Tuesday, January 22, 2013

બાલી નો વધ શા માટે ?

બાલી  નો  વધ  શા  માટે ?
રામાયણ દ્વારા મર્યાદા શીખો 
રામાયાનમાં એવા કેટલાય ગુઢ રહસ્ય છુપાયેલા છેજે વર્તમાન સમય મા આપણને જીવાવામાતે સાચો રસ્તો બતાવે છે.રામાયણ મા મર્યાદાઓ ના પાલન પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. રામાયણ મા એવા ઘણા પ્રસંગ આવે છે જ્યાં ભગવાન શ્રી રામે મર્યાદાઓના પાલન માટે ત્યાગ કરીને ઉદાહરણ રજુ કર્યા છે. શ્રી રામે મર્યાદાના પાલન માટે ૧૪ વર્ષ વનવાસ પણ સહજ રૂપે સ્વીકારી લીધો. માટે એમને મર્યાદાપુરષોત્તમ  કહેવામાં આવ્યા.  
રામાયાનમાં એવા પણ ઘણા પ્રસંગ આવે છે જેમાં મર્યાદાનું પાલન નહિ થતા પરાક્રમી અને બળશાળી ને પણ મૃત્યુ મળ્યું છે. જ્યારે ભગવાન રામે કિષ્કિન્ધા નાં રાજા બાલી નો વધ કર્યો તો એમને ભગવાનને પ્રશ્ન પૂછ્યો - 
મૈ બેરી સુગ્રીવ પ્યારા, કારણ કવન નાથ મોહી મારા, 
સામે ઉત્તર મા જે વાત રામે કહી એ  મર્યાદા ને પ્રતિ સમર્પણ ને દર્શાવે છે, "અનુજ વધુ, ભાગની, સુત નારી, સુન સાથ ઐ કન્યા સમ ચારી" એટલે અનુજ (નાના ભાઈ ની પત્ની) ની પત્ની, નાની બહેન તથા પુત્ર ની પત્ની, આ બધી પુત્રી સમાન હોય છે. તે તારા અનુજ સુગ્રીવની પત્ની ને બળ પૂર્વક તારા કબજામાં રાખી માટે તું મૃત્યુદંડ નો અધિકારી થયો.
એવાજ માનવીય સંબંધો ને મર્યાદાઓ મા બાંધવામાં આવ્યા છે. આવી રીતે મર્યાદાઓ વ્યક્તિના મન પર મનોવૈજ્ઞાનિક પ્રભાવ પાડે છે. વર્તમાન સમય મા જ્યાં પાશ્ચાત્ય સભ્યતા આપણી વચ્ચે ઘર કરતી જી રહી છે ત્યાજ રામાયણ એકમાત્ર એવો ગ્રંથ છે જે આપણને મર્યાદાઓ ની શિક્ષા આપે છે.
बालि वध क्यों ?

मर्यादा सीखें रामायण से

रामायण में ऐसे कई गूढ़ रहस्य छिपे हैं जो वर्तमान समय में हमें जीने की सही राह दिखाते हैं। रामायण में मर्यादाओं के पालन पर विशेष जोर दिया गया है। रामायण में ऐसे कई प्रसंग आते हैं जहां भगवान श्रीराम ने मर्यादाओं के पालन के लिए त्याग कर आदर्श उदाहरण पेश किया। श्रीराम ने मर्यादा के पालन के लिए 14 साल का वनवास भी सहज रूप से स्वीकार कर लिया। इसीलिए उन्हें मर्यादापुरुषोत्तम कहा गया।

रामायण में ऐसे भी कई प्रसंग आते हैं जहां मर्यादा का पालन न करने पर पराक्रमी व बलशाली को भी मृत्यु का वरण करना पड़ा। जब भगवान राम ने किष्किंधा के राजा बालि का वध किया तो उसने भगवान से प्रश्न पूछा-

मैं बेरी सुग्रीव प्यारा
कारण कवन नाथ मोहि मारा,

प्रति उत्तर में जो बात राम ने कही वह मर्यादा के प्रति समर्पण को दर्शाती है-अनुज वधू, भग्नी, सुत नारी,सुन सठ ऐ कन्या सम चारीअर्थात अनुज की पत्नी, छोटी बहन तथा पुत्र की पत्नी। यह सभी पुत्री के समान होती है। तुमने अपने अनुज सुग्रीव की पत्नी को बलात अपने कब्जे में रखा इसीलिए तुम मृत्युदंड के अधिकारी हो।

ऐसे ही मानवीय संबंधों को मर्यादाओं में बांधा गया है। इस प्रकार मर्यादाएं व्यक्ति के मन पर मनोवैज्ञानिक प्रभाव डालती है। वर्तमान समय में जहां पाश्चात्य सभ्यता हमारे बीच घर करती जा रही हैं वहीं रामायण एकमात्र ऐसा ग्रंथ है जो हमें मर्यादाओं की शिक्षा दे रहा है।

No comments:

Post a Comment