ ઈ ઉ ણ, ૠલૃક્, એઓડ્, ઐઔચ, હયવરટ, લણ  વગેરે) ચૌદ સુત્રોને આધારે પાણીની મુનીએ  રચ્યું . એ રચના થયા પછી એની વ્યાખ્યાઓ થતા આજે એટલું મોટું વ્યાકારાન્શાસ્ત્ર તૈયાર થયું છે, જેનું એક મોટું સંગ્રહાલય બની શકે . ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોમાંથી આ રીતે વૈદિક સાહિત્યના અંગઉપાંગો નો જન્મ થયો છે . ગાયત્રી સૂત્ર છે, તો વૈદિક ૠચાઓ એની વિસ્તૃત વ્યાખ્યાઓ છે .
-----  (ગાયત્રી મહાવિજ્ઞાન - વેદમૂર્તિ તપોનિષ્ઠ પં શ્રીરામ શર્મા આચાર્ય )

Sunday, June 9, 2013

વેદોમાં હિંસાપરક પ્રક્રિયા નો નિષેધ -યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા

વેદોમાં હિંસાપરક પ્રક્રિયા નો નિષેધ -યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા 
આજે વિધિ ની વક્રતા એ છે કે આપણે આપણી જાતને હિંદુ કહેવડાવીએ છીએ પણ અને એવું સમજીએ છીએ કે રોજ સવારે અને સાંજે ઘરમાં દીવો - અગરબત્તી કરી દીધા ભાગનની મૂર્તિ કે ફોટા પર ફૂલ ચઢાવી દીધા એટલે આપનું હિન્દુત્વ સાબુત આપણે હિંદુ તરીકેની ફરજ પૂરી કરી દીધી . આ થી વધી આપણે કોઈ મંદિરમાં જઈ સોમવારે શંકર ભગવાનને દૂધ અને પાણી રેડી દીધું, ગુરુવારે શ્રી જલારામ બાપાના કે શ્રી સાઈ બાબા ના મંદિરમાં જઈએ શનિવારે હનુમાનજી ને તેલ અડદ અને આંકડો ચઢાવ્યા એટલે આપણી ફરજ પૂરી .
નાં નાં અને નાં ફરજ અહી પૂરી થતી નથી કારણ આપણે કેટલા ને ખબર છે કે યજ્ઞ કેવી રીતે થાય પૂજા કેવી રીતે થાય એને વિશેની જે ખોટી માન્યતાઓ છે જેને આપના કરતા હિંદુ ધર્મ સિવાયના લોકો એની મજાક કરે છે કે તમારે તો આમ તમારે તો તેમ . આવા સમયે આપ શું કરી શકો કઈ ની અને પછી ગાળો દેવાની આપના વિદ્વાનો ને આપના શાસ્ત્રોને પણ કોઈ વાર એ શું છે વાસ્તવિકતા શું છે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે ? મોટા ભાગના લોકો નાં માજ જવાબ આપશે . એનું એકજ કારણ છે આપણે હંમેશા બધી વસ્તુ તૈયાર લેવાની અડત પાડી દીધી છે, કથાકારો સંતો જે કહેશે એને માની લેવાનું અંધાલા થઈને શા માટે એ વાતો નો યથાર્થ શું છે એ જાણવાનો પ્રયત્ન નથી કરતા .
આજે  હું અહી એક પ્રયાસ કરું છું કે અમુક બાબતો જેવી કે આજકાલ સંપૂર્ણ વિશ્વમાં લોકો શાકાહાર તરફ વળી રહ્યા છે ત્યારે આપણે મોટે પાયે માંસાહારને સ્વીકારી રહ્યા છીએ અને જ્યારે એ વિષે કશું કહેવામાં આવે ત્યારે એવો તર્ક આપવામાં આવે કે આપના શાસ્ત્રો માં પણ લખ્યું છે કે યજ્ઞો માં અને આપના પૂર્વજો પણ માંસાહાર કરતા હતા જે તદ્દન જુઠ્ઠાણું છે એ શું છે એ વિષે થોડી જાણકારી આપવાનો પ્રયાસ કરીશ આશા છે તમે એને વાંચશો અને સમજવાનો પ્રયત્ન કરશો .

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ --4

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ --4
          વેદમાં 'મેધ' શબ્દ 'યજ્ઞ' નો પર્યાય છે . નિઘણ્ટુ માં યજ્ઞના 15 નામો આપવામાં આવેલ છે . એમાં 'અધ્વર' તથા 'મેધ' પણ ઉમેરેલા છે . 'અધ્વર' નો શાબ્દિક અર્થ કરવામાં આવે તો થાય છે-- 'ध्वरति वधकर्मा'  'न ध्वरः इति अध्वरः' અર્થાત હિંસાનો નિષેધ કરનારું કર્મ . 'મેધ'શબ્દનો ઉપયોગ ત્રણ સંદર્ભમાં કરી શકાય છે . (1) મેધા સંવર્ધન  (2) હિંસા  (3) સંગમ, સંગતીકરણ, એકીકરણ, સંગઠન . જે હોય તે, પણ યજ્ઞ જ્યારે 'અધવર' છે, તો એ પ્રકરણમાં 'મેધ' નો અર્થ હિંસા તો હોઈ શકેજ નહિ . 'મેધા' સંવર્ધન' અને સંગતીકરણ' નાં સંદર્ભમાંજ,લેવો ઉચિત છે . એ સર્વમાન્ય છે કે, વેદોનું ચાર ભાગોમાં સંપાદન 'વેદવ્યાસજી' એ કર્યું . તેઓ યજ્ઞમાં હિંસાનો નિષેધ કરતા સ્પષ્ટ લખે છે .
            सुरामत्स्या मधुमांसमासवं कृसरौदनम् |
                   धूर्तैः प्रवर्तितं ह्येतन्नैतद् वेदेषु कल्पितम् ||    
(મહાભારત શાંતિપર્વ 265.9)
          દારુ, માછલી, પશુઓનું માસ, દ્વિજાતીયોનું  (પક્ષીઓનું) બલિદાન વગેરે ઠગો દ્વારા યજ્ઞમાં ચાલુ થયું-- પ્રવાર્ત્યું, વેદોમાં આવી રીતનું વિધાન નથી . જે હોય તે પણ મેધનો હિંસાપરક અર્થ કરવાનો આગ્રહ કોઈપણ વિવેક્શીલે ન કરવો જોઈએ . યજ્ઞ જેવી પારમાર્થિક પ્રક્રિયાને આવા લાન્છાનથી દુર રાખાવીજ, ઘણું ઉચિત છે -- હિતકારક છે .
          યજુર્વેદતો યજ્ઞપરક કહેલો છે . દર્શપૂર્ણમાસ, સોમયજ્ઞ, અગ્નિષ્ટોમ, વાજપેય,રાજસૂય, સૌત્રાની, વગેરે યજ્ઞોમાં યજુર્મન્ત્રોનો વિનિયોગ થાય છે . 'મેધ' સંબોધન સહીત, જે યજ્ઞો નું પ્રકરણ એમાં છે એ છે -- અશ્વમેધ, પુરુષમેધ, સર્વમેધ તથા પિતૃમેધ વગેરે . એમાં પણ 'મેધ' નો હિંસાપરક  અર્થ સાબિત થતો નથી . અગર મેધનો અર્થ વધ હોય તો 'પિતૃમેધ' કેવી રીતે સંભવ છે? પિતૃઓના શરીરતો પહેલેથીજ પુરાં (સમાપ્ત) થઇ ગયેલા હોય છે . સર્વમેધમાં, આત્માને પરમાત્મામાં સમર્પિત કરીને, મુક્તિ પ્રાપ્ત કરવાને સર્વ્મેધ કહેવામાં આવેલ છે . પુરુષમેધમાં, આદર્શ સમાજ વ્યવસ્થા અંતર્ગત, કયા પ્રકારની વ્યક્તિને ક્યાં  નિયોજિત કરવામાં આવે, એનું વર્ણન છે .
          બત્રીસમા અધ્યાયમાં 'આલભન' શબ્દ નો ઉપયોગ થયો છે . મેધની જેમજ આલભન શબ્દનો પણ અર્થ વધ થાય છે, પરંતુ તેનો માન્ય અર્થ, પ્રાપ્ત કરવું, જોડાવું વગેરે પણ છે જે ગણો તે પણ 'અધવર' વધરહિત  યજ્ઞ કર્મમાં એનો પણ હિંસાપરક અર્થનો, આગ્રહ કરવો જોઈએ . આ સંદર્ભમાં સનાતની, આર્યસમાજી, બધી ધારાઓના વિદ્વાનો એકમત થઇ ચુક્યા છે કે 'મેધ' અને 'આલભન' નો હિંસાપરક  અર્થ યજ્ઞીય સંદર્ભમાં તો ન જ લેવાવો જોઈએ .

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ --3

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ --3
અશ્વ ---
          અશ્વ સમ્બોધન લૌકિક સંદર્ભમાં ઘોડાસને માટે વપરાય છે . પરંતુ ગુનાવાચક સંજ્ઞા રૂપમાં એનો અર્થ થાય છે ' अश्नुते अध्वानम् '  (તીવ્ર ગતિવાળો ) 'अश्नुते व्याप्नोति' (ઝડપથી સર્વત્ર સંચારિત થનારો) તથા  'बहु अश्नातिति अश्वः' (ઘણો આહાર કરનારો હોવાથી અશ્વ સંજ્ઞા આપવામાં આવે છે) વગેરે .
          આ પરિભાષા અનુસાર વેડે કિરણોને, અગ્નિને, સૂર્યને, અને ત્યાં સુધીકે ઈશ્વરને પણ, અશ્વની સંજ્ઞા આપેલી છે . જુઓ -- 'सौर्योवा अश्वः'  (ગોપથ બ્રાહ્મણ  2.3.19) સૂર્યનું સુર્યત્વ (તેજ) અશ્વ છે . 'अग्निर्वा अश्वः' (શતપથ બ્રાહ્મણ 3.6.2.5) આગ્ની  અશ્વ છે . 'अश्वो न देववाहनः' (ઋગ્વેદ 3.27.14) અશ્વ (અગ્નિ) દેવોનું વાહન છે . 'असौ वा आदित्योश्वः'  (તૈતરીય બ્રાહ્મણ 3.9.2.3.2) આ આદિત્ય અશ્વ છે . 'अश्वो यत् ईश्वरो वा अश्वः' (શતપથ બ્રાહ્મણ 13.3.3.5) 'આખા - સંપૂર્ણ - સંસારમાં સંચારિત થવાના કારણે, ઈશ્વર પણ અશ્વ છે .
          બૃહદારણ્યક ઉપનિષદ (1.1.1) માં કહેવામાં આવેલ છે--- 'ઉષા' યજ્ઞ સંબંધી અશ્વનો શીરોભાગ છે, સૂર્ય આંખો છે, વાયુ પ્રાણ છે,વૈશ્વાનર અગ્નિ એનું ખુલ્લું મુખ છે, અને સંવત્સર યજ્ઞીય અશ્વનો આત્મા છે . દ્યુ લોક એનો પૃષ્ઠ ભાગ છે, અંતરીક્ષ ઉદાર છે, પૃથ્વી પગ રાખવાનું સ્થાન છે, દિશાઓ પાર્શ્વ ભાગ છે, દિશાના ખુણાઓ પાંસળીઓ છે, ઋતુઓ અંગ છે, માસ અને અર્ધ્માસ, પર્વ (સંધીસ્થાન) છે, દિવસ અને રાત્રી પ્રતિષ્ઠા (પગ) છે . નક્ષત્ર હાડકા છે . આકાશ (આકાશાસ્થ મેઘ) માંસ છે-- એમનું બગાસું ખાવું , વીજળીનું ચમકવું છે, અને શરીર હલાવવું મેઘનું ગર્જન છે . આ ઉપનિષદ વાકાનથી શું 'અશ્વ' નામનું કોઈ પશુ હોઈ શકે? જરૂર આ અશ્વ સંબોધન, કોઈ પશુને માટે નહિ, સૂર્યના તેજ અથવા યજ્ઞીય ઉર્જાને માટે જ હોય શકે છે . એ રીતે 'अय - सोमो वृष्णो अश्वस्य रेतो' (યજુર્વેદ 23.62) આ સોમ વર્ષણ વૃષ્ટિ કરનારા અશ્વનું રેતસ્ (તેજ) છે . આ ઉક્તિમાં 'અશ્વ' સૂર્ય અથવા મેઘને જ કહી શકાય છે .
          ઘોડા માટે પ્રયુક્ત બીજું સંબોધન પણ વેદમાં છે, [અરંતુ એ બધા ગુણવાચક સંજ્ઞાના રૂપમાં, વ્યાપક અર્થોમાજ વપરાય છે . જેમકે-- અર્વા અથવા અર્વન્ નો અર્થ થાય છે --ચંચળ . 'વાજી' નો અર્થ થાય છે-- વીર્યવાન્ . 'અત્ય' નો અર્થ થાય છે-- અતિક્રમણ કરી નાખનારા, ઓળંગી જનારા . આ બધા સંબોધન અગ્નિને માટે વપરાય છે . 'अग्निर्वा अर्वा' (તૈતરીય બ્રાહ્મણ 1.3.6.4) અગ્નિજ 'અર્વા' છે થી, આ ભાવ સ્પષ્ટ થાય છે .
          એ રીતેજ 'અજા'  બકરો નહિ પણ 'वाक् वा अजः' (શતપથ બ્રહ્માન 7.5.2.21) વાણી અજ છે 'आगनेयो  वा अजः' (શતપથ બ્રાહ્મણ 6.4.4.15) અગ્નિથી ઉત્પન્ન (ધુમ્ર વગેરે) અજ છે .
          અવી 'ઘેટા' ને પણ કહે છે, અને રક્ષણ ક્ષમતા ને પણ . શતપથ બ્રાહ્મણ 6.1.2.33 માં કહેવામાં આવેલ છે કે, આ પૃથ્વી આવી છે, કારણ કે એ પ્રજાઓનું રક્ષણ કરે છે . યજુર્વેદ 1.3.44 માં ઋષિ કહે છે-- "હે અગ્નિદેવ ! ઉત્તમ આકાશમાં સ્થાપિત, વિભિન્ન રૂપોનું, નિર્માણ કરનારી, વરુણની નાભીરૂપ, ઊંચા આકાશથી ઉત્પન્ન અસંખ્યોનું રક્ષણ કરનારી, આ મહિમામયી 'અવિ' ને હિન્સિત નાં કરો ," ચોખ્ખુજ છે કે, ઉક્ત અવિ  'ઘેટું' નામનું  કોઈ પશુ હોઈ શકેજ નહિ . એને પૃથ્વીની રક્ષા કરનારું આયનોસ્ફિયર (અયનમંડળ ) અથવા પર્યાવરણ ની સુરક્ષાને પ્રાકૃતિક વ્યવસ્થા કહેવું, વધારે યુક્તિસંગત લાગે છે .
          આ રીતે, વેદને દ્રષ્ટીએ અનેક સંબોધનો-શબ્દોના અર્થ, આ ભાષાનુવાદમાં આવી દ્રષ્ટિ એ કરવામાં આવેલ છે,

-- મુલે વેદમુર્તી તપોનિષ્ઠ પં  શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ યજુર્વેદ સંહિતા ની  ભૂમિકા માં થી સાભાર 

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ -- 1

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ -- 1
          લૌકિક સંદર્ભમાં સંજ્ઞાઓ, સંબોધનોનો મોટો ભાગનો ઉપયોગ, વ્યક્તિ પરાક અથવા જતીપારક થાય છે . જેમ કે 'ઇન્દ્ર' થી કોઈ વ્યક્તિ અથવા દેવતાનું નામ અને 'ગૌ' અથવા 'અશ્વ' થી, જાતી વિશેષવાળા  પશુઓના નામની જાણકારી મળે છે, પરંતુ વેદનો ક્રમ એનાથી જુદો છે . ત્યાં સંજ્ઞાઓ ગુનાવાચક યા ભાવવાચક અર્થોમાં વપરાય છે . વ્યક્તિ અથવા જાતિવાચક અર્થ એના માટે તો થઇ શકે છે પરંતુ એ અર્થ, વેદમંત્રોના સ્વાભાવિક પ્રવાહમાં સ્થાપિત થઇ શકતા નથી .
          યજુર્વેદમાં સ્થાને-સ્થાને દેવતાઓ, ગૌ, અશ્વ, વાજી, અજા, આવી, ઇષ્ટકા વગેરે સંબોધનો વપરાયા છે . એ બધા અનેકાર્થક શબ્દ છે, તથા એમના જો ગુણ કે ભાવ પરાક અર્થ લેવામાં આવે, વ્યક્તિ અથવા વસ્તુપરક અર્થોનો પૂર્વાગ્રહ ન રાખવામાં આવે, તો વેદમંત્રોના અર્થ વધારે સ્વાભાવિક અને ગરિમામય બની જાય છે . કેટલાક સમીક્ષાત્મક ઉદાહરણો દ્વારા આ તથ્ય સુવિધાપૂર્વક સમજી શકાય છે .
દેવતા-
          આજની ધારણા એવી છે કે, ઇન્દ્ર, યમ, વિષ્ણુ, રુદ્ર વગેરે કોઈ સુક્ષ્મ દેહધારી દેવતા છે . પૌરાણિક સંદર્ભમાં એ માનવામાં આવે તો બરાબર પણ છે, પરંતુ વેદમાં તો એમને વિશિષ્ટ શક્તિધારાઓ - દિવ્ય પ્રવૃત્તિઓના રૂપમાં લેવામાં આવેલ છે .
          કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ ઘરમાં સ્વામી, કાર્યક્ષેત્રમાં ડોક્ટર અથવા વકીલ તથા રમતના મેદાનમાં ખેલાડી અથવા કેપ્તાન્ના સંબોધનથી બોલાવી શકાય છે . એકજ વ્યક્તિને માટે અલગ અલગ સંબોધન ખોટા કહી શકાતા નથી, એ પ્રમાણે વેદમાં એકજ શક્તિધારાને  વિભિન્ન ભૂમિકાઓમાં વિભિન્ન દેવ્પારક સંબોધનથી સંબોધિત કરવામાં આવે છે . જેમ સૂર્યને ક્યાંક ઇન્દ્ર (સૌરમંડળને બાંધીને રાખનારા) ક્યાંક પૂષા (પોષણ આપનાર), ક્યાંક રુદ્ર (તેજથી રડાવનારા) કહેવામાં આવે છે, તો કોઈપણ સંબોધન અનર્થક નહિ કહેવાય, અગ્નિને અનેક જગ્યાએ 'જાતાવેધ' (ઉત્પન્ન કરવાના વિશેષજ્ઞ), ક્યાંક પૂષા (પોષણ દેનાર). ક્યાંક યમ (અનુશાસન બનાવનાર) કહેવામાં આવેલ છે . બધા સંબોધન યુક્તિ સંગત છે .
          દેવતાઓને પ્રાણની વિભિન્ન ધારાઓના રૂપમાં માનવામાં આવેલ છે . - प्राणा वै देवा मनुजाताः (मनोजाता मनोयुजः) (તૈતરીય સંહિતા 6.1.4.5; કાઠક સંહિતા 2.3.5) પ્રાનાજ દેવગણ છે, (જે) માંથી ઉત્પન્ન અને એની સાથે સંયુક્ત છે . प्राणा वै देवा धिष्ण्यास्ते हि सर्वा धिया इष्णन्ति (શતપથ બ્રાહ્મણ 7.1.1.24) 'પ્રાણ' જ ધિષ્ણય દેવ છે, કારણ કે, આ (પ્રાણ) બુધ્ધીઓને પ્રેરિત કરે છે . प्राणा वै देवा द्रविणोदाः (શતપથ બ્રાહ્મણ 6.7.2.3) ધન આપનારા દેવ આ પ્રાણ છે . प्राणा वै मरीचिपाः | तानेव प्रीणाति (કાઠક સંહિતા 27.1) પ્રાનાજ તેજસ નું રક્ષણ કરનારા છે (અને) એમનેજ  પ્રસન્નતા (સમૃદ્ધિ) પ્રદાન કરે છે . प्राणेन वै देवा अन्न्मदन्ति | अग्निरु देवानां प्राणः (શતપથ બ્રાહ્મણ 10.1.4.12) પ્રાણના માધ્યમથી દેવગણ અન્ન ગ્રહણ કરે છે . 'અગ્નિ' દેવોનો પ્રાણ છે . प्राणैर्वे देवा स्वर्गं  लोकमायन् (જૈમિનીયશતપથ બ્રાહ્મણ 14.6. બ્રાહ્મણ 2.301) પ્રાણો દ્વારાજ દેવગણ સ્વર્ગમાં પહોંચ્યા . प्राण एव सविता (શતપથ બ્રાહ્મણ 12.9.1.16) પ્રાણજ  સવિતા છે .ऐनद्रः खलु दैवतया प्राणः (તૈતરીય સંહિતા 6.3.11.2) દેવતાના રૂપમાં પ્રાણ જ ઇન્દ્ર છે . प्राणेन यज्ञः सन्नतः (મૈત્રાયણી સંહિતા 4.6.2) પ્રાણના દ્વારાજ સતત યજ્ઞ ચાલતો રહે છે . तस्मात्  प्राणा देवताः (શતપથ બ્રાહ્મણ 7.5.1.21). એટલા માટે પ્રાણજ  દેવ છે . प्राणो वै रुद्राः (જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ 4.2.1.6) પ્રાણ જ રુદ્ર છે . प्राणा वै साध्या देवाः (શતપથ બ્રાહ્મણ 10.2.2.3) પ્રાણ જ સાધ્ય દેવ છે . प्राणो वै ब्रह्म (શતપથ બ્રાહ્મણ 14.6.10.2) પ્રાણ જ બ્રહ્મ (વ્યાપક શક્તિ) છે .
          વેદમાં યજ્ઞીય ઉપકરણો (સાધનો) ને પણ, દેવ્પારક સંજ્ઞા આપી છે . ઉપકરણો માં રહેલ વિશેષતાના રૂપમાં, એ એક વિશિષ્ટ ચેતનાશક્તિ નાં દર્શન કરે છે . એજે ચેતનશક્તિ એમને , અનેક સ્થળો પર સમ્વ્યાપ્ત દેખાય છે . જે હોય તે, પણ તેઓ એ દેવશક્તિનો મહિમા વ્યક્ત કરવા લાગે છે . જેમકે 'ઈષ્ટિકા' નો સીધો અર્થ છે - ઈંટ, પરંતુ વેદની દ્રષ્ટિમાં 'ઈષ્ટિકા' કોઈપણ નિર્માણનું એકમ છે . तत् यदिष्टात्   समभवस्तस्माद्  इष्टकाः (શતપથ બ્રાહ્મણ 6.1.2.22) જોકે તે ઇષ્ટ (ચેતના અથવા પદાર્થ) થી બનેલ છે, એટલે ઇષ્ટકા છે . અન્ન થી શરીર બને છે, એટલા માટે 'अन्नं वा इष्टकाः' (તૈતરીય સંહિતા 5.6.2.5) અન્ન ઇષ્ટકા છે .  વર્ષના નિર્માણમાં દિવસ-રાત્રી ઇષ્ટકારૂપ છે, अहो रात्राणि वाइष्टकाः (શતપથ બ્રાહ્મણ 9.1.2.18) વગેરે .
          આ રીતે 'યૂપ'  'વનસ્પતિ દેવ'  'ઉપયામ-પાત્ર' વગેરે બધામાં દેવશાક્તિઓને  સમાએલી જોઇને, એમને વેદમાં દેવપરક  સંબોધન આપવામાં આવેલ છે . મંત્રોનો બરાબર-સાચો-ભાવ સમજવા માટે, ઋષિઓની ઉક્ત ગહન દ્રષ્ટિને પણ, ધ્યાનમાં રાખવી આવશ્યક છે .


-- મુલે વેદમુર્તી તપોનિષ્ઠ પં  શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ યજુર્વેદ સંહિતા ની  ભૂમિકા માં થી સાભાર 

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ શબ્દોની સમીક્ષા ભાગ --2

યજુર્વેદમાં કેટલાક મહત્વપૂર્ણ  શબ્દોની સમીક્ષા ભાગ --2 
          ગૌ, અશ્વ, આવી વગેરે પશુપરક  સંબોધનો ના સંબંધમાં પણ આ રીતેજ વિચાર કરવાનો હોય છે . જેમકે ----
ગૌ --
          વેદમાં ગૌ (ગાય) સંબોધન પોષણ પ્રદાયક દિવ્ય શક્તિઓને માટે વપરાયું છે . પશુરુપ્માં 'ગૌ' ઉપર પણ આ પરિભાષા સારી રીતે લાગુ પડે છે, પરંતુ વેદના ગૌપરક સંબોધનને, વ્યાપક અર્થમાજ લેવું પડશે .
જેમકે - इमे लोका गौः (શતપથ બ્રાહ્મણ 6.5.2.17) આ લોક ગૌ કહેવામાં આવે છે . अन्तरिक्षं गौः (ઐતરેય બ્રાહ્મણ 4.15) અંતરીક્ષ ગૌ કહેવામાં આવેલ છે . गावो वा आदित्यः (ઐતરેય બ્રાહ્મણ 4.17)  ગાયજ આદિત્ય છે . अन्नं वै गौः (તૈતરીય બ્રાહ્મણ 3.9.8.3) અન્ન જ ગાય છે . यज्ञो वै गौः (તૈતરીય બ્રાહ્મણ 3.9.8.3) યજ્ઞ જ ગાય છે . प्राणो हि गौः (શતપથ બ્રાહ્મણ 4.3.4.25) પ્રાણ જ ગાય છે . (ગોપથ બ્રાહ્મણ 2.3.19)  वैश्वदेवी वै गौः વૈશ્વદેવી (સંપૂર્ણ દૈવી શક્તિઓનો પુંજ) ગાય છે .  अग्नेयो वै गौः (શતપથ બ્રાહ્મણ 7.5.2.19) અગ્નિથી ઉત્પન્ન (યજ્ઞીય ઉર્જા) જ ગાય છે .
          યજુર્વેદ 13.49 માં ઋષિ પ્રાર્થના કરે છે 'હે અગ્ને! સેંકડો, હજારો ધારાઓથી, લોકોની વચ્ચે ધૃત (તેજસ) ને સ્રવિત કરનારી, પરમ વ્યોમમાં રહેલી અદિતીરૂપ આ 'ગૌ' ને આપ હાની ન પહોંચાડો। ચોખ્ખુજ છે કે, પરમ વ્યોમમાં રહેલ સહસ્ર ધારાઓમાં દિવ્ય પોષણ આપનારી 'ગૌ' (ગાય) કોઈ પશુ નહિ, પ્રકૃતિની પોષણ ક્ષમતા જ કહી શકાય છે . ઋષિ ઈચ્છે છે કે, અગ્નિ (ઉર્જા) નો આવો પ્રયોગ ન થાય કે, જેનાથી પ્રકૃતિની પોષણ-ક્ષમતા પર ખરાબ અસર પડે . જે હોય તે, વેદમાં ગાય સંબોધનનો અર્થ, પ્રોયાગવિશેષને અનુરુપાજ કરવો ઇષ્ટ છે -- અભીષ્ટ છે .

-- મુલે વેદમુર્તી તપોનિષ્ઠ પં  શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લખેલ યજુર્વેદ સંહિતા ની  ભૂમિકા માં થી સાભાર

Saturday, June 8, 2013

કર્મકાંડ
          યજ્ઞ-સંસ્કાર વગેરે કર્મકાંડ ભારતીય ઋષિ-મુનીઓ દ્વારા લાંબી શોધ અને પ્રયોગ પરીક્ષણ દ્વારા વિકસિત અસામાન્ય ક્રિયા-કૃત્ય છે . એના માધ્યમથી મહત  ચેતના તથા માનવીય પુરુષાર્થ ની સુક્ષ્મ યોગા સાધના ને દૃશ્ય-શ્રાવ્ય (ઓડીઓ-વિઝ્યુઅલ ) સ્વરૂપ અપાયું છે . એમાં અનુસાશનબદ્ધ સ્થૂળ ક્રિયા-કલાપો દ્વારા અન્તરંગ  ની સુક્ષ્મ શક્તિઓ ને જાગ્રત અને વ્યવસ્થિત કરવામાં આવે છે .
          ઔષધી નિર્માણ ક્રમ માં અનેક પ્રકારના ઉપચાર કરી સામાન્ય વસ્તુઓ માં ઔષધીના ગુણ ઉત્પન્ન કરી દેવામાં આવે છે .માનવીયતા અંતઃકરણ માં સત્યાપ્રવૃત્તિઓ, સદ્ભાવાનાઓ, સુસંસ્કારો નાં જાગરણ, આરોપન્વીકાસ વ્યવસ્થા વગેરેથી લઈને મહત  ચેતના નો વર્ચસ્વ બોધ કરાવવા, એની સાથે જોડાવા, એનું અનુદાન ગ્રહણ કરવા સુધી નાં મહત્વપૂર્ણ ક્રમ માં કર્મકાંડો ની પોતાની સુનિશ્ચિત ઉપયોગીતા છે . માટે ન તો એની ઉપેક્ષા થવી જોઈએ અને ન તો એને ચિન્હ પુજાના રૂપે કરીને સસ્તું પુણ્ય લુટવા માટેની વાત વિચારવી . કર્મકાંડ નાં ક્રિયા-કૃત્યોનેજ સર્વસ્વ માની બેસવું અથવા એને એકદમ નિરર્થક માની લેવું, બંને
હાનીકારક છે . એની સીમાઓ પણ સમજો, પણ એનું મહત્વ પણ ન ભૂલવું . સન્ક્ષિપ્ત કરો; પણ શ્રધ્ધાશક્તિ મનોભૂમિ ની સાથે કરો, ત્યારે એ પ્રભાવશાળી બનશે અને એનો ઉદ્દેશ્ય પૂરો થશે .
          યજ્ઞાદી કર્મકાંડ દ્વારા દેવ આવાહન , મંત્ર પ્રયોગ, અન્કલ્પ અને અદ્ભાવાનાઓ ની સામુહિક શક્તિ થી એક એવી ભઠ્ઠી જેવી ઉર્જા ઉત્પન્ન થઇ જાય છે, જેમાં મનુષ્ય ની અંતઃ પ્રવૃત્તિઓને પણ ગાળીને ઈચ્છિત સ્વરૂપે ઢળવાની સ્થિતિ લાવી શકાય છે . ગાળવા સાથે ઢાળવા માટે ઉપયુક્ત પ્રેરણાઓ નો સંચાર પણ કરાય, તો ભાગ લેનાર માં વાંછિત, હિતકારી પરિવર્તન મોટા પ્રમાણમાં લાવી શકાય છે . આ વિદ્યા નો ભલે  જરૂર પ્રમાણેનોજ, પણ બરાબર દિશામાં પ્રયોગ કરવાને કારણેજ યુગ નિર્માણ અભિયાન અંતર્ગત થનારા યજ્ઞો માં ગુણ, કર્મ, સ્વભાવ પરિવર્તન નાં સંકલ્પોને રૂપે મોટી સંખ્યામાં જન-જન દ્વારા દેવદક્ષીણાઓ અર્પિત કરવામાં આવે છે .
          ઈન્દ્રીઓ પોત-પોતાના વિષયો તરફ આકર્ષિત થાય છે, મન સુખની કલ્પના માં ડૂબવા ચાહે છે, બુદ્ધિ વિચારો થી પ્રભાવિત થાય છે; પણ ચિત્ત અને અંતઃકરણમાં જ્યાં સ્વભાવ અને આકાંક્ષાઓ ઉગતી રહેતી હોય, એને પ્રભાવિત કરવા ઉપરના બધા ઉપચાર અપર્યાપ્ત સિદ્ધ થાય છે .યજ્ઞ સંસ્કાર વગેરે એવા સુક્ષમ-વિજ્ઞાન નાં પ્રયોગ છે, જેના દ્વારા મનુષ્યનાં વ્યક્તિત્વનો કાયાકલ્પ કરી શકનારી એ ગહેરાઈને પણ પ્રભાવિત, પરિવર્તિત કરી શકાય છે . જે લોકો યુગ નિર્માણ અભિયાન તથા એના સુત્ર સંચાલકો નાં વ્યાપક પ્રયોગ પરીક્ષણ થી પરિચિત છે, એમણે  લાખો વ્યક્તિઓ નાં જીવનમાં આ વિદ્યા ને ફલિત થતી જોઈ છે .
          આવા અતિ મહત્વપૂર્ણ કાર્ય ને પૂરી નિષ્ઠા અને પૂરી જાગરૂકતા થી કરાવા  જોઈએ . એમાં મર્મ સમજવા અને એમને ક્રિયાન્વિત કરી શકવાની કુશળતા તથા પ્રવૃત્તિ વિકસિત કરવાનો પરાયા માનોયોગપુર્વક  નિરંતર કરતા રહેવું જોઈએ .  
जगण "SIMPLE" आहे

हसण "SIMPLE" आहे

हसवण "SIMPLE" आहे

रडवण त्याहून "SIMPLE" आहे

जिँकण "SIMPLE" आहे

दुसरयाला हरवण "SIMPLE" आहे

मग जीवनात DIFFICULT काय आहे???

"SIMPLE" राहण हेच सर्वात "DIFFICULT" आहे...!!
જીવવું  "SIMPLE"  છે 
હસવું  "SIMPLE"  છે 
હસાવવું "SIMPLE"   છે 
રડાવવું "SIMPLE"  છે 
જીતવું  "SIMPLE" છે 
બીજાને હરાવવું  "SIMPLE" છે 
પછી જીવનમાં DIFFICULT  શું છે????
 "SIMPLE" રહેવું એજ સૌથી DIFFICULT  છે .....!!!

जीना "SIMPLE"  है 
हसना "SIMPLE"  है 
हसाना "SIMPLE" है 
रुलाना "SIMPLE" है
जित जाना "SIMPLE" है 
दुसरो को हराना "SIMPLE" है
फिर जीवनमे DIFFICULT क्या है ????
 "SIMPLE"रहना यही सबसे DIFFICULT है .....!!!



Saturday, May 4, 2013

 ખુસ ખબર  ખુસ ખબર ...........
દમણ આકાશવાણી નાં તમામ શ્રોતાઓ માટે ખુસ ખબર - આકાશવાણી દમણ  તા 17 / 5 / 2013 શુક્રવારે એનો 18 મો સ્થાપના દિવસ મનાવવા જઈ  રહ્યો છે જેને યાદગાર બનાવવા માટે દમણ આકાશવાણી એના શ્રોતાઓ માટે ફોન ઇન કાર્યક્રમ શરુ કરવા જઈ  રહ્યો છે જે અઠવાડિયામાં બે દિવસ એટલેકે શુક્રવાર અને શનિવારે રાત્રે 8 કલાકે વાગશે, અને શ્રોતાઓ નાં ફોન કોલ દર સોમવારે સવારે 11 થી 12 કલાકની વચ્ચે (તારીખ 13 / 5 / 2013 થી શરુ) રેકોર્ડ કરવામાં આવશે . તમારા ફોન કોલ આકાશવાણી દમણ નો ફોન નંબર  2240606 પર કરવાના રહેશે . આઓ મિત્રો મોટી સંખ્યા માં આ કાર્યક્રમ સાથે જોડાઈ આકાશવાણી દમણ નાં કાર્યક્રમો નો લાભ લો . આકાશવાણી દમણ  ની ફ્રીક્વેન્સી તો ખબરજ છે 102.3 MHz પર આપનો મનપસંદ કાર્યક્રમ સાંભળો .


खुस खबर   खुस खबर ............
आकाशवाणी दमण के सभी श्रोताओं के लिए खुस खबर - आकाशवाणी दमण  दिनांक 17 / 5  / 2013  शुक्रवार को अपना 18  वा स्थापना दिवस मनाने जा रहा है जिसे यादगार बनाने आकाशवाणी दमण  अपने श्रोताओं के लिए फोन इन कार्यक्रम "हेल्लो दमण  F M " शुरू करने जा रहा है जो हर शुक्रवार और शनिवार हफ्ते में दो दिन रात 8  बजे बजेगा, इसका के लिए आपके फोन कोल की रेकोर्डिंग हर सोमवार सुबह  11 से 12 बजे के बिच किया जाएगा आपके फोन कोल रिकोर्ड  कराने आकाशवाणी दमण  के फोन नंबर 2240606 पर डायल कर सकते है। तो आइये अप सभी श्रोता गण  दमण  आकाशवाणी की फ्रीक्वेंसी तो पता है 102.3 MHz जिस पर आप यह कार्यक्रम सुन सकते हो।

Thursday, May 2, 2013

દશાવતાર વિષે વ્યાખ્યા

 
દશાવતાર વિષે મહાબલીપુરમ શંકરનારાયણ મંદિરમાં એક શીલાલેખ છે જેના પર લખ્યું છે---
મત્સ્ય : કુર્મો વરાહશ્ચ નૃશિંહો અથ વામાનઃ ।
રામો રામશ્ચ  કૃષ્ણો કલ્કિ  ચ તે દશઃ ।।
અર્થ તો સરળ છે જ પણ એની વ્યાખ્યા ઘણી વૈજ્ઞાનિક અને સરળ છે .
ભગવાન વિષ્ણુ નાં દસવતાર આ છે --
માચાલી, કાચબો, વરાહ, નરસિંહ, વામણા (ઠીંગણો), પરશુરામ, રમ, બલારામાં, કૃષ્ણ અને કલ્કી .
હવે વ્યાખ્યા જોઈએ  :--
મનુષ્યનો વિકાસ બે ચરણો માં થયો છે .
પ્રથમ છે ભૌતિક વિકાસ:
1. માછલી - પાણીમાં રહેનાર 
2.કાકાબો - જળ ની સાથે ભૂમી  પર પણ  રહેવામાં સમર્થ 
3.વરાહ - ભૂમી  પર રહેનાર પશુ 
4.નરસિંહ - પશુ નું નારા રૂપમાં વિકસિત રૂપ 
5.વામન  - મનુષ્ય નું રૂપ પણ  પૂર્ણ વિકસિત નહિ (ઊંચાઈ સામાન્ય થી ઓછી)
6.પરશુરામ - પૂર્ણ વિકસિત માનવ  (પરશુધારી અને ભયંકર ક્રોધી)
બીજા ચારણ માં સંસ્કૃતિક વિકાસ થયો :
7.શ્રી રામ - પૂર્ણ વિકસિત માનવા ધનુર્ધારી પાના સ્વાભાવે શાંત 
8.બાલારામ - પૂર્ણ વિકસિત માનવ  અને વિકાસ (કૃષિ) નું પ્રતીક 'હળ  ધારી'
9.કૃષ્ણ - પૂર્ણ વિકસિત માનવ, કળા નું પ્રતીક વંશીધારી 
10.કલ્કી - હજી આવવાનો બાકી છે, કલીયુગા નાં અંતે આવશે 
दशावतारों के बारे में महाबलीपुरम् शंकरनारायण मंदिर में एक शिलालेख है जिसपर लिखा है-

मत्स्यः कूर्मो वराहश्च नृसिंहोअथ वामनः |
रामो रामश्च रामश्च कृष्णो कल्कि च ते दशः ||
अर्थ तो सरल है ही पर इसकी व्याख्या तो बहुत ही वैज्ञानिक और सरल है |

भगवान विष्णु के दशावतार ये हैं-
मछली, कछुआ, वराह, नरसिंह, वामन (बौना), परशुराम, राम, बलराम, कृष्ण और कल्कि |

अब व्याख्या देखिये-

मनुष्य का विकास दो चरणों में हुआ है |
पहला है भौतिक विकास:
१. मछली- जल में ही रहने वाला
२. कछुआ- जल के साथ भूमि पर भी रह पाने का सामर्थ्य
३. वराह- भूमि पर रहने वाला पशु
४. नरसिंह- पशु का नर रूप में विकसित रूप
५. वामन- मनुष्य का रूप पर पूर्ण विकसित नहीं (ऊंचाई अभी सामान्य से कम है)
६. परशुराम-पूर्ण विकसित मानव (परशुधारी और भयंकर क्रोधी)

दूसरे चरण में सांस्कृतिक विकास हुआ:
७. श्रीराम- पूर्ण विकसित मानव धनुर्धारी किन्तु स्वाभाव से शान्त
८. बलराम- पूर्ण विकसित मानव और विकास (कृषि) का प्रतीक 'हल'धारी
९. कृष्ण- पूर्ण विकसित मानव, कला का प्रतीक-वंशीधारी
१०. कल्कि- अभी आना बाकि है, कलियुग के अंत में आयेंगे |

Tuesday, April 23, 2013

મટકું / માટલું નો લાભ -----

 
મટકું / માટલું નો લાભ -----
____________________
ઉનાળો  આવતાજ ઠંડુ પાણી નહિ હોય તો તરસ નથી છુપાતી અને આપણે ફ્રીઝ માં પાણી રાખવાનું શરુ કરી દઈએ છીએ . પણ આ પાણી ઘણું વધારે ઠંડુ હોવાને કારણે નુકસાન કરે છે,વાયુ વધારે છે, એ સિવાય પ્લાસ્ટિક ની બોટલ પણ પાણી રાખવા માટે સુરક્ષિત નથી . આવો ત્યારે માટલું કે માટી નું બનેલ પાણી ભરવા માટે નું પાત્ર મટકું કેટલું ફાયદાકારક છે ......
- માટલામાં પાણી ઉચિત તાપમાન પર રહે છે, નાં વધુ ઠંડુ નાં વધુ ગરમ .
-મટકાનું/માટલાનું પાણી પીવાથી તરત સંતુષ્ટિ મળે છે .
- માટીમાં પાણીને શુદ્ધ કરવાના ગુણ હોય છે અને આ પાણી ને સુક્ષ્મ પોષક તત્વો પ્રદાન કરે છે .
- માટલાનું પાણી પીવાથી નાં તો ગળું ખરાબ થાય નાં તો માથું દુઃખે .
- વીજળી ની બચત થશે અને ભરપુર ઠંડુ પાણી નૈસર્ગિક રૂપે ઉપલબ્ધ થશે .
- કુમ્ભારો ને રોજી મળશે .
- ઘરની બહાર પાણી ભરેલું માટલું   તર્સ્યાઓને મફત પાણી મળશે અને આપણને પુણ્ય . આપના દેશમાં પાણી ની પરબો ખોલવામાં આવે છે .
मटके के लाभ -----
______________

गर्मियां आते ही ठन्डे पानी के ना होने से प्यास नहीं बुझती और हम फ्रीज में पानी रखना शुरू कर देते है.पर यह पानी बहुत ज़्यादा ठंडा होने से नुकसान करता है ,वात बढाता है , इसके अलावा प्लास्टिक की बोतल भी पानी रखने के लिए सुरक्षित नहीं होती.मिटटी से जुड़ने के लिए मटके का इस्तेमाल करे...
- इसमें पानी सही तापमान पर रहता है , ना बहुत अधिक ठंडा ना गर्म .
- मटके का पानी पिने से तुरंत संतुष्टि होती है.
- मिटटी में शुद्धि करने का गुण होता है और यह पानी को सूक्ष्म पोषक तत्व देता है.
- इसे पिने से ना ही गला खराब होगा ना ही सिरदर्द होगा.
- बिजली की बचत होगी और भरपूर ठंडा पानी नैसर्गिक रूप से उपलब्ध होगा .
- कुम्हारों को रोज़गार मिलेगा.
- घर के बाहर भी पानी से भरा मटका रखवा देने से प्यासों को मुफ्त पानी मिलेगा और हमें पुण्य .हमारे देश में पानी बेचना भयंकर पाप माना जाता है.

Sunday, April 21, 2013

વેદોમાં કુ-પ્રચારિત માંસાહાર નું ખંડન

વેદોમાં કુ-પ્રચારિત માંસાહાર નું ખંડન 
============================

ઋષભ કંદ - ઋષભક નો પરિચય 

ભારતીય સંસ્કૃતિનુજ જેને જ્ઞાન નથી અને જે ભારત માં જન્મ લઈને ભારતીય સંસ્કૃતિ ને આત્મસાત નથી કરી શક્ય એ  દુર્બુદ્ધિગણ ભારતી-સંસ્કૃત થી અનભિજ્ઞ હોવા ઉપરાંત સંસ્કૃત માં લખાયેલ આર્ષ ગ્રંથો નાં આર્થ નો અનર્થ કરવા પર ઉતારું થઇ જાય છે . એ રક્ત-પીપાશું એ રક્ત થી ન કેવળ ભારતીય જ્ઞાન ગંગા પણ આ ગંગા નું ઉદ્ગમ ગંગોત્રી સ્વરૂપ પાવન વેદો ને પણ ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરે છે .

જે સાધારણ સંસ્કૃત નથી જાણતા એ વેદો ની અઘરી સંસ્કૃત નાં વિદ્વાન બનતા અર્થ નો અનર્થ કરે છે . શબ્દ તો કામ ધેનું છે એના  લૌકિક અને  અર્થ નીકળતા હોય છે . હવે કયા શબ્દ ની સંગતી બેસે  છે, એ અર્થ ગ્રહણ કરાય તો એનો ઉચિત અર્થ  શકાય નહિ તો અનર્થકારી છે . 

એવા ઘણા શબ્દો વેદોમાં મળી આવે છે, જેનો સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ થી હીન વ્યક્તિ મન ગઢંત અર્થ તારવી લઈને અર્થ નો અનર્થ કરીને અહિંસા ની ગંગોત્રી વેદો ને હિંસક સિદ્ધ કરવાનાં ભરસક પ્રયાસ કરે છે . પણ  રક્ત પીપાશુઓ ની કુમતિ નું ખંડન સદા થતું આવ્યું છે, અને વર્તમાનમાં પણ અહિંસક ભારતીયતા નાં સાધકો દ્વારા બધી જગ્યાએ આ એ નાર પિશાચો ને સાર્થક જવાબ આઓપવામાં આવેજ છે . આજ મહાન કાર્યમાં પોતાની આહુત્યી સમય સમય પર અનેક વિદ્વાનો દ્વારા  નિરંતર અર્પિત કરવામાં આવી છે , જ્યાં શાકાહારના પ્રચાર ની સાથે આર્ષ ગ્રંથો ની પવિત્રતા ને ઉજાગર કરાતા લેખ પ્રકાશિત કરવામાં આવે છે . જેને વાંચવા થી અને મનન થી ઘણા માંસાહારી ભાઈ-બહેનો માંસાહાર ત્યાગી ચુક્યા છે, જે આવા વિદ્વાનોની મહાન સફળતા છે.


છતાં ઘણા લોહી માંસ નાં લોલુપ આસુરી વૃત્તિઓના સ્વામી પોતાની પાયાવિહોણા આગ્રહ થી ગ્રસિત થઇ માંસાહાર નો પક્ષ લેવા માટે રેતીની દીવાલ જેવા તર્કવિતર્ક કરતા ફરે છે . એજ ક્રમમાં એક લેખ જેમાં યાગ્ય નાં વૈદિક શબ્દો નો સંગત અર્થ બતાવી એનો પ્રચાર નો ભાંડો ફોડ કરવામાં આવ્યો હતો .
ત્યાં એજ દુરાગ્રહ નો પરિચય આપતા ઋગ્વેદનો આ મંત્ર ----
અદ્રીણા  તે મન્દિન ઇન્દ્ર તૂયાન્ત્યસુન્વન્તિ સોમાન્  પિબસિ  ત્વમેષામ્।
પચન્તિ તે વૃશાભાં અત્સિ તેષા પૃક્ષેણ યન્મઘવન્ હૂયમાન:।।      --- ઋગ્વેદ, 10.28.3

લખતી વખતે આમાં પ્રયુક્ત "વૃશાભા" નો અર્થ બળદ કરતા કુઅર્થીઓ કહે છે કે આમાં બળદ રાંધવાની વાત કહી છે . જેનો ઉચિત અર્થ, નિરાકરણ કરતા જણાવ્યું છે કે એ બળદ નથી, એનો અર્થ છે ---
હે ઈન્દ્રદેવ !  માટે જ્યારે યજમાન જલ્દી જલ્દી પથ્થર નાં ટુકડા પર આનંદપ્રદ સોમ રસ તૈયાર કરે છે ત્યારે આપ એને પીવો છો . હે ઐશ્વર્ય સંપન્ન ઈન્દ્રદેવ ! જ્યારે યજમાન હવીષ્ય ના અન્ન થી યજ્ઞ કરતા શક્તિસંપન્ન હવ્ય ને અગ્નિ માં હોમે છે ત્યારે તમે એનું સેવન કરો છો .
અહી શક્તિસંપન્ન હવ્યા ને સ્પષ્ટ કરતા જણાવ્યું કે એ શક્તિસંપન્ન હવ્ય "વૃશાભા"-"બળદ" નહિ પણ બળકારક "ઋષભક" (ઋષભ કંદ) નામક ઔષધી છે .

પણ દુર્બુધ્ધિઓ ને અહી પણ સંતુષ્ટિ નથી અને પોતાનાં અજ્ઞાન નું પ્રદર્શન કરતા પૂછે છે કે ઋષભ કંદ નો "માર્કેટ રેટ" શું ચાલે છે આજકાલ ????
હવે દુર્ભાવના પ્રેરિત કુપ્રશનો નાં ઉત્તર એમને તો શું અપાય, પણ ભારતીય સંસ્કૃતિ માં આસ્થા નાં મત ને પુષ્ઠ કરવા માટે ઋષભ કંદ - ઋષભક નો થોડો પરિચય અહી આપી દઈએ .....

આયુર્વેદમાં બળ-પુષ્ટિ કારક, કયા કલ્પ કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવતી આઠ મહાન ઔષધિઓ નું વર્ણન કરવામાં આવેલ છે, એને સંયુક્ત રૂપે "અષ્ટવર્ગ" ના નામે પણ ઓળખાય છે .

અષ્ટ વર્ગ માં સંમિલિત આઠ છોડ નાં નામ આ રીતે છે ----
1. ઋદ્ધિ 
2. વૃદ્ધિ 
3. જીવક 
4. ઋષભક
5. કાકોલી 
6. ક્ષીરકાકોલી 
7. મેદો 
8. મહામેદા

આ બધા ઓર્કિડ પરિવારનાં છોડ છે, જેને દુર્લભ પ્રજાતિઓ ની શ્રેણીમાં રાખવામાં આવે છે . શરીર ની રોગપ્રતિકારક ક્ષમતા અને શક્તિ વધારવાના કામ આવનારી આ ઔષધિઓ ફક્ત અત્યાધિક ઠંડા વિસ્તારોમાં ઉગે છે . એના છોડ વાતાવરણ માં બદલાવ સહન નથી કરી શકતા . એ અનુસંધાન સંસ્થાન (એફઆરઆઈ) અને વનસ્પતિ વિજ્ઞાન નાં વિશેષજ્ઞો  પ્રમાણે અષ્ટ વર્ગ ઔષધિઓ ઘણી ઓછી બચી છે . જીવક, ઋષભ અને ક્ષીર કાકોલી ઔષધિઓ નામમાત્ર બચી છે . અન્ય ઔષધ છોડ પણ વિલુપ્તી તરફ જી રહ્યા છે .  

 જે ઔષધી ની અહી ચર્ચા કરી રહ્યા છે એ વૃષભક નામક ઔષધી આ અષ્ટ વર્ગ નું મહત્વપૂર્ણ ઘટક છે . વૈદ્યકીય ગ્રંથો માં એને - "બંધુર, ધીરા દુર્ધારા ગોપતી, ઇન્દ્રક્સા, કાકુદા, માતૃકા વિશાની, વૃષા અને વૃશાભા" નાં નામે ઓળખાય છે . આધુનિક વનસ્પતિ શાસ્ત્રમાં એને Microstylis Muscifera Ridley  નાં નામે ઓળખાય છે . 



वेदों में कु-प्रचारित मांसाहार का खंडन
============================
 
 

ऋषभ कंद - ऋषभक का परिचय

भारतीय संस्कृति का ही जिनको ज्ञान नहीं और जो भारत में जन्म लेकर भी भारतीय संस्कृति को आत्मसात नहीं कर पाये वे दुर्बुद्धिगण भारती-संस्कृत से अनभिज्ञ होते हुये भी संस्कृत में लिखित आर्ष ग्रन्थों के अर्थ का अनर्थ करने पर आमादा है । ये रक्त-पिपासु इस रक्त से ना केवल भारतीय ज्ञान-गंगा बल्कि इस गंगा के उद्गम गंगोत्री स्वरूप पावन वेदों को भी भ्रष्ट करने का प्रयास करतें है ।

जो साधारण संस्कृत नहीं जानते वे वेदों की क्लिष्ट संस्कृत के विद्वान बनते हुये अर्थ का अनर्थ करते है । शब्द तो काम धेनु है उनके अनेक लौकिक और पारलौकिक अर्थ निकलते है । अब किस शब्द की जहाँ संगति बैठती है, वही अर्थ ग्रहण किया जाये तो युक्तियुक्त होता है अन्यथा अनर्थकारी ।

ऐसे ही बहुत से शब्द वेदों मे प्राप्त होते है, जिनको संस्कृत भाषा और भारतीय संस्कृति से हीन व्यक्ति अनर्गल अर्थ लेते हुये अर्थ का कुअर्थ करते हुये अहिंसा की गंगोत्री वेदों को हिंसक सिद्ध करने की भरसक कोशिश करते है । लेकिन ऐसे रक्त पिपासुओं के कुमत का खंडन सदा से होता आया है, और वर्तमान में भी अहिंसक भारतीयता के साधकों द्वारा सभी जगह इन नर पिशाचों को सार्थक उत्तर दिया जा रहा है । इसी महान कार्य में अपनी आहुती समय समय पर कई विद्वानों द्वारा भी निरंतर अर्पित की जा रही है, जहाँ शाकाहार के प्रचार के साथ आर्ष ग्रन्थों की पवित्रता को उजागर करते हुये लेख प्रकाशित किए जाते हैं । जिनके पठन और मनन से कई मांसाहारी भाई-बहन मांसाहार त्याग चुके है, जो की ऐसे विद्वानों की महान सफलता है ।

        लेकिन फिर भी कई रक्त मांस लोलुप आसुरी वृतियों के स्वामी अपने जड़-विहीन आग्रहों से ग्रसित हो मांसाहार का पक्ष लेने के लिए बालू की भींत सरीखे तर्क-वितर्क करते फिरते है । इसी क्रम में एक लेख जिसमें यज्ञ के वैदिक शब्दों के संगत अर्थ बताते हुये इनके प्रचार का भंडाफोड़ किया गया था ।
वहाँ इसी दुराग्रह का परिचय देते हुये ऋग्वेद का यह मंत्र ---

अद्रिणा ते मन्दिन इन्द्र तूयान्त्सुन्वन्ति सोमान् पिबसि त्वमेषाम्।
पचन्ति ते वृषभां अत्सि तेषां पृक्षेण यन्मघवन् हूयमानः ॥
-ऋग्वेद, 10. 28. 3

 लिखते हुये इसमें प्रयुक्त "वृषभां" का अर्थ बैल करते हुये कुअर्थी कहते हैं की इसमें बैल पकाने की बात कही गयी है । जिसका उचित निराकरण करते हुये बताया गया की नहीं ये बैल नहीं है ; इसका अर्थ है ------

-हे इंद्रदेव! आपके लिये जब यजमान जल्दी जल्दी पत्थर के टुकड़ों पर आनन्दप्रद सोमरस तैयार करते हैं तब आप उसे पीते हैं। हे ऐश्वर्य-सम्पन्न इन्द्रदेव! जब यजमान हविष्य के अन्न से यज्ञ करते हुए शक्तिसम्पन्न हव्य को अग्नि में डालते हैं तब आप उसका सेवन करते हैं।

इसमे शक्तिसंपन्न हव्य को स्पष्ट करते हुये बताया गया की वह शक्तिसम्पन्न हव्य "वृषभां" - "बैल" नहीं बल्कि बलकारक "ऋषभक" (ऋषभ कंद) नामक औषधि है ।

लेकिन दुर्बुद्धियों को यहाँ भी संतुष्टि नहीं और अपने अज्ञान का प्रदर्शन करते हुये पूछते है की ऋषभ कंद का "मार्केट रेट" क्या चल रहा है आजकल ?????

अब दुर्भावना प्रेरित कुप्रश्नों के उत्तर उनको तो क्या दिये जाये, लेकिन भारतीय संस्कृति में आस्था के मत को पुष्ठ करने के लिए ऋषभ कंद -ऋषभक का थोड़ा सा प्राथमिक परिचय यहाँ दिया जा रहा है ----

 
आयुर्वेद में बल-पुष्टि कारक, काया कल्प करने की अद्भुत क्षमता रखने वाली आठ महान औषधियों का वर्णन किया गया है, इन्हे संयुक्त रूप से "अष्टवर्ग" के नाम से भी जाना जाता है ।
अष्ट वर्ग में सम्मिलित आठ पौधों के नाम इस प्रकार हैं-

१॰ ऋद्धि
२॰ वृद्धि
३॰ जीवक
४॰ ऋषभक
५॰ काकोली
६॰ क्षीरकाकोली
७॰ मेदा
८॰ महामेदा

ये सभी आर्किड फैमिली के पादप होते हैं, जिन्हें दुर्लभ प्रजातियों की श्रेणी में रखा जाता है। शरीर की रोग प्रतिरोधक क्षमता व दमखम बढ़ाने में काम आने वाली ये औषधिया सिर्फ अत्यधिक ठंडे इलाकों में पैदा होती हैं। इनके पौधे वातावरण में बदलाव सहन नहीं कर सकते ।
वन अनुसंधान संस्थान [एफआरआइ] और वनस्पति विज्ञान के विशेषज्ञों के मुताबिक अष्ट वर्ग औषधियां बहुत कम बची हैं। जीवक, ऋषभ व क्षीर कोकली औषधियां नाममात्र की बची हैं। अन्य औषध पौधे भी विलुप्ति की ओर बढ़ रहे हैं।

जिस औषधि की यहाँ चर्चा कर रहे है वह ऋषभक नामक औषधी इस अष्ट वर्ग का महत्वपूर्ण घटक है । वैधकीय ग्रंथों में इसे - "बन्धुर , धीरा , दुर्धरा , गोपती .इंद्रक्सा , काकुदा , मातृका , विशानी , वृषा और वृषभा" के नाम से भी पुकारा जाता है । आधुनिक वनस्पति शास्त्र में इसे Microstylis muscifera Ridley के नाम से जाना जाता है ।

બોજો

બોજો  
એક વ્યક્તિ પોતાના માથા પર પોતાને ખાવા માટે અનાજ ની ગુણી  ઉઠાવીને જઈ  રહ્યો હતો .  એની સાથે બીજો વ્યક્તિ પણ પોતાને માથે પેલા પહેલા વ્યક્તિ કરતા ચાર ઘણી મોટી ગુણી  ઉઠાવીને જઈ  રહ્યો હતો  .   પણ પહેલો વ્યક્તિ ગુણી નાં બોજા હેઠળ દબાઈ રહ્યો હતો , જ્યારે બીજો વ્યક્તિ મસ્તીથી ગીત ગાતા જઈ  રહ્યો હતો .
પહેલાએ બીજાને પૂછ્યું, "કેમ ભાઈ ! શું તને બોજો નથી લાગતો ?"
બીજાએ કહ્યું, " તારા માથે તારા ખાવાનો બોજો છે, મારે માથે પરિવારને ખવડાવીને ખાવાનો બોજો છે . 
સ્વાર્થ નાં બોજા થી  સ્નેહ સમર્પણ નો બોજો સદૈવ હલકો લાગે છે .
 
एक आदमी अपने सिर पर अपने खाने के लिए अनाज की गठरी ले कर जा रहा था।

दूसरे आदमी के सिर पर उससे चार गुनी बड़ी गठरी थी।
लेकिन पहला आदमी गठरी के बोझ से दबा जा रहा था, जबकि दूसरा मस्ती से गीत गाता जा रहा था।

पहले ने दूसरे से पूछा, "क्योंजी! क्या आपको बोझ नहीं लगता?"

दूसरे वाले ने कहा, "तुम्हारे सिर पर अपने खाने का बोझ है,
मेरे सिर पर परिवार को खिलाकर खाने का।

स्वार्थ के बोझ से स्नेह समर्पण का बोझ सदैव हल्का होता है।"

ૐ - ત્રણ અક્ષરો નું મહત્વ

 
ૐ - ત્રણ અક્ષરો નું મહત્વ 

ૐ  શબ્દ માં ત્રણ અક્ષર છે - ઓ, ઉ અને મ .
1. "ઓ" અક્ષર નાં  ઉચ્ચારણ થી ઓજ (શક્તિ) ની વૃદ્ધિ થાય છે કારણ ઉચ્ચારણ કરતી વેળા મૂળબંધ (ગુદા માર્ગ નું સંકોચન) લાગે છે જેનાથી વીર્યની ઉર્ધ્વરેતા  (શક્તિ નાં રૂપમાં પરિવર્તન) સ્વયમ થતું રહે છે . લાંબો સમય નાં અભ્યાસ થી મૂળાધાર ચક્ર પ્રવાહિત થાય છે .
2. "ઉ" અક્ષર નાં ઉચ્ચારણ થી ઉદાર શક્તિ નો વિકાસ, ઉડડયન બંધ (પેટ ની અંદર સંકોચન) થી થાય છે, જેનાથી ઉદર (પેટ) સંબંધી બીમારીઓ ધીરે ધીરે જાતેજ સમાપ્ત થઇ જાય છે . થોડો સમય અભ્યાસ કરવાથી માંનીપૂરક ચક્ર પ્રવાહિત થાય છે .
3. "મ" અક્ષર નાં ઉચ્ચારણ થી મસ્તિષ્ક ની શક્તિઓ નો વિકાસ થાય છે કારણ એ સમય મસ્તિષ્ક માં ભમરાનો ગણગણાટ સંભળાય છે જેને ભ્રામરી પ્રાણાયામ કેવાય છે જેને કારણે મસ્તિષ માં એક વિશેષ પ્રકાર નો તરંગ (વેવ્ઝ) ઉત્પન્ન થાય છે જેનાથી મસ્તિષ્ક માં ઝામી ગયેલ વિકાર બહાર નીકળે છે સાથે શૂન્ય પડેલા અવયવ (અંગ) પણ કાર્ય કરવા લાગે છે . ફલસ્વરૂપ મસ્તિષ્ક ની સ્મરણ શક્તિ વધવા માંડે છે . 'મ' નાં ઉચ્ચારણ થી સહરાર ચક્ર પ્રભાવિત થાય છે . "ૐ" શબ્દ નો અનેકવાર ઉચ્ચારણ થી એક સાથે પ્રવાહિત થાય છે તો કુંડલીની શક્તિ જાગૃત થાય છે .જેનાથી ઉપર જણાવેલ બધીજ ઉપલબ્ધિઓ સ્વતઃ પ્રાપ્ત થવા લાગે છે .
 
 ऊँ शब्द मेँ तीन अक्षर हैँ --  ओ, उ तथा म् । 
ऊँ - तीन अक्षरोँ का महत्व
1 ." ओ " अक्षर के उच्चारण से ओज (शक्ति ) की वृद्धि होती है क्योँकि उच्चारण करते समय मूलबन्ध (गुदा मार्ग को सिकोड़ना ) लगता है जिससे विर्य का उर्ध्वरेता (शक्ति के रुप मेँ परिवर्तन ) स्वयं होता रहता है । लंबे समय के अभ्यास से मूलाधार चक्र प्रवाहित होता है ।
2 . " उ " अक्षर के उच्चारण से उदर शक्ति का विकास , उड्डयान बंध के (पेट को अंदर सिकोड़ना ) के लगने से होता है , जिससे उदर( पेट)
सम्बन्धी बीमारी धीरे धीरे स्वतः समाप्त हो जाते हैँ । कुछ समय अभ्यास से मणिपूरक चक्र प्रवाहित होता है ।
3 . " म् " अक्षर के उच्चारण से मस्तिष्क की शक्तियोँ का विकास होता है क्योँकि उस समय मस्तिष्क मेँ भौरे की गुनगुनाहट सुनायी देती है जिसे भ्रामरी प्राणायाम कहते है जिसके कारण मस्तिष्क मेँ एक विशेष प्रकार की तरंग (वेव्स) उत्पन्न होती है जिससे मस्तिष्क मेँ जमेँ विकार बाहर ही निकलते हैँ बल्कि शून्य पड़े अवयव(अंग) भी कार्य करने लगते हैँ । फलस्वरुप मस्तिष्क की स्मरण शक्ति बढ़ने लगती है।'म' के उच्चारण से सहस्रार चक्र प्रभावित होता है । जब मूलाधार,मणिपूरक तथा सहस्रार चक्र "ऊँ" शब्द के कई बार के उच्चारण से एक साथ प्रवाहित होते हैँ तो कुण्डलिनी शक्ति जाग् होती है जिससे उपरोक्त सभी उपलब्धियाँ स्वतः प्राप्त  होने लगती हैँ ।

પવિત્રતા નું મહત્વ -

પવિત્રતા નું મહત્વ -

પવિત્રતા ને અંગ્રેજીમાં PURITY કહી શકીએ છીએ . અષ્ટાંગ યોગ નાં બીજા અંગ 'નિયમ' અંતર્ગત પ્રથમ 'શૌચ' નું  જીવનમાં ઘણું મહત્વ છે . શૌચ એટલે શુચિતા, શુધ્ધતા, શુદ્ધિ, વિશુદ્ધતા, પવિત્રતા અને નિર્મલતા . શૌચ નો અર્થ મન ની બાહરી અને આંતરિક પવિત્રતા થી છે . શૌચ નો અર્થ મલિનતા ને બહાર કાઢવું પણ છે . ખરેખર તો શૌચ એક એવો શબ્દ છે જેને ઉપરોક્ત શબ્દો નો સમાનાર્થી શબ્દ નહિ માની શકાય કારણ એમાં બાહરી અને આંતરિક પવિત્રતા નો અર્થ એક સાથે પ્રતીધ્વનીત થાય છે . અન્ય શબ્દો ની અપેક્ષા એનો અર્થ વ્યાપક છે . શરીર અને મન ની પવિત્રતા એજ શૌચ છે .

પવિત્રતા બે પ્રકારની હોય છે - બાહરી અને આંતરિક . બાહરી અને આંતરિક શૌચ દ્વારાજ જીવન કે મોક્ષ પથ પર સહજતા થી આગળ વધી શકાય છે અન્યથા નહિ . શૌચ નાં અભાવે શરીર દ્વારા અને મન રોગ અને શોક થી ગ્રસ્ત થઇ જાય છે . 

બહારી : બાહરી કે શારીરિક શુદ્ધતા પણ બે પ્રકારની હોય છે . પહેલામાં શરીરને બહારથી શુદ્ધ કરવામાં આવે છે . એમાં માટી, લેપ, ત્રિફલા, લીમડો વગેરે લગાવી નિર્મળ જળ થી સ્નાન કરવાથી ત્વચા (ચામડી) અને અંગો ની શુદ્ધિ થાય છે . બીજી શરીર નાં આંતરિક અંગોને શુદ્ધ કરવા માટે યોગમાં ઘણા ઉપાય બતાવ્યા છે . જેવા શંખ પ્રક્ષાલન, નેતિ, નૌલી, ધૌતી, ગજકરણી, ગણેશક્રીયા, અંગ સંચાલન વગેરે .  

આંતરિક : આંતરિક કે માનસિક શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે બે પ્રકાર છે . પ્રથમ મનના ભાવો અને વિચારો ને સમજતા રહેવાથી . જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર ને ત્યાગવાથી મનની શુદ્ધતા થાય છે . એનાથી સત્ય આચરણ નો જન્મ થાય છે . ઈર્ષ્યા, દ્વેષ, તૃષ્ણા, અભિમાન, કુવિચાર અને પાંચ કલેશને છોડવાથી દયા, ક્ષમા, નમ્રતા, સ્નેહ, મધુર ભાષણ તથા ત્યાગ નો જન્મ થાય છે . એટલે વ્યક્તિ સ્વયમ ની સામે સત્ય અને ઈમાનદાર બની રહે છે . એનાથી જાગૃતિ નો જન્મ થાય છે . 

વિચારોની અસરથી ક્ષમતા વધે છે . બીજી રીત આહાર-વિહાર પર સંયમ રાખતા યમ અને પ્રાણાયામ નું પાલન કરવું . મુખ્યત્વે શૌચ નો તાત્પર્ય છે પવિત્ર થઇ જાઓ, તો અડધું સંકટ તો એમજ દુર થઇ ગયું સમજો . યોગ માં પવિત્રતા નું ઘનુજ મહત્વ છે . શરીર નાં બધા છિદ્રો ને સંધ્યા વંદન થી પૂર્વ સાફ-પવિત્ર કરવા એ પણ શૌચ છે . મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જેમને શૌચ-આચમન કર્યું છે તેઓ ધર્મ અને મંદિર નું સન્માન કરવું જાણે  છે . 



पवित्रता का महत्व - 
पवित्रता को अंग्रेजी में Purity कह सकते हैं। अष्टांग योग के दूसरे अंग'नियम'के उपांगों के अंतर्गत प्रथम'शौच'का जीवन में बहुत महत्व है। शौच अर्थात शुचिता, शुद्धता, शुद्धि, विशुद्धता, पवित्रता और निर्मलता। शौच का अर्थ शरीर और मन की बाहरी और आंतरिक पवित्रता से है। शौच का अर्थ मलिनता को बाहर निकालना भी है। दरअसल शौच एक ऐसा शब्द है जिसे उपरोक्त शब्दों का समानार्थी शब्द नहीं माना जा सकता क्योंकि इसमें बाहरी और भीतरी पवित्रता का अर्थ एक साथ प्रतिध्वनित होता है। अन्य शब्दों की अपेक्षा इसका अर्थ व्यापक है। शरीर और मन की पवित्रता ही शौच है। 

पवित्रता दो प्रकार की होती है- बाहरी और भीतरी। बाहरी और भीतरी शौच के द्वारा ही जीवन या मोक्ष पथ पर सहजता से आगे बड़ा जा सकता है अन्यथा नहीं। शौच के अभाव के चलते शरीर और मन रोग और शोक से ग्रस्त हो जाता है। 
बाहरी : बाहरी या शारीरिक शुद्धता भी दो प्रकार की होती है। पहली में शरीर को बाहर से शुद्ध किया जाता है। इसमें मिट्टी, उबटन, त्रिफला, नीम आदि लगाकर निर्मल जल से स्नान करने से त्वचा एवं अंगों की शुद्धि होती है। दूसरी शरीर के अंतरिक अंगों को शुद्ध करने के लिए योग में कई उपाय बताए गए है- जैसे शंख प्रक्षालन, नेती, नौलि, धौती, गजकरणी, गणेश क्रिया, अंग संचालन आदि। 

भीतरी : भीतरी या मानसिक शुद्धता प्राप्त करने के लिए दो तरीके हैं। पहला मन के भाव व विचारों को समझते रहने से। जैसे- काम, क्रोध, लोभ, मोह, अहंकार को त्यागने से मन की शुद्धि होती है। इससे सत्य आचरण का जन्म होता है। ईर्ष्या, द्वेष, तृष्णा, अभिभान, कुविचार और पंच क्लेश को छोड़ने से दया, क्षमा, नम्रता, स्नेह, मधुर भाषण तथा त्याग का जन्म होता है। अर्थात व्यक्ति स्वयं के समक्ष सत्य और ईमानदार बना रहता है। इससे जाग्रति का जन्म होता है। 

विचारों के असर की क्षमता बढ़ती है। दूसरा तरीका है आहार-विहार पर संयम रखते हुए यम और प्राणायाम का पालन करना। मूलत: शौच का तात्पर्य है पवित्र हो जाओ, तो आधा संकट यूँ ही कटा समझो। योग में पवित्रता का बहुत महत्व है। शरीर के सभी छिद्रों को संध्या वंदन से पूर्व साफ-पवित्र  करना भी शौच है। मंदिर में प्रवेश कराने से पहले जिन्होंने शौच-आचमन की है वे धर्म और मंदिर का सम्मान करना जानते हैं। ॐ ॐ