Thursday, January 24, 2013

દુરાગ્રહ

એક ધાર્મિક વ્યક્તિ હતો,ભગવાનમાં એને અપાર શ્રધ્ધા હતી. એને માનો મન પ્રભુ ની એક તસ્વીર બનાવી હતી. એક દિવસ ભક્તિ થી ધરાઈને એને ભગવાનને કહ્યું - "ભગવાન મારી સાથે વાત કરો." અને એક બુલબુલ ચહેકી ઉઠી પણ પેલા વ્યક્તિએ એને ન સાંભળી. આ વખતે એને જોર થી બુમો પાડી -"ભગવાન મારી સાથે કાંઇક બોલો," એટલે આકાશ માં ઘટાઓ ઉમડી આવી વાદળો ગડગડવા લાગ્યા, પણ પેલા વ્યક્તિએ ધ્યાન ન આપ્યું. એને ચારો તરફ જોયું અને બોલ્યો -" ભગવાન મારી સામે આઓ," અને વાદળો માં છુપાયેલો સુરજ નીકળી આવ્યો. એને ધ્યાન ના આપ્યું. આખરે એ વ્યક્તિ ગળું ફાડી ને બરાડ્યો - "ભગવાન મને કોઈ ચમત્કાર બતાઓ," ત્યાજ એક શિશુનો જન્મ થયો અને એનું પ્રથમ રુદન ગુંજવા લાગ્યું. પેલા વ્યક્તિએ ધ્યાન ન આપ્યું.હવે તો પેલો વ્યક્તિ રડવા લાગ્યો અને ભગવાનની સામે યાચના કરવા લાગ્યો - "ભગવાન મને સ્પર્શ કરો, મને ખબર તો પડે તમે અહીજ છો, મારી પાસે છો, મારી સાથે છો. અને એક પતંગિયું ઉડતું એની પાસે આવી એની હથેળી પર બેઠું, પણ એણે એને ઉડાડી મુક્યું, અને ઉદાસ મને આગળ ચાલી ઇકાલ્યો. ભગવાન અનેકો રૂપ માં એની સામે આવ્યા, અનેક પ્રકારે એની સાથે વાત કરી પણ એ વ્યક્તિએ ઓળખ્યાજ નહિ કધાચ એના મન માં તસવીર હતીજ નહિ.
સાર,
આપણે એમ તો કહીએ છીએ કે ઈશ્વર પ્રકૃતિના કાન કાન માં છે, પણ આપણે એણે કોઈ બીજાજ રૂપમાં જોવા ઈચ્છીએ છીએ માટે એણે ક્યાય જોઈ નથી શકતા. આને ભક્તિમાં દુરાગ્રહ કહેવાય છે. ભગવાન એની રીતે આવવા ચાહે છે અને આપણે આપણી રીતે એણે જોવા ચાહિયે છીએ અને વાત નથી બનતી. આપણે ભગવાનને દરેક સ્થળે હર પલ એણે મહેસુસ કરવા જોઈએ.
 एक धार्मिक व्यक्ति था,
भगवान में उसकी बड़ी श्रद्धा थी.
उसने मन ही मन प्रभु की एक तस्वीर बना रखी थी.
एक दिन भक्ति से भरकर उसने भगवान से कहा-
भगवान मुझसे बात करो.
और एक बुलबुल चहकने लगी लेकिन उस आदमी ने नहीं सुना.
इसलिए इस बार वह जोर से चिल्लाया,-
भगवान मुझसे कुछ बोलो तो
और आकाश में घटाएं उमङ़ने घुमड़ने लगी बादलो की गड़गडाहट होने लगी.
लेकिन आदमी ने कुछ नहीं सुना.
उसने चारो तरफ निहारा, ऊपर- नीचे सब तरफ देखा और बोला, -
भगवान मेरे सामने तो आओ और बादलो में छिपा सूरज चमकने लगा.
पर उसने देखा ही नही .
आखिरकार वह आदमी गला फाड़कर चीखने लगा भगवान मुझे कोई चमत्कार दिखाओ -
तभी एक शिशु का जन्म हुआ और उसका प्रथम रुदन गूंजने लगा
किन्तु उस आदमी ने ध्यान नहीं दिया.
अब तो वह व्यक्ति रोने लगा और भगवान से याचना करने लगा -
भगवान मुझे स्पर्श करो मुझे पता तो चले तुम यहाँ हो, मेरे पास हो,मेरे साथ हो
और एक तितिली उड़ते हुए आकर उसके हथेली पर बैठ गयी लेकिन उसने तितली को उड़ा दिया,
और उदास मन से आगे चला गया.
भगवान इतने सारे रूपो मेंउसके सामने आया,
इतने सारे ढंग से उससे बात की पर उस आदमी ने पहचाना ही नहीं शायद उसके मन में प्रभु की तस्वीर ही नहीं थी.

सार...
हम यह तो कहते है कि ईश्वर प्रकृति के कण-कण में है,लेकिन हम उसे किसी और रूप मेंदेखना चाहते है इसलिए उसे कही देख ही नहीं पाते.
इसे भक्ति मे दुराग्रह भी कहते है.
भगवन अपने तरीके से आना चाहते और हम अपने तरीके से देखना चाहते है और बात नहीं बन पाती.
हमें भगवान को हर जगह हर पल महसूस करना चाहिए.

No comments:

Post a Comment