Sunday, March 31, 2013

ન્યુટન નહિ, મહર્ષિ ભાસ્કરાચાર્ય એ ગુરુત્વાકર્ષણ ની શોધ કરી છે


ન્યુટન નહિ, મહર્ષિ ભાસ્કરાચાર્ય એ ગુરુત્વાકર્ષણ ની શોધ કરી છે  
જે સમયે ન્યુતાન્ના પૂર્વજ કંગાલી લોકો હતા ત્યારે મહર્ષિ ભાસ્કરાચાર્ય એ પૃથ્વી ની ગુરુત્વાકર્ષણ શક્તિ પર એક પૂરો ગ્રંચ રચી કાઢેલો . પણ આજે આપણને કેટલું મોટું જુઠું ભણવા પડે છે કે ગુરુત્વાલાર્શન શક્તિ ની શોધ ન્યુટને કરી હતી, એ આપણે માટે શરમ ની વાત છે .
ભાસ્કરાચાર્ય સિધ્ધાંત ની વાત કહે છે કે વસ્તુઓ ની શક્તિ અતિ વિચિત્ર છે .
મારુચાલો ભુરચાલા સ્વભાવતો યાતો વિચીત્રાવતસ્તુ શક્ત્ય: ।।  -- સિધ્ધાંત શિરોમણી ગોલાધ્યાય - ભુવનકોશ 
આગળ કહે છે --
આકૃષ્ટિશક્તિસ્ચ મહી ત્યાં યત્ ખસ્થં ગુરુસ્ત્વાભિમુખં સ્વશક્તયા ।  
આકૃષ્યતે તત્પતતીવ ભાતિ સમેસમનતાત્ ક્વ પતતીયં  સ્વે ।। 
 -- સિધ્ધાંત શિરોમણી ગોલાધ્યાય -ભુવનકોશ 
એટલે એનો અર્થ થાય - પૃથ્વી માં આકર્ષણ શક્તિ છે. પૃથ્વી પોતાની આકર્ષણ શક્તિ થી ભારી પદાર્થો ને પોતાની તરફ ખેંચે છે અને આકર્ષણ ને કારણે એ જમીન પર પડે છે. પણ જ્યારે આકાશ માં સમાન તાકાત ચારો તરફથી લાગે છે,  તો કોઈ કેવી રીતે પડે? એટલે આકાશમાં ગ્રહ નીરાવલમ્બ  રહે છે કારણ વિવિધ ગ્રહો ની ગુરુત્વ શક્તિઓ સંતુલન બનાવી રાખે છે. 
એવીજ રીતે એમ કહીએ કે વિજ્ઞાનના બધા આધારભૂત આવિષ્કાર ભારત ભૂમિ પર આપના વિશેષજ્ઞ ઋષિ મુનીઓ દ્વારા થયા છે તો કોઈજ અતિશયોક્તિ નહિ થાય. દરેકના પ્રમાણ ઉપલબ્ધ છે, આવશ્યકતા સ્વભાષામાં વિજ્ઞાનની શિક્ષા આપવામાં આવે.

न्यूटन नहीं , महर्षि भास्कराचार्य ने की गुरुत्वाकर्षण शक्ति की खोज
_________________________________________________

जिस समय न्यूटन के पूर्वज जंगली लोग थे, उस समय महर्षि भास्कराचार्य ने पृथ्वी की गुरुत्वाकर्षण शक्ति पर एक पूरा ग्रन्थ रच डाला था. किन्तु आज हमें कितना बड़ा झूठ पढ़ना पड़ता है कि गुरुत्वाकर्षण शक्ति की खोज न्यूटन ने की, ये हमारे लिए शर्म की बात है |

भास्कराचार्य सिद्धान्त की बात कहते हैं कि वस्तुओं की शक्ति बड़ी विचित्र है।

मरुच्लो भूरचला स्वभावतो यतो
विचित्रावतवस्तु शक्त्य:।।
- सिद्धांतशिरोमणि गोलाध्याय - भुवनकोश

आगे कहते हैं-

आकृष्टिशक्तिश्च मही तया यत् खस्थं
गुरुस्वाभिमुखं स्वशक्तत्या।
आकृष्यते तत्पततीव भाति
समेसमन्तात् क्व पतत्वियं खे।।
- सिद्धांतशिरोमणि गोलाध्याय - भुवनकोश

अर्थात् पृथ्वी में आकर्षण शक्ति है। पृथ्वी अपनी आकर्षण शक्ति से भारी पदार्थों को अपनी ओर खींचती है और आकर्षण के कारण वह जमीन पर गिरते हैं। पर जब आकाश में समान ताकत चारों ओर से लगे, तो कोई कैसे गिरे? अर्थात् आकाश में ग्रह निरावलम्ब रहते हैं क्योंकि विविध ग्रहों की गुरुत्व शक्तियाँ संतुलन बनाए रखती हैं।

ऐसे ही अगर यह कहा जाय की विज्ञान के सारे आधारभूत अविष्कार भारत भूमि पर हमारे विशेषज्ञ ऋषि मुनियों द्वारा हुए तो इसमें कोई अतिशयोक्ति नहीं होगी ! सबके प्रमाण उपलब्ध हैं ! आवश्यकता स्वभाषा में विज्ञान की शिक्षा दिए जाने की है
सौजन्य से - अथातो धर्म जिज्ञासा

No comments:

Post a Comment