Tuesday, January 22, 2013

પરમ જ્ઞાન

નાચીકેતાના પિતા તા ઉગ્રશ્રવા.
સવારે જાગ્યાજ હતા ને પ્રભાત નું સૌન્દર્ય એમના મન ને આપુરિત કરી ગયું.
અહોભાવ મા મહેલમાં આવી ને દેશના સમસ્ત બ્રાહ્મણો ને ૨-૨ તોલા સોના સહીત ગાયો દાન કરવાની ઘોષણા કરી. અને સાથે અડધું રાજ્ય અને પોતાની સર્વ પ્રિય વસ્તુ પણ. પછી થી મન મા પશ્ચાતાપ થવા લાગ્યો કે નાહક નો દાની થઇ બેઠો. પણ વચન તો વચન હતું, ઉપયુક્ત દાન આપ્યું.
માંચીકેતા એના પિતાની દાન્શીલાતા જોઈ એટલો પ્રસન્ન હતો કે એ સ્વયમ બ્રાહ્મણોના આતિથ્ય સત્કાર મા લાગ્યો રહ્યો. પણ આ શું? પિતાજી તો જર્જર અને વૃદ્ધ ગાયો દાન મા આપી રહ્યા હતા.. નચિકેતાએ ક્રોધે ભરાઈને પિતાને એનું કારણ પૂછ્યું, તમે તો તમારી સર્વપ્રિય વસ્તુ આપવાના હતા પિતાશ્રી?
ઉગ્રશ્રવા - "પુત્ર ! મારી પ્રિય વસ્તુ તો તું છે."
નચિકેતા - "તો તમે માંરૂ દાન કોને કરશો?"
ઉગ્રશ્રવા - "મૃત્યુ ને"
નચિકેતા થોડીજ ક્ષણોમાં યમના દ્વાર પર ઉભો હતો. ૩ દિવસ એ દરવાજે બેસી રહ્યો. યમ ક્યાંક વ્યસ્ત હતા. જ્યારે તેઓ આવ્યા તો એક તેજસ્વી બાળક ને દ્વારે બેઠેલો જોયો, યમે આશ્ચર્ય થી પ્રશ્ન કર્યો - "પુત્ર, તારી મૃત્યુ તો અત્યારે સંભવિત નથી. નચિકેતાએ કહ્યું, "મારા પિતાએ તમને મારું દાન કર્યું છે." યમ બોલ્યા - "એ સમભાવ નથી, તું પાછો જા."
નચિકેતા બોલ્યો, "હું પાછો નહિ જી શકું, એ આજ્ઞા નું ઉલ્લંઘન થશે"
યમ- "હું તને ચક્રવર્તી સમ્રાટ બનાવી દઈશ, હવે પાછો જા"
નચિકેતા, "નહિ, શું એનાથી મને તૃપ્તિ મળી જશે"
યમ- "તૃપ્તિ તો નહિ પણ અપાર સુખ મળશે"
નચિકેતા - "મને તૃપ્તિ જોઈ, મને સત્ય જોઈએ"
યમ - "હું તને ત્રણે લોકો નો સમ્રાટ બનાવું છું, અનંત કાલ સુધી યૌવન આપું છું, મન ચાહ્યું જીવન આપું છું."
નચિકેતા - "મને તૃપ્તિ જોઈ, મને સત્ય જોઈએ"
યમ - "નહિ, સત્ય નહિ આપી શકું"
નચિકેતા - "તો પછી હું અહીજ પ્રાણ દઈ દઈશ"
યમે એને ૩૪૨ દિવસ સુધી પ્રલોભનો આપ્યા સમજાવ્યો, નાચીકેતે ટસ નો મસ ન થયો, અંતે યમ એની નિષ્ઠા પર પ્રસન્ન થયા બોલ્યા, "સમસ્ત વેદ જે પરમ પદનું વારંવાર પ્રતિપાદન કરે છે, અને સમસ્ત તાપ જે લક્ષ્ય નો બોધ કરાવે છે. સમસ્ત દેવ, સુર, મુની, જે તત્વ નાં ગીતો ગાય છે એ  ॐ છે, બસ આટલુજ. નચિકેતા ને યમે ઓમકાર નું પરમ જ્ઞાન આપ્યું.
नचिकता के पिता थे उग्रश्रवा.
सुबह अभी जगे ही थे की प्रभात ने मन को अपने सौन्दर्य से आपूरित कर लिया. अहोभाव में महल में आ कर देश के समस्त ब्राह्मणों को २-२- तोले स्वर्ण समेत गौवे दान में देने की घोषणा कर दी. और साथ में आधा राज्य और अपनी सर्वप्रिय वस्तु भी.
बाद में मन में पश्चाताप होने लगा की नाहक ही दानी बन बैठे. पर वचन तो वचन था. उपयुक्त दिन आया. नचिकेता अपने पिता की दानशीलता देख कर इतना प्रसन्न था की वह स्वयं ब्राह्मणों के आतिथ्य सत्कार में लगा रहा. लेकिन यह क्या? पिता तो जर्जर और बूढी गौवे दान में दे रहे थे.. नचिकेता ने पिता से कारण माँगा.. " आप तो अपनी सर्वप्रिय वस्तु दे रहे थे तात?"
नचिकेता क्रुद्ध हो गये- " पुत्र! मेरी सर्वप्रिय वस्तु तो तुम हो."
नचिकेता- " तो आप मुझे किसे दान में देंगे?"
" मृत्यु को "
नचिकेता चंद क्षणों में यम के द्वार पर खड़ा था. ३ दिन वह दरवाजे पर बैठा रहा. यम कही व्यस्त थे. जब वे लौटे तो एक तेजस्वी बालक को द्वार पर बैठे देखा? यम ने आश्चर्य से प्रश्न किया- " पुत्र, तुम्हारी मृत्यु तो अभी संभावित नही है. मेरे पिता ने मुझे आप को दान में दिया है यह संभव नही. तुम वापस लौट जाओ.."
"मै नही जा सकता. यह आज्ञा का उलंघन होगा"
"मै तुम्हे चक्रवर्ती सम्राट बना दूंगा,, अब लौट जाओ.."
"नही.. क्या इससे मुझे तृप्ति मिल जायेगी?"
"तृप्ति तो नही पर सुख अपार मिलेगा.."
"मुझे तृप्ति चाहिए.. मुझे सत्य चाहिए"
"तुम्हे मै ३ लोकों का सम्राट मनाता हु.. अनंत काल तक यौवन देता हु. मन चाहा जीवन देता हु."
""मुझे तृप्ति चाहिए.. मुझे सत्य चाहिए"
" नही सत्य नही दे सकता"
"तो मै यही प्राण दे दूंगा"
यम ने उसे ३४२ दिनों तक प्रलोभन दिया.. समझाया.. नचिकेता तस से मस न हुआ.. अंततः यम उसकी निष्ठा पर प्रसन्न हुए-
बोले- "समस्त वेद जिस परम पद का बारम्बार प्रतिपादन करते हैं. और समस्त तप जिस लक्ष्य का बोध कराते हैं. समस्त देव , सुर, मुनि, जिस तत्व के गीत गाते हैं. वह है ॐ ............ बस इतना ही.!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
नचिकेता को यम ने ओमकार का परम ज्ञान दिया.

No comments:

Post a Comment