Sunday, March 31, 2013

અવતાર

અવતાર 
યદા યદા હિ ધર્મસ્ય  ગ્લાનિર્ભવતિ ભારત |
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ ||
પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુશ્કૃતામ |
ધર્મસંસ્થાપનાર્થાય  સંભવામિ યુગે યુગે ||
માન્યતા અનુસાર ઈશ્વરનું પૃથ્વી પર અવતરણ (જન્મ લેવું) અથવા ઉતરવું એજ અવતાર કહેવાય છે. હિંદુઓ નો વિશ્વાસ છે કે ઈશ્વર સર્વવ્યાપી, સરવાળા સર્વત્ર વર્તમાન છે, તથા સમય-સમય પર આવશ્યકતા અનુસાર પૃથ્વી પર વિશિષ્ટ રૂપોમાં સ્વયંપોતાની યોગમાયાથી ઉત્પન્ન થાય છે. 
પરમાત્મા અથવા વિષ્ણુ નાં મુખ્ય અવતાર દસ છે. 
૧. મત્સ્ય અવતાર ચૈત્રમાં શુક્લ પક્ષ ની તૃતીયા એ થયો હતો.
૨. કુર્મ અવતાર વૈશાખ ની પૂર્ણિમાએ થયો હતો.
૩. વરાહ અવતાર ભાદરવા માં શુક્લ પક્ષ ની તૃતીયાએ થયો હતો.
૪. નરસિંહ અવતાર વૈશાખ માં શુક્લ પક્ષ ની ચતુર્દશી એ  થયો હતો.
૫. વામણ અવતાર ભાદરવા માં શુક્લ પક્ષ ની દ્વાદશીએ થયો હતો.
૬. પરશુરામ અવતાર વૈશાખ માં શુક્લ પક્ષ ની તૃતીયા એ થયો હતો.
૭. રામ અવતાર ચિત્ર શુક્લ પક્ષ ની નવમી એ થયો હતો.
૮. બાલારામ અવતાર ભાદરવા નાં શુક્લ પક્ષ ની દ્વિતીયા એ થયો હતો.
૯. કૃષ્ણ અવતાર શ્રાવણ નાં કૃષ્ણ પક્ષની અષ્ટમી એ થયો હતો 
૧૦. બુદ્ધ અવતાર જેઠ માં શુક્લ પક્ષ ની દ્વિતીયા એ થયો હતો.
પુરાણો માં જે ચોવીસ અવતારો નું વર્ણન છે, એની ગણના આ પ્રમાણે છે - નારાયણ (વિરાટ પુરુષ), બ્રહ્મા, સનક-સનંદન-સનત્કુમાર-સનાતન, નાર-નારાયણ, કપિલ, દત્તાત્રેય, સુયેશ, હત્ગ્રીવ, ઋષભ. પૃથુ, મત્સ્ય, કુર્મ, હંસ, ધન્વન્તરી, વામન, પરશુરામ, મોહિની, નૃસિંહ, વેદવ્યાસ, રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી.
    
 अवतार ------------------
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥......................
----------------------------------------------------------
मान्यता के अनुसार ईश्वर का पृथ्वी पर अवतरण (जन्म लेना) अथवा उतरना ही अवतार कहलाता है। हिन्दुओं का विश्वास है कि ईश्वर यद्यपि सर्वव्यापी, सर्वदा सर्वत्र वर्तमान है, तथापि समय-समय पर आवश्यकतानुसार पृथ्वी पर विशिष्ट रूपों में स्वयं अपनी योगमाया से उत्पन्न होता है।
परमात्मा या विष्णु के मुख्य अवतार दस हैं। ---------------------
१ मत्स्य अवतार चैत्र में शुक्ल पक्ष की तृतीया में हुआ था।
२ कूर्म अवतार वैशाख की पूर्णिमा में हुआ था।
३ वराह अवतार भाद्रपद में शुक्ल पक्ष की तृतीया में हुआ था।
४ नरसिंह अवतार वैशाख में शुक्ल पक्ष की चतुर्दशी में हुआ था।
५ वामन अवतार भाद्रपद में शुक्ल पक्ष की द्वादशी में हुआ था।
६ परशुराम अवतार वैशाख में शुक्ल पक्ष की तृतीया में हुआ था।
७ राम अवतार चैत्र में शुक्ल पक्ष की नवमी में हुआ था।
८ बलराम अवतार भाद्रपद में शुक्ल पक्ष की द्वितीया में हुआ था।
९ कृष्ण अवतार श्रावण में कृष्ण पक्ष की अष्टमी में हुआ था।
१० बुद्ध अवतार ज्येष्ठ में शुक्ल पक्ष की द्वितीया में हुआ था।
--------------------------------------------------------------------
पुराणों में जिन चौबीस अवतारों का वर्णन है, उनकी गणना इस प्रकार से है- नारायण (विराट पुरुष), ब्रह्मा, सनक-सनन्दन-सनत्कुमार-सनातन, नर-नारायण, कपिल, दत्ताश्रेय, सुयश, हयग्रीव, ऋषभ, पृथु, मत्स्य, कूर्म, हंस, धन्वतरि, वामन, परशुराम, मोहिनी, नृसिंह, वेदव्यास, राम, बलराम, कृष्ण, बुद्ध, कल्कि।

No comments:

Post a Comment