Tuesday, January 15, 2013

ઈશ્વર પ્રાપ્તિના ઉપાય

* ઈશ્વર નો પ્રભાવ અને મહત્વ નો યથાર્થ જાણનારા મહાપુરુષો નો સંગ અને એમના આદેશ અનુસાર આચરણ કરવું.

*  ઈશ્વર નો પ્રભાવ અને મહત્વ થી પૂર્ણ શાસ્ત્રોનું અધ્યયન કરવું.

* ઈશ્વર નાં નામ નો જપ અને ગુનો નું શ્રાવણ-કીર્તન  કરવું.

* ઈશ્વર નું ધ્યાન ધરાવું.

* વિશ્વરૂપ ભગવાન ની નિષ્કામ ભાવે સેવા કરવી.

* ઈશ્વર પ્રાર્થના કરવી.

* ઈશ્વર ને અનુકુળ આચરણ એટલે સત્ય, અહિંસા, દયા, પ્રેમ, અસ્તેય, બ્રહ્મચર્ય, વિનય, તાપ, સ્વાધ્યાય, આસ્તિકતા અને શ્રધ્ધા વગેરે નો વધારો કરવો

* લોક-પરલોક નાં સમસ્ત ભાગો માં વૈરાગ્ય.

* સદગુરુ માં પરમ શ્રધ્ધા રાખવી અને ગુરુ સેવા કરવી.

*  ઈશ્વર માં અખંડ વિશ્વાસ  રાખવો.

*  ઘર અને બહાર સર્વત્ર ઈશ્વર ચર્ચા.

* અભિમાન, દંભ, અને કઠોરતા નો સર્વથા ત્યાગ કરવો.

*  કામ, ક્રોધ, લોભ થી બચવું.

* નાસ્તિકોના સંગ નો  સર્વથા ત્યાગ કરવો.

* પરધર્મ સહિષ્ણુતા.

* બધામાં ઈશ્વર બુદ્ધિ રાખીને વર્તાવ કરવાની ચેષ્ટા કરવી.

No comments:

Post a Comment